Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
સં.૧૯૩૩.
સંદર્ભ : ૧. ગુજકકીકત ] ૬. વાય. [ાત્રિ.
ગોકુલદાસ–૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુલનાથજી (૧૨-.૧૬૪૧૦ના અનુયાયી બને. જ્ઞાતિએ નાગર. વતન વડોદરા. ‘નિત્યચરિત્ર’ના કર્તા. તેમના પ્રાકટયરસઉત્સવ”માંથી ૧ માંગલ્ય મુદ્રિત હોવાની માહિતી નોંધાયેલી છે તે ઉપર્યુક્ત કૃતિનો જ અંશ છે કે અલગ કૃતિ છે તે સ્પષ્ટ થતું નહી. તેમણે ધોળ તેમ જ સંસ્કૃત-ગુજરાતીથિ ભાષામાં ૧ અચ્છુક પણ રચેલ છે. ગોપાલદાસ વ્યારાવાળાના‘ગોકુલેશરસાબ્ધિ-લીંહસૂચી; ૪. હેઐશાસૂચિ:૧. ડોલ'ના ગુજરાતપ્રગવિષયક બીજા તરંગ ‘સિકા' (ર.ઈ.૧૬૪૩; મુ.)માં આ કવિનું સહકર્તૃત્વ નિર્દેશાયેલું છે.
કૃતિ : અનુગ્રહ, નવે. તથા ડિસે. ૧૯૫૪ – ‘રસિકરસ ગ્રંથ’, સં. બીમનલાલ છે. વૈદ્ય (+i).
સંદર્ભ : ૧. ગોપ્રભવિઓ, ૨. મુગુસાહિત્યકારો,
ગોકુલદા-૩ સં.૧૮મી સદી]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંદર્ભ : પુગુસાહિત્યકારો.
ગોકુલનાથજી [સં.૧૯મી સદી : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના
ગોસ્વામી અને ભક્તકવિ.
[કી..]
ગોકુલભાઈ [જ.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, વૈશાખ વદ ૧૧-અવ. ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: ગોકુલનાથજીના અનુયાયી ભક્ત. નારાયણદાસના પુત્ર. ભરૂચના વતની. ૨૦-૨૨ની વયે તેઓ ગોકુલ અને આગ્રા જઈ વસેલા અને દેહનિર્વાહ અંગે ત્યાં વેપાર કર્યો હતો. અહીં તેમને ગોકુલેશભુનો મેળાપ થયો ત્યાર પછી લૌકિકમાં રહેવા છતાં તેઓ અલૌકિક જીવન જીવવા લાગ્યા.
સંદર્ભ : ગુગુસાહિત્યકારો.
[કી..]
ભક્તવ [કી.જો.]
ગોડીદાસ [૪.૧૬૯માં પ્રાત: જૈન. ૨૪ ઢળ અને ચામ કડીના ‘નવાર-શાસિંહનવતી-સસ'(ર..૧૬૯ ૪. ૧૭૫૫, આસો સુદ ૧૦, ગોરમાં “પ્રભુ પાસે ગોડીદાસ ભણે એવી પંક્તિ મળે છે, પરંતુ અન્યત્ર પણ ગોડીપાર્શ્વનાથની કૃપાનો ક્લેખ થયેલો છે તેથી કોઈ અસાતામાં કર્તાએ પોતાનો ગોડીના દાસ તરીકે નિર્દેશ કર્યો હોય એમ પણ બને. તપગચ્છના વિયરત્નસૂરિના રાજ્યકાળમાં રચાયેલી આ કૃતિના કર્તા વિજયરત્નસૂરિના કોઈ શિષ્ય કે અનુયાયી શ્રાવક હોઈ શકે. સંદર્ભ : ૧. ગૂકવિઓ:૨,૩(૨); ૨. મુસુધી ૩. [.બ.
આ ઉપરાંત, આ ભક્તકવિએ ‘મંગળરસ', 'રસાનંદોત્સવ, ‘નિત્યચરિત્ર’, ‘સ્વરૂપવર્ણન’, ‘સેવાપ્રકાર’, પ્રબોધનું પદ અને વિનંતીનું પદ જેવાં કેટલાંક પદો તથા ધોળામ) રહ્યાં છે.
કૃત્તિ : ૧. (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદર્ભગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬; [] ૨. અનુગ્રહ, મે ૧૯૫૮ - ‘શ્રી સ્વરૂપાનુભવોછવરસલીલા-ગ્રંથ' (+સં.).
