Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મુસ્લિમો વગેરેના વિશિષ્ટ આચારો, વિવિધ વ્યવસાયી વર્ગો, બીજી રાણીઓ સાથે વિલાસમાં કામાવતીને ભુલી જતાં કમાવીને
તત્કાલીન માન્યતાઓ અને ઉત્સવો, નગર-લશ્કર-પડાવની વ્યવસ્થા તથા રજપૂતકુળો, અશ્વજાતિઓ ને ભોજનસામગ્રીની યાદીઓથી આ સમાજચિત્રણ ભર્યુંભર્યું છે, અને બધું જ ચિત પ્રસંગ સંદર્ભમાં વણાઈને આવે છે. શબ્દોષ, અનુશ્ચિમી, દિવ્ય શસ્ત્રાઓથી, ઢંગધડા વિનાની બાધંબાથીથી યુદ્ધવર્ણન કરવાની મધ્યકાલીન પરંપરાની સામે અહીં વિવિધ પ્રકારના વ્યૂહો અને તનુરૂપ શોથી ઘડાતાં હોનાં વાસ્તવિક ચિત્રણ આપણને મળે છે. અને એમાં ભયાનક, અદ્ભુત અને બીભત્સથી ઓછામાં ઓછો મિશ્રિત સાચો પરાક્રમરસ પ્રગટ થાય છે. કવિએ પિરોજાનું જે જાતનું વૃત્તાંત કહ્યું છે તથા કાહકને વિષ્ણુના અવતાર અને અવાઉદ્દીનને શંકરના અવતાર લેખ્યા છે તે કવિના હિંદુત્વના તે અભિમાનના વિલક્ષણ આવિષ્કારો હોય તેવું સમજાય છે.
રજપૂતી વીરતાના આથમતા યુગની ઇતિહાસક્થાને વેગપૂર્વક વર્ણવતો આ પ્રબંધ સુરેખ વ્યક્તિચિત્રો, ગીત વગેરેમાં અભિવ્યક્તિ પામેલાં કણાદ રસીનાં થોડાંક હૃદયસ્પર્શી આલેખન, કવિની દેશ-ધર્મ-પ્રીતિ ને આત્મશ્રાદ્ધાના આવિષ્કાર, આછા પણ ઔચિત્યપૂર્ણ અલંકરણ તથા સાભિપ્રાય ને પ્રૌઢ વાછટાથી આહલાદક બન્યો છે અને અમૃતકલશના હમ્મીરપ્રબંધ’– જેવી ઉત્તરકાલીન કૃતિઓ માટે અનુકરણીય નીવડયો છે. [કા.વ્યા.]
શિષ્ય.
કાપડબરથી [ ] : ગંગેવદાસના અધ્યાત્મવિષયક,હિંદીની છાંટવાળા ૪ કડીના ૧ પદ(મુ.)ના
કર્તા.
કૃતિ : દુર્લભ ભજન સંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. [ા,ત્રિ.]
કાભઈ (વા) [ઈ.પમી સદી પૂર્વ] : નિરાંત મહારાજ (૬.૧૭૪૭ -- ઈ ૧૮૫૨)ના પુત્ર બાવાભાઈના પુત્ર, જ્ઞાતિ રજપૂત અટકે ગોહેલ. દેશાણી જ્ઞાનગાદીના આચાર્ય. એમણે કાકા ખુશાલભાઈ પાસેથી ઉપદેશ લીધો હતો. એમનાં, અલખતત્ત્વના અનુભવનું વર્ણન કરતાં કાફી શગનાં પપો મુદ્રિત મળે છે.
કૃતિ : મુવાણી+સં.).
[..]
‘કાળાતી' [ર.ઈ.૧૪૪૭ ઈ.૧૫૧૭.સં.૧૫૩ ૬ સ. ૧૫૭૩, કે ભાદરવા વદ ૮, રવિવાર] : મુખ્યત્વે દોહરા-ચોપાઈની ૯૦૦ ઉપરાંત કડીઓની શિવદાસકૃત આ રચના (મુ) હસ્તપ્રતોમાં ‘આખ્યાન’, ‘કથા’, ‘ચરિત્ર’ને ‘વાર્તા’તરીકે ઓળખાવાઈ છે. મનુષ્યોનિ અને પખીયોનિના પહેલા ૨ પૂર્વવતારોમાં વિધિવત્ એકઠાં નહીં રહી શકેલાં કરણકુંવર અને કામાવતીની ૩ ભવની કથા અહીં આલેખાઈ છે. પહેલા ૨ ભવની કથાનું મતિસુંદરના ‘હંસાઉલીપૂર્વભવ ચરિત'માં આલેખાયેલા હંસાલીના૨ પૂર્વભવો સાથે મળતાપણું છે ને પુરુષ ષિણી કામાવતીના રાજા ચિત્રસેન સાથેના લગ્નની કથા પણ અસાઈતની ‘હંસાઉલી’ સાથે ગાઢ મળતાપણું ધરાવે છે, પરંતુ પછી કયા જુદી રીતે ચાલે છે. ચિત્રસેન ૫૪ : ગુજરાતી સાહિત્યકોશ
Jain Education International
મહેલે ૭ વર્ષ જાય છે. રિસાયેલી કામાવતીએ એનો સ્વીકાર ન કરવાથી રાજા અને વેંચવા કાઢે છે, જેમાં એનો પૂર્વભવનો પ્રેમી વિણક કણકુંવર અને ખરીદી લે છે. કામાવર્તીને ખરીદવાથી કુંવર ગરીબ થઈ જાય છે. પરંતુ કામાવતીએ ભરત ભરીને બનાવેલાં ચિત્રપટો વેંચીને તેઓ સમૃદ્ધ બને છે. આ દરમ્યાન ત્યાંના રાજા વીરસેનની નજર કામાવતી પર બગડે છે ને કરણકુંવર તથા કામાવતીને જુદાં પડવાનું થાય છે. ક્રમશ: પોતાના તરફ આકર્ષાયેલા રાજા, ચોર, હંસ અને વચ્છના સકંજામાંથી પોતાની ચતુરાઈથી છૂટી, અને કરણવર ઉપરાંત એ ચારેને જોગીવેશે રખડતા કરી, ગુરુષવેશે ૨ કુંવરીઓને પરણેલી કામાવતી અંતે ચિત્રપટની યુક્તિથી જ કણકુંવરને પ્રાપ્ત કરે છે.
