Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ઉદ્ધવદાસ-રઈ.૧૫૯૨માં હયાત]: “વિષપુસહસ્ત્રનામ'ના પદ્યાનુવાદ- ઉમર(બાવા)[ઈ. ૧૮મી રાદી પૂર્વાધ : મુસ્લિમ કવિ. પીર (૨.ઈ.૧૫૯૨)ના કર્તા.
કાયમુદ્દીનના શિષ્ય અભરામબાવા(ઈ.૧૭૦ આરપાસ હયાત)ના સંદર્ભ : ૧, કવિચરિત : ૧-૨; ] ૨. ગૂહાયાદી. રિ.સી. શિષ્ય. લુહારી, સુથારી જેવા વિવિધ વ્યવસાયોનાં દૃષ્ટાંતો તથા
કવચિત્ અવળવાણીની મદદથી અદ્વૈતવાદ, યોગાનુભવ અને પ્રેમઉદ્યમકર્મ-સંવાદ' : શામળની પ્રારંભકાળની આ દુહાબદ્ધ રચના- લક્ષણાભક્તિના મર્મનું સચોટ નિરૂપણ કરતાં તેમનાં કેટલાંક ભજનો (મુ.)માં ઉજજયિનીના રાજા ભદ્રસેનની રાજસભામાં ત્યાંના પંડિત તથા ગરબા મુદ્રિત મળે છે. એમનાં કાવ્યોની ભાષામાં હિંદીની શિવશર્મા અને કર્ણાટકથી “ઉઘમ વડું કે કર્મ” એનો વાદ કરવા છાંટ છે. નીકળેલી સુંદરી કામકળા વચ્ચેનો સંવાદ નિરૂપાયો છે. શિવશર્મા કૃતિ : ભક્તિસાગર, સં. હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ કર્મને મોટું કહે છે અને કામકળા ઉદ્યમની સરસાઈ પુરસ્કારે છે. (સં).
રિ.ર.દ.] ૨-૨ દૃષ્ટાંતવાર્તાઓ અને તે ઉપરાંત સીધી દલીલોથી તેઓ પોતાના મંતવ્યનું સમર્થન કરે છે. અંતમાં રાજા નિર્ણય આપે છે : “કર્મ થકી ઉમિયો[ઈ.૧૭૨૨ના અરસામાં : ઈ.૧૭૨૨માં નર્મદામાં આવેલા ઉદ્યમ ફળે, ઉઘમથી કર્મ હોય; ઓછું અદકું એને કહી ન શકે ભારે પૂરે અનેક ગામોમાં જે વિનાશ વેર્યો તેનું ૩ ઢાળ અને ૭૨ કોય”. એ નિર્ણયથી સંતુષ્ટ બેઉ વાદીઓ “થયાં કંથ ને કામિની કડીમાં વીગતે વર્ણન કરતો ‘રવાજીની રેલનો ગરબો'(મુ.) તથા પૂરણ પ્રીત પ્રતાપ”. એ બેઉ ઇન્દ્રશાપે સ્વર્ગભ્રષ્ટ થઈ પૃથ્વી પર અંબાજીના ૩ ગરબા(મુ.)ના કર્તા. અવતરેલાં હોવાની વાત પ્રસ્તાવનામાં જોડી વાર્તાગર્ભ બનાવેલા કૃતિ : ૧. ગુજરાતી લોકક્સાહિત્યમાળા : ૫, સં. મંજુલાલ ૨. સંવાદનેય વાર્તામાં મઢવામાં શામળે પોતાની ચતુરાઈ દેખાડી છે. મજમુદાર વગેરે, ઈ.૧૯૬૬; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. મુખ્ય સંવાદ પહેલાં એમાં ગરમાવો આણવા યોજાઈ હોય તેવી દામોદર દાજીભાઈ, ઈ. ૧૮૮૯. બેઉ પાત્રોની પ્રશ્નોત્તરી વાર્તાઓમાં પેટ ભરીને સંસારજ્ઞાન પીરસ- સંદર્ભ : આલિસ્ટઑઇ:૨.
રિ.ર.દ.] વાના શામળના શોખના પૂર્વાભ્યાસ જેવી લાગે. (અ.રા.]
