Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કૃષ્ણને સંબોધાયેલાં છે, ૧ પદમાં અન્યત્ર રમી આવેલા કૃષ્ણને ઉપાલંભી છે ને બીજામાં પ્રભાત થતાં, આલિંગનમાંથી છોડવા કૃષ્ણને છે વિનંતી છે. જોઈ શકાય છે કે થોડીક વિશૃંખલતા છતાં આ પદમાળા સ્પષ્ટ આકાર ધારણ કરે છે.
‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-ચાલીસી'ના નામથી અને અન્યત્ર ઉપર્યુક્ત પદોના અનુસંધાનમાં જ મુકાયેલાં બાકીનાં પદોમાં મુખબંધ, ઢાળ, વલણ એવો કાવ્યબંધ છે એટલું જ નહીં, ઢાળ ૪-૬ પંક્તિની હોય ને ૧ જ પદમાં ૧થી વધુ વાર ઢાળ ૐ વલણ આવતાં હોય એવું પણ બને છે. આ પદસમૂહ આરંભાય છે દાણી રૂપે ગોપીને એના કૃષ્ણના ઉલ્લેખથી, પરંતુ પછી તો એમાં શૃંગારવર્ણન જ ચાલે છે. દેખીતી રીતે જ, ઉપર્યુક્ત પોને મુકાબલે આ પદોની અધિકૃતતા ઊણી ઉતરે છે,
કૃષ્ણ, લલિતા અને રાધાના મનોભાવોનું આલેખન સ્વચ્છસુખ યેલું છે કે વિયત્ નર્મમર્મભર્યા ઉદ્ગારો સાંપડે છે, રાધાનું પરંપરાગત શૈલીનું રૂપવર્ણન પણ મોહર થયું છે, પણ આ પોનું કેલિવર્ણન વધુ પડતું ઘેરું ને પ્રગલ્ભ તેમ વાચ્યાર્થની કોટિએ પહોંચતું હોઈ ચમત્કૃતિરહિત કરવા સંવે છે. આ છાપ ઊભી થવામાં ‘ધોડશી’ સિવાયનાં પદોમાં પુનરાવર્તનથી ને એકવિધતાથી થયેલા શૃંગારાલેખનનો ફાળો વિશેષ છે. [ચ.શે.]
ચાબખા : ભોજાત. જુઓ પછે.
ચારિત્રસાર |
શું જૈન સાધુ, ૧૧ કડીની
ચારિત ગતિ) ૪.૧૪મી સદી વિધી : ખતરના જૈન સાધુ ૯ કડીમાં જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫–ઈ.૧૩૨૦)ની પ્રશસ્તિનું ગાન કરતા જિનચંદ્રસૂરિ-યા’ના કર્યું, આ કવિને નામે ૯ કડીની ‘જિનચંદ્રસૂરિ-પા' નોંધાયેલ છે તે ઉપર્યુક્ત કૃતિ‘પંચપરમેષ્ઠી-વિનતિ(મુ.)ના. એ ખરતરગચ્છના ઉપાધ્યાય યસાગરની પરંપરામાં ભક્તિલાભ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હેય નો ઈ.૧૬મી સદી પૂર્તિમાં હયાત ગણાય. કૃતિ : નવાધ્યાય (સં.). સંદર્ભ : ધ્રજેશાસૂચિ.
૯
જ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. ઉત્તર-અપભ્રંશની સાહિúવિસરા, વિધાત્રી વોર, ઈ.૧૯૬૬; [] ૨, જૈન સત્યપ્રકાશ, સાઈ ૧૯૫૪ – ‘ફેબ્રુઆ’સજ્ઞક પાંચ રચનાએ, અગરચંદ નહો; [] ૩. જમણૂકન [...]
રચના:૧.
ચારિત્રકલા ઈ.૧૫૨૫ સુધીમાં] : જૈન સાધુ, ચારણી શૈકીના પંક્તિઅંતર્ગત તેમજ પંત્યંત પ્રાસ ધરાવતા ૨૨ કડીના “નેમિનાથરાજિમતી-બારમાસ’(લે..૧૫૨૫)ના કર્તા.
સંદર્ભ : ગુસાસ્વરૂપો.
[...]
