Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
જીવણ જીવન : આ નામે ‘જમના-સ્તુતિ(મુ.), “અવતારનો છંદ' કૃતિ : ૧, દાસી જીવણનો પદા, સે. દલપતભાઈ શ્રીમાળી (મુ.), ‘પદરતિથિ માતાની' (મુ.), ‘વારનું પદ’ (મુ.), ૨ બોધાત્મક ઈ.૧૯૬૬(+સં.); ૨. દાસી જીવણસાહેબની વાણી, સં. પ્રેમવંશ પદો(મુ.), ૧૨ પદના નંદકિશોરના બારમાસ', ‘રામચરિતના ગુરુચરણદાસજી, ઈ.૧૯૭૪(.); |_|૩. ગુહિવાણી (+સં.); મહિના” તથા બી, કેટલાંક પદો (થોડાંક મુ.) મળે છે તેના ૪, ધૂકાદોહન : ૮; ૫. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. પ્રેમવંશ ફર્તા કયા જીવણ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. “જીવન” કે ગોવિદજીભાઈ પુરુષોત્તમદાસ, ઇ. ૧૯૭૬ (ચોથી એ.) (સં.); ‘જીવણ’ એવી નામછાપ ધરાવતી ઉપર્યુક્ત કતિઓમાંની કેટલીક ૬. સતવાણી; ૭. સોસંવાણી (+સે.); |_]૮. ઊર્મિનવરચના, જીવણદાસને નામે પણ નોંધાયેલી મળે છે. ‘નંદકિશોરના બાર- ઓકટો. તથા ડિસે., ૧૯૭૯ તેમ જ જાન્યુ.થી જૂન ૧૯૮૦. માસમાં “હો જીવણ નંદકિશોર” એ અંતની પંક્તિમાં “જીવણ” સંદર્ભ : ૧. ‘જીવણ આખ્યાન’ જ્ઞાન અખૂટ ભંડાર, સં. ગુંસાઈ ને કર્તાનામ ગણવું કે કેમ એ કોયડો છે. આમાંની કોઈ કતિઓના રેવાગર પિતાંબરગર, ઇ. ૧૯૧૫; |ર, ગુસંતો : ૧: ૩. કર્તા અર્વાચીન હોવાની પણ સંભાવના છે. ૨ બોધાત્મક પદોના ગુસામધ્ય; ૪. ભાણિલીલામૃત, એ. પ્રેમવંશ પુરુષોત્તમદાસ માધવકર્તા જીવણ ઈ. ૧૭૪૪માં હયાત હોવાની માહિતી નોંધાયેલી છે સાહેબ, ઈ. ૧૯૬૫; ૫. રામકબીર સંપ્રદાય, કાન્તિકુમાર ભટ્ટ, પરંતુ તેનો આધાર સ્પષ્ટ થતો નથી.
ઈ.૧૯૮૨.
[ચ.શે.] કૃતિ : ૧. ગુકાદહન; ૨. દેવી મહામ્ય અથવા ગરબા સંગ્રહ:
જીવણજી-૧ : જિ.ઈ.૧૫૯૩-અવ.ઈ.૧૬૮૧] જુઓ જીવણદાસ–૧. ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઇ. ૧૮૯૭; ૩. પ્રાકાવિનોદ:૧; ૪. બુકાદોહન : ૬.
જીવણજી-૨ [ઈ.૧૬૫રમાં હયાત] : જૈન સાધુ. ચતુરમુનિના સંદર્ભ : ૧. ગુહાયાદી, ૨. ડિકેટલૉગભાવિ; ૩. ફાહનામાવલિ : શિષ્ય. મંગલકલશ-ચરિત્ર' (ર.ઈ.૧૬૫૨)ના કર્તા. કર્તા ભૂલથી ૨, ૪. ફૉહનામાવલિ.
[ચ.શે.] જીવણસિંહ નામથી પણ નોંધાયા છે.
સંદર્ભ : ૧. કૅટલૉગગુરા, ૨. મુમુગૃહસૂચી. રિ.સી.] જીવણ(દાસી)-૧, જીવણસાહેબ જિ.ઈ. ૧૭૫૮ -- અવ. ઈ. ૧૮૨૫ સં. ૧૮૮૧, આસો વદ ૩૦] : રવિભાણ સંપ્રદાયના ભજનિક જીવણજી(મુનિ)-૩ [
]: જૈન સાધુ. સંતકવિ. ભીમસાહેબના નાદશિષ્ય. સૌરાષ્ટ્રમાં ગોંડળ પાસેના “શિયળનું ચોઢાળિયું” (મુ.)ના કર્તા. ઘોઘાવદરના ચમાર મેઘવાળ. પિતા ગાભાઈ, માતા સામબાઈ કૃતિ : વિવિધપુષ્પવાટિકા : ૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ. અવટંકે દાફડા.
૧૯૮૨ (સાતમી આ.).
