Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
[s.યા. ૧૮મી સદી નું સુપાશ્વ
કલ્યાણસુતે |
: ૧૨ કડવાંની ‘રાસલીલા” તથા સમજાય છે. રાધાજીનાં રૂસણાંનાં કેટલાંક પદના કર્તા.
સમયના નિર્દેશ વિનાની અન્ય કૃતિઓ કોઈ ચોક્કસ સમયના સંદર્ભ : ૧. ગુજક હકીકત, ૨. પ્રાકકૃતિઓ. નિ.વ.) કવિયણની હોવાનું કહેવું મુશ્કેલ છે, તેમ છતાં ૨૮ કડીની “અવંતી
સુકુમાલ-ભાસ (લે.ઈ.૧૫૮૯)ના કત ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધથી કલ્યાણસુંદર [
] : જૈન સાધુ. મહિમાસુંદરના મોડા, તો ૭ કડીનું ‘સુપાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૧૩)ના કર્તા શિષ્ય. ૩ ઢાળના ‘ત્રણજિનચોવીસી-સ્તવન (મુ.)ના કર્તા. ઈ.૧૮મી સદી પૂર્વાર્ધથી મોડા સંભવી ન શકે. કૃતિ : જિસ્તકાસંદોહ:૨.
fહ.યા.] કવિયણને નામે