ચારિત્રકીતિ ઈ.૧૭૧૧માં હતું : જૈન આબુ, કે ક્લોના ખશ્વર પાર્શ્વલ-તવન (રઈ,૧૭૧૧/૧૭૧૭, પોષ વદ ૯માં કર્યાં.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭- ‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા', અગરચંદ નાહટા. [શ.ત્રિ.]
ચારિત્રશલ ઈ.૧૬૭૫માં વાત] : જૈન આયું. કુલના શિખર ‘ચોવીસી” કરાઈ.૧૭૫; અંશતઃ મુના ક
કૃતિ : સુરત્નોર્મ્સ..
૧૦૪ : ગુજરાતી સાહિત્યકોશ
ચારિત્રધર્મ [ઈ.૧૭૩૫માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. રામાયણ-ચોપાઈ' (ર.ઈ.૧૭૩૫ સે.૧૭૧, આસો સુદ ૧૦ની / રચના તેમણે વિદ્યાકુશલની સાથે કરી છે.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ – ‘જૈસલમેર જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રન્થોંકી સૂચી', અગરચંદ નાહટા. [ા.ત્રિ.]
Jain Education International
રિત્રનંદી : ના નામે ૪ કડીની સ્મૃતિ' (૧૮૮૬) મળે છે તેના કર્તા ચારિત્રનંદી-૧ છે કે જુદા તે નિશ્ચિત ક્વી શકાય તેમ નથી,
સંદર્ભ : હેજૅજ્ઞાસૂચિ:૧.
[ા.ત્રિ.]
ચારિત્રની-૧ ઈ.૧૯મી સદી મધ્યભાગ]: ખરતગચ્છના જૈન કાબુ, મહિમાગવાની પરંપરામાં નિયિનો શિષ્ય, પંચકલ્યાણક પૂજા કરાઈ ૧૯૩૩ સં.૧૮૮, ફાગણ વદ ) એકવાકારી પૂજા’ અને ‘નવપદ-પૂજા’ના કર્તા. કવિએ પોતાના ‘રત્નસાર્ધશતક' (૧૯૫૩) નામના, સંભવત: સંસ્કૃત ગ્રુપમાં ગુરુનામ વિધિઉદય-વાચક આપ્યું છે.
સંદર્ભ : ૧. જેગૂકવિઓ:૩(૧,૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ા.ત્રિ.] ચારિત્ર | ]: જૈન સાધુ. ૭ કડીના ‘(રાતિ)પાર્શ્વનાધ સ્તોત્ર (લે.સં.૧૮મી સદી અન્ના કર્તા. સંદર્ભ : મુપુગૃહસૂચી.
[.ત્રિ.]
[ા.ત્રિ.]
ચારિત્રોિડ, ૧૬મી સદી ઉત્તરાધી : ખખડના જૈન સાધુ. મતિભદ્રના હિં. ૩ ઢાળ અને ૩૭ કડીમાં મુનિવરોનું નામસ્મરણ કરી “મુનિમાલિકા’(૨.૭.૧૫૮૩ ૧૧૩૬, મા સુદ ૪; મુ ૨૧ કડીમાં પગની પટપરંપરા રજ કરતી 'ગુÜવલી-ફાગુ.) ૧ કડીની ‘ધનુ:શરણપૂરીના સન્ધિ' (૨.ઈ.૧૫૭), ૩૮ કડીની ‘શ્ચર્યન્યસ્તવન', 'મુખ્યત્વે વિચારનવ બાવાવબોધ' (.ઈ.૧૫૭૭) તથા અન્ય સ્તવનાદિ પ્રકારની કૃતિઓના આ કવિએ સંસ્કૃતમાં “જ્ઞોંધિભ્રવસૂર્ણિ’ તથા ‘રૂપર્કમાાકર્તા. વૃત્તિ' રચ્યાની માહિતી મળે છે.
કૃતિ : ૧. અરત્નસાર; ૨. ઐજૈકાસંગ્રહ. સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂતિ ] ૬. જંગૂતિઓ:૧, ૩૨૧,૨), ૩. હેÎજ્ઞાસૂચિ:૧. [.ત્રિ.]
ચારિત્રસુંદર : આ નામે ૧૪ કડીની ‘વિંશતિસ્થાનક-વિધિગભિત[ત્રિ.] અઝાય' મળે છે. તેના કર્તા ચારિત્રસુંદર-૧ છે કે અન્ય તે નિશ્ચિત
ચાબખા : ચારિત્રસુંદર
For Personal & Private Use Only
www.jainullbrary.org