[કી.જો.] સાંપ્રદાયિક માન્યતા અનુસાર આયુકાળ ઉપર્યુક્ત છે ને તેમણે
જીવણદાસ : આ નામે ગુરુમહિમાનું વર્ણન કરતો ‘જ્ઞાન-કક્કો” ઘોઘાવદરમાં સમાધિ લીધી હોવાની હકીકત સ્વીકારાયેલી છે.
(મુ.), ગોપીકૃષ્ણવિરહને વર્ણવતી ૬૪ કડીની ‘શ્રુતવેલ', તિથિઓ, જીવણસાહેબે ૩૫ વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું – એ રીતે તેમનો
વાર, કૃષ્ણભક્તિનાં, શિખામણનાં તથા અન્ય પદ કેટલાંક મુ.) મળે ન્મ ઈ. ૧૭૯૮માં થયો ગણાય – અને ગિરનારના શેષાવનમાં
છે તે કયા જીવણદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ તેમણ સમાધિ લીધી હતી એવી પણ લોકવાયકા નોંધાયેલી છે
જીવણ. પરંતુ એ અધિકૃત હોય એમ જણાતું નથી.
કૃતિ : ૧. પ્રકાસુધા : ૪; ૨. બુકાદોહન : ૮. સુખી પરિવારના આ જીવણસાહેબને વિશે જે વીગતો લોકોમાં
સંદર્ભ : ૧. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦ – ગુજરાતના પ્રચલિત છે તે અનુસાર તેમને જાલબાઈ સમેત બે પત્નીઓ
પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય', છગનલાલ હતી. તીવ્ર અધ્યાત્મ જિજ્ઞાસાએ તેમણે એક પછી એક ૧૭.
વિ. રાવળ; []૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. ગુરુઓ બદલ્યા હતા અને છેવટે સંત ભીમને ચરણે જઈને તેઓ
ચિ.શે.] કર્યા હતા. રાજ્ય તેમ જ સમાજ તરફથી તેમના સંતત્વની થયેલી જીવણદાસ–૧જીવણજી જ.ઈ.૧૫૯૩ – અવ. ઈ. ૧૬૮૧/સં. તાવણીમાંથી તેઓ જે રીતે પાર ઊતર્યા તેની અનેક ચમત્કાર- સં. ૧૭૩૭, ભાદરવા સુદ ૫]: રામકબીર-સંપ્રદાયની ઉદાધર્મ કથાઓ પણ લોકોમાં પ્રચલિત છે. તેમનાં તન-મનના સૌંદર્ય શાખાના વૈષ્ણવ સંતકવિ. પુનિયાદ ગાદીની જ્ઞાનીજીની પરંપરામાં આકષ્ટ ગોરાંદે નામની બાઈને તેમણે સન્માર્ગે ચડાવી હતી. ગોપાલદાસના શિષ્ય. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. ઈ.૧૬૦૪માં તેઓ રાધાના અવતાર રૂપ મનાતા હતા અને પોતાને ‘દાસી” ૧૧ વર્ષની ઉંમરે ગોરિયાદ આવ્યાની માહિતી નોંધાયેલી છે. ઈ. તરીકે ઓળખાવતા હતા.
૧૬૨૭માં ગુરુદીક્ષા. જીવણદાસે દ્વારકાની અને પછીથી જગન્નાથદાસી જીવણ’ એવી નામછાપ ધરાવતાં આ સંતકવિનાં પદો પુરી, કૈલાસ, કાશી વગેરે ભારતનાં તીર્થધામની યાત્રા કરી હતી. (ઘણાં મુ.) યૌગિક રહસ્યાનુભૂતિ, પ્રેમલક્ષણાભક્તિ, ગુરુમહિમા, તેમની ગાદી પુનિયાદમાં હતી પરંતુ ઘણાં વર્ષે તેઓ શાહપુરામાં ભક્તિવૈરાગ્યબોધ વગેરે વિષયોને આલેખે છે. યૌગિક રહસ્યાનુભૂતિને રહ્યા હતા. તેમના જીવનના ઘણા ચમત્કારપ્રસંગો નોંધાયેલા છે. વર્ણવતાં પદોમાં પ્રભાવકતા છે, તો પ્રેમલક્ષણાભક્તિનાં પદોમાં અવસાન પુનિયાદમાં. મુલાયમતા અને મધુરતા છે. રૂપકો, વર્ણધ્વનિચિત્રો અને તળપદી એમની મહત્ત્વની રચના ગુરુદેવ, વિરહ, પતિવ્રતા, માયા, વાગભંગીઓનો આશ્રય લેતી કવિની વાણીમાં હિંદીનો વણાટ છે. બ્રહ્મજ્ઞાની વગેરે વિષયો પરના ૨૧ અંગ અને ૧૦૩૩ સાખીઓ ને ઘણાં પદો હિંદી ભાષામાં પણ મળે છે.
ધરાવતી સાખી પારાયણ” (મુ) હિંદી ભાષામાં છે. ગુજરાતીમાં
જીવણ/જીવન: જીણદાસ-૧/જીવણજી
ગુજચતી સાહિત્યય ૧૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org