જૈન શાસ્ત્રમાંથી આ થા લીધી હોવાના ઉલ્લેખો કેટલીક પ્રોમાં મળતા હોવા છતાં પૂર્વપરંપરામાં કરણકુંવર અને કામાવતીની ક્યાને સીધું મળતું આવતું કોઈ કથાનક પ્રાપ્ત થતું નથી, પરંતુ દક્ષિણના કર્ણાટક તમિળનાડુના પ્રદેશોમાં પ્રચલિત રાદારામાની થા સાથે એનું ગાઢ મળતાપણું છે, જેને કર્ણાટક સાથે ગુજરાતને જૂના સમયથી સંબંધ હોવાની હકીકતનું એક વિશેષ દૃષ્ટાંત ગણી શકાય,
કૌતુકમય પ્રસંગો, કરણ પર કામવતીનાં આકર્ષક પત્રચિત્રો, સંભોગ ને વિપ્રલંભશૃંગારનું મનભર નિરૂપણ અને આલંકારિક વર્ણનની છટા આ રિસિક પ્રેમકથાને આસ્વાદ્ય બનાવે છે.
આ કૃતિની ૧ હસ્તપ્રતમાં મળતો “સંવત પંદર તોહોતરો' એ સમયનિર્દેશ ૧૫૦૩ અને ૧૫૭૩ એ બંને અર્થઘટનોને અવકાશ આપે એવો છે, પરંતુ નિર્દિષ્ટ તિથિ-વાર સં.૧૫૦૩માં મળતાં આવે છે, સં.૧૫૭૩માં નહીં. બીજી ૧ હસ્તપ્રતમાં ૨.સં.૧૭૩૩ છે પણ એમાં નિધિ-વારના નિર્દેશમાં કોગળા હોઈ રચનાવર્ષ પણ કેટલું કાય માનવું તે પુન છે, [..] કામુદ્દીન [ઈ.૧૮મી સદી પૂર્વાધ-અવ.ઈ.૧૭૭૩૯: મુસ્લિમ કવિ, હઝરત બદરુદ્દીનના પુત્ર. કડીના વતની. પોતાના ધાર્મિક દર્શનમાં અદ્વૈત વેદાંત, કૃષ્ણભક્તિ અને જીવદયાનો સમાવેશ કરતા એમના પંથને હિન્દુ મુસ્લિમ બંને પ્રેમના અનુયાયીઓ મળ્યા છે. અને ફારસી, અરબી, ગુજરાતી અને સંસ્કૃતનું સારું જ્ઞાન ધરાવતા હતા. મુરીદો ની શોધમાં નીકળેલા તે એક્વાર થઈ નંદુરબાર તરફ જતા હતા ત્યાં ધોકડા ગામે તેમનું અવસાન થયું. એકલબારાના ઠાકોરને આપેલું વચન પાળવા તેમણે કરેલી સૂચના મુજબ તેમનો મૃતદેત
એકલબારા લઈ જવામાં આવ્યો. ત્યાં તેમની દરગાહ પર કાર્તિકી પૂર્ણિમાને મેળો ભરાય છે.
અદ્વૈતભાવ, પ્રેમલાણા ભક્તિ, ન્યજ્ઞાન વગેરે એમના ધર્મ દર્શનનાં નવીન ધી લેતાં એમનાં કામો-ભજનો (મુ) ગરબો, ગરબી, બારમાસી, રવેણી, મંગલ આદિ પ્રકારો તેમ જ ઝૂલણા, પ્રભાત, બિલાવલ વગેરે રાગનામો ધરાવે છે. એ બહુધા ઉર્દૂ - હિન્દીમાં છે પણ કેટલીક રચનાઓ – ખાસ કરીને ગરબી, ગરબો વગેરે -ગુજરાતીમાં પણ છે. તેમણે ઉર્દૂમાં ‘નુ રોશન” (૨.૧૭૫ તથા ‘દિલે રોશન' નામના ગ્રંથો રચેલા છે.
કૃતિ : ૧. નુ રોશન, સં. નશો કોયા, ઈ.૧૯૨૪ (ભજનો
પબારથી : કાયાદીન
For Personal & Private Use Only
www.jainliterary.org