Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કલામાં સમેત) (સં.); [] ૨. નકાસંગ્રહ; ૩. ભક્તિસાગર, સ, સંદર્ભ : ન્હાયાદી.
રિ.સી.] હરગોવનદાસ હરકીશનદાસ, ઈ.૧૯૨૯ (+સં.). [૨..દ.]
કાળિદાસ-૧ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ : આખ્યાનકાર. વસાવડકાલિદાસ : જુઓ કાળિદાસ.
(સૌરાષ્ટ્ર)ના વડનગરા નાગર. એમનું ૪૦ કડવાંનું ‘પ્રહલાદ-આખ્યાન
(ર.ઈ.૧૭૬૧/સં.૧૮૧૭, ચૈત્ર સુદ ૧૧; મુ.) કથાવસ્તુને કાશીદાસ : આ નામે ‘ઓખાહરણ” (લે.ઈ.૧૭૨૫) નોંધાયેલ મળે વિસ્તારથી અને વાકછટાપૂર્વક વર્ણવે છે, ભક્તિ અને વીરરસના છે પરંતુ વસ્તુત: નાકરના ‘ઓખાહરણ’માં ૧૩ કડીની ‘અનિરુદ્ધની આલેખનની તક લે છે અને કેટલાક ઊર્મિસભર અંશો પણ ધરાવે ઘોડલી” વગેરે ઓખા-અનિરુદ્ધના લગ્નપ્રસંગને વર્ણવતાં કોઈક છે. ૨૧/૨૫ કડવાંનું ‘સીતાસ્વયંવર” (૨.ઈ.૧૭૭૬/સં.૧૮૩૨, પદો આ કવિછાપથી ઉમેરાયેલાં દેખાય છે. આ કાશીદાસ, આસો –; મુ.) પણ સામાજિક રીતરિવાજોના ચિત્રણથી તેમ જ કાશીદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સરસ્વતી તથા સીતાના અંગસૌંદર્ય જેવા વિષયોના વિસ્તૃત અલંકારસંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ગૂહાયાદી. [ચ.શે મંડિત વર્ણનોથી પ્રસ્તારી બનેલી રચના છે. બંને કૃતિઓ ઢાળ
ઉપરાંત વલણ, ઊથલં, પૂર્વછાયો નામક ખંડોનો ૧થી વધુ વાર કાશીદાસ-૧ (ઈ.૧૭૬૪ સુધીમાં : સુરચંદપુત્ર. ‘વૈતરણીનું વિનિયોગ કરતો લાક્ષણિક કડવાબંધ ધરાવે છે અને વિવિધ રાગોના આખ્યાન” (લે.ઈ.૧૭૬૪)ના કર્તા.
નિર્દેશવાળી સુગેય દેશીઓમાં રચાયેલી છે. સંદર્ભ : ન્હાયાદી.
[ચ.શે. આ કાળિદાસને નામે ૬૬ ચંદ્રાવળાનું, સંવાદપ્રચુર ને સરળ
પ્રવાહી શૈલીનું “ધ્રુવાખ્યાન” (મુ.), ‘ઈશ્વરવિવાહ” તથા “ચંડિકાના કાશીદાસ-૨ (ઈ.૧૮૧૮માં હયાત] : પેટલાદ પરગણાના ચાચરવેદી ત્રિભંગી છંદ’ નોંધાયેલ છે. તેમાંથી ધ્રુવાખ્યાન” કોઈ પણ જાતની મોઢ બ્રાહ્મણ. ભગવાનની ભક્તવત્સલતાનું સરળ શૈલીમાં નિરૂપણ કવિનામછાપ ધરાવતું નથી, તેથી એનું કર્તૃત્વ સંદિગ્ધ ગણાય. કરતી ૧૨ પદની ‘નરસિંહની હૂંડી’(ર.ઈ.૧૮૧૮)સં.૧૮૭૪, અન્ય ૨ કૃતિઓનો માત્ર ઉલ્લેખ મળતો હોવાથી આ કાળિદાસની રચૈત્ર સુદ ૩, સોમવાર; મુ.)ના કર્તા.
એ રચનાઓ હોવા વિશે ચોક્કસ પ્રમાણની અપેક્ષા રહે છે. કૃતિ : નકાદોહન(+સં.).