ઉષાહરણ: હરિવંશ અને ભાગવતની ઉષા(ઓખા)કથામાં ઘટિત ઉદ્યોતવિમલ/“મણિઉદ્યોત'ઈ.૧૮૩૧માં હયાત]: ‘મણિઉદ્યોતની ઘટાડાવધારા કરી વીરસિંહે રચેલી આ કૃતિ(મુ.) એના પદબંધને નામછાપથી રચના કરતા પાર્શ્વચન્દ્રગચ્છના જૈન સાધુ. મણિવિમલના કારણે આ વિષયનાં ગુજરાતી ભાષાનાં ઉપલબ્ધ કાવ્યોમાં સર્વપ્રથમ શિષ્ય. મહાવીરસ્વામી, જંબૂસ્વામી વગેરે વિશેની ૫થી ૮ કડીની હોવાનું અનુમાન થયું છે. ૧૦૦૦ પંક્તિનું આ કાવ્ય મુખ્યત્વે ગÇલીઓ, ૧૦ કડીનું પાર્શ્વનાથનું સ્તવન', ૮ કડીનું ‘શત્રુંજય દુહા-ચોપાઈમાં રચાયેલું છે પરંતુ એમાં પ્રસંગોપાત્ત ભુજંગપ્રયાત, સિદ્ધાચળજીનું સ્તવન તથા ૧૦ કડીનું ‘સુમતિનાથ-સ્તવ’ એ વસ્તુ, ગાથા, પદ્ધડી અને સારસી વગેરે અન્ય છંદો, ઢાળવૈવિધ્ય મુદ્રિત કૃતિઓ તથા ૨ ઢાળ અને ૧૫ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’- દર્શાવતાં ગીતો તેમ જ બોલી’ નામથી ઓળખાતા પ્રાસબદ્ધ (૨.ઈ.૧૮૩૧)ના કર્તા.
ગદ્યનો પણ ઉપયોગ થયો છે. આ રીતે આ આખ્યાનનો કાવ્યબંધ કૃતિ : ૧. ગહું લીસંગ્રહ, સં. શિવલાલ સંઘવી, ઈ.૧૯૧૬; પ્રબંધને મળતો છે. ગૌરીપૂજન વગેરે સામાજિક રિવાજોને નિરૂપતા ૨. ગહેલી સંગ્રહનામાં ગ્રંથ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, આ કાવ્યમાં નગર, ગઢ, સેના, યુદ્ધ વગેરેનાં આકર્ષક વર્ણનો ઈ.૧૯૦૧, ૩. જિસ્તસંગ્રહ; ૪. પ્રાસ્તરત્નસંગ્રહ:૨.
મળે છે, જે ‘કાન્હડદે પ્રબંધ'ની યાદ અપાવે છે, તેમ જ શૃંગાર અને સંદર્ભ : મુપુન્હસૂચી.
[8.ત્રિ. વીરરસની જમાવટ પણ છે. પાર્વતી-દીપકનો સંવાદ, ઉષાનું વીરાંગના
તરીકેનું વ્યક્તિત્વ, નાયક-નાયિકાની રસિક સમસ્યાઓ, અર્થાન્તરઉદ્યોતસાગર “જ્ઞાનઉધોત’[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : “જ્ઞાનઉદ્યોતની ન્યાસી કહેવતો-કથનોનો પ્રયોગ-એ આ કાવ્યના કેટલાક આકર્ષક છાપથી રચના કરતા તપગચ્છના જૈન સાધુ, પુણ્યસાગરની અંશો છે. કવિની સંસ્કૃતાઢય પ્રૌઢભાષા પણ ધ્યાન ખેંચે છે. પરંપરામાં જ્ઞાનસાગરના શિષ્ય. દેવચંદ્રને નામે છપાયેલી ‘અષ્ટ
[ચ.શે.] પ્રકારી-પૂજા” (૨.ઈ.૧૭૮૭)મુ.), ‘એકવીસપ્રકારી-પૂજા' (ર.ઈ. ૧૭૮૭ મુ.), ‘આરાધના બત્રીસ દ્વારનો રાસ', ૧૭ કડીની ઉગમશી[
: અવટંકે ભાટી. કચ્છના કેરાકોટ ‘વીરચરિત્ર-વેલી’ અને ૫ કડીના “સિદ્ધાચલ-સ્તવન (મુ.)ના કર્તા. ગામના ચમાર ભક્ત ઊગમશીની માહિતી મળે છે તે જ આ કવિ તેમની પાસેથી હિન્દી ગદ્યમાં બારવ્રતની ટીપ/સમ્યકત્વમૂલબારવ્રત- છે કે કેમ તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. આ કવિનાં, રૂપકો અને વિવરણ” (૨.ઈ.૧૭૮૦/સં.૧૮૩૬, માગશર સુદ ૫, ગુરુવાર) તેમ દૃષ્ટાંતોથી રચેલાં બોધાત્મક ૩ પદો(મુ.) મળે છે. જ કેટલાંક હિન્દી સ્તવનો(મુ.) મળે છે.
કૃતિ : નકાસંગ્રહ. કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈuપુસ્તક : સંદર્ભ : રામદેવ રામાયણ, કેશવલાલ ૨. સાયલાકર. કિ.બ્ર.] ૧; ૪.*શ્રીમદ્ દેવચંદ્ર : ૨, પ્ર. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, –; ૫. વિવિધપૂજાસંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૮૯૮. ઊજમસિંહ[
]: જ્ઞાનમાર્ગવિષયક કેટલાંક પદોના સંદર્ભ : જૈનૂકવિઓ:૨,૩(૧).
[ત્રિ.] સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.બ્ર.] ઉદ્ધવદાસ-૨ : ઊજમસિંહ
ગુજરાતી સાહિત્યકોશ : ૩૫
કત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org