સંદર્ભ : ૧. ગોપ્રભકવિઓ; ૨. પુગુસાહિત્યકારો; ] ૩. અનુગ્રહ, મેં ૧૯૫૯ - ‘વનરાજ ગોકુલબાઈ’
ગોકુલદાસ-૧ : ગોપાળ-૧
Jain Education International
ગોદડ [ઈ.૧૮૫૦ સુધીમાં] એમનાં પદો (લે.ઈ.૧૮૫૦)માંથી કેટલાંક મુદ્રિત મળે છે. જ્ઞાન અને ભક્તિનો બોધ કરતાં આ પદોમાંથી કેટલાંક હિંદી ને કચ્છીમાં છે, તો કોઈમાં હિંદીની છાયા પણ છે.
કૃતિ : ૧. યોગવેદાંત ભજનભંડાર, પ્ર. ગોવિંદજીભાઈ પુરુષોત્તમદાસ, ઈ.૧૯૭૬ (ચોથી આ.); ૨. સંતસમાજ ભજનાવળી:૨, પ્ર. શાહ નાનાલાલ ધ,
સંદર્ભ : ૧. ગૃહયારી; ૬. કોનામાવિ.
-
[નો.]
ગોદડદાસ [ઈ.૧૭૪૬માં હયાત] : ‘સ્વાંતર્ણ-ચોપાઈ’ (ર.ઈ. ૧૭૪૬)ના કર્યાં,
સંદર્ભ : ૧. સૂચી:૧; ૨. સહીય
[ાત્રિ.]
[ા,ત્રિ.]
ગોનુ [ઈ.૧૫૩ આસપાસ સુધીમાં] : જૈન. ચંદાસુત વીત
આસપાસ; મુ.)ના કર્તા.
એમના ૧૧૩ માંગલ્ય અને ૯૫૦૦ કડીના ‘સ્વરૂપાનુભવોછવ-ધર્મનું માહાત્મ્ય વર્ણવતા ૫ કડીના ૧ ગીત (લે.ઈ.૧૫૦૩ રસલીલા-ગ્રંથ’(૨.ઈ.૧૬૫૨; અંશત: મુ.) સં.૧૬૯૬ (ઈ. ૧૬૩૦), માગશર સુદ ૭ના રોજ ઉજવાયેલા ગોકુલેશપ્રભુના પ્રાકટયદિનના મહોત્સવને ૫૦ ઉપરાંત માંગલ્યમાં અને તે પહેલાંના ૧ વર્ષના અન્ય સર્વસામાન્ય ઉત્સવોને ૩૦ માંગલ્યમાં વર્ણવે છે. કાવ્યમાં આવતી વસ્ત્ર-આભૂષણ આદિની માહિતીઓ તથા સંગીતકારી, ભગવદીઓની નામાવલિનો ઐતિહાસિક-સામાજિક દૃષ્ટિએ નોંધપાત્ર બને છે.
કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦ – ‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ રચનાઓ', સં. ભોગીલાલ જ. સાંડેસરા. [નિ.વો.]
ગોધો/ગોવર્ધન [ ] : લોંકાગચ્છના જજૈન ૬૮ કડીની ‘રતનસીઋષિની ભર' એ કૃતિના કર્યાં. સંદર્ભ : ગૂર્વઓ:૩(૨).
ગોપાળ : આ નામે સાન, ભક્તિ વગેરે વિષયનાં ઘણાં પદો (કેટલાંક મુ.) મળે છે તે ગોપાળ-૧નાં જ હોઈ તેમને નામે જ નિર્દેશ્ય છે. પરંતુ ૧૬૨ કડીની સીધાસાદા પનથી ચાળી ‘બોડાણો'(મુ.) એમની કૃતિ હોવાનો સંભવ જણાતો નથી. ‘શ્રીકૃષ્ણજીવણનો મહિમા' (લેઈ ૧૮૫૭)ના કર્તા ગોપાળ પણ
કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : બુકીતન ૭.
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ફૉહનામાવલિ. [.સો.]
ગોપાળ ૧/ગોપાળદાસ [ઈ.૧૬૪૯માં હયાત]: જ્ઞાનમાર્ગી કવિ. [કી.જો.] અવટંકે અડાલજા. પિતા ખીમજી નારણદાસ. શાતિએ મોઢ વિણક.
ગુજરાતી સાહિત્યકોશ : ૯૩
For Personal & Private Use Only
www.jainelibrary.org