[ચ.શે. કૃતિ : ૧. ધ્રુવાખ્યાન, પ્ર. મગનલાલ દેવચંદ, ઈ.૧૮૮૪;
૨. પ્રહલાદાખ્યાન, મુ. લલ્લુભાઈ અમીચંદ, ઈ.૧૮૬૦; કાશીદાસ-૩ [
]: મોરારજી૫ત્ર. જ્ઞાતિએ ૩. સીતાસભંવર, પૂ. બાપુ સદાશિવ શેઠ હેગષ્ટ, ઈ.૧૮૫૯; લુહાર. દયાદરાના વતની. ધંધાર્થે કારેલા વસેલા. એમને નામે [] ૪.બૂકાદોહન:૧; ] ૫. પ્રાકારૈમાસિક, અં. ૧ ઈ. ૧૮૮૯ – થાળનાં ૨ પદ (મુ.) તથા નીતિની છૂટક કવિતા નોંધાયેલ છે. સીતાસ્વયંવર', સં. હરગોવિંદદાસ કાંટાવાળા (+સં.). કૃતિ : બુકાદોહન:૮ (સં.).
સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ:૨; સંદર્ભ : ગુજક હકીકત. ચિશે. ૪. પ્રાકૃતિઓ; [] ૫. ગૂહાયાદી.
રિ.સો.]
કાશીરામ [ઈ. ૧૯મી સદી પૂર્વાધ : સુરત પાસે કતારગામના કાળિદાસ-૨ [ઈ.૧૯મી સદી ઉત્તરાર્ધ સુધીમાં : કાળિદાસ કબર કોળી. સારા જ્યોતિષી. ગરબીઓ-પદોના કર્તા. તેમની ૧ કૃતિ એવી નામછાપ મળે છે તેથી કુબેર” પિતાનામ હોવાની શકયતા ‘રાધાપાર્વતીનો સંવાદ' નામે પણ નોંધાયેલી છે. જો અમથારામ. છે. એમની ‘શિવલીલા” (લે.ઈ.૧૮૬૦ આસપાસ) નામે પણ
સંદર્ભ : ફાસ્ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯ – “સુરતના કેટલાક વસ્તુત: કેટલાંક રૂઢ દૃષ્ટાંતોથી વૈરાગ્યબોધ કરતી ૨૫ કડીની રચના સંતો અને ભક્તકવિઓ', માણેકલાલ શં. રાણા.
ચિ.શે.
મુદ્રિત મળે છે. એમની આ જ નામની ૧૦૨ કડીની રચના મુદ્રિત મણ
પણ નોંધાયેલી છે તે હકીકતદોષ છે કે કેમ તે નિશ્ચિત થઈ કાહાન- : જુઓ કહાન-.
શકે તેમ નથી.
કૃતિ : બુકાદોહન:૮. કાળિદાસ : આ નામે ભુજંગીની ૧૦/૧૨ કડીઓ સુધી વિસ્તરતું સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ] ૨. ગૂહાયાદી. રિ.સો.]
અંબાષ્ટક (લ.ઈ.૧૮૦૨; મુ.), ૮ કડવાંનું દ્રૌપદીવસ્ત્રાહરણ” (મુ.) અને ગણપતિ, સરસ્વતી તથા અંબાની સ્તુતિના કેટલાક છંદ કાંતિ/કાંતિવિજ્ય : આ નામથી કેટલીક જૈન રચનાઓ મળે છે ગરબા (મુ) મળે છે. આ કયા કાળિદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમાંથી ૨૪ કડીનો ‘અંબિકા-છંદ' (લે.ઈ.૧૭૪૦), ૯ કડીનો તેમ નથી. દ્રૌપદીવસ્ત્રાહરણ” દ્રૌપદીના સતીત્વની પ્રતીતિ થતાં ‘ગોડીજીરો છંદ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૧૫/૧૬ કડીનો દુર્યોધન એ સતીની પૂજા કરે છે એવા કથાવળાંકથી ધ્યાન ખેંચે છે. ‘તાવનો છંદ (મુ.) એના ભાષા-પદ્યબંધની દૃષ્ટિએ તથા પુણ્ય' કૃતિ : ૧. કાદોહન:૧; ૨. દેવી મહામ્ય અથવા ગરબા રાજગણિની મૂળ સંસ્કૃત કૃતિ “હોલિકારજ : પર્વકથા” પરનો સંગ્રહ:૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭ (સં.); ૩. સ્તબક (ર.ઈ.૧૭૩૬) રચના સમયની દૃષ્ટિએ કાંતિવિજ્ય-રની પ્રાકાસુધા:૩ (સં.); [] ૪. કૃત્રિમાસિક, ઑકટો.-ડિસે. ૧૯૭૧ – રચનાઓ હોવાની શક્યતા છે. ૮ કડીનું “વીસ સ્થાનકનું સ્તવન’ ‘દેવી સ્તુતિ – ત્રણ સ્તોત્રો, સં. વિનોદચંદ્ર ઓ. પંડયા. (મુ.) ‘દેવગુરુ” એવા શબ્દોને લીધે કોઈ દેવવિજયશિષ્ય કાંતિવિજ્યની
કાલિદાસ : કાંતિ
ગુજરાતી સાહિત્યકોશ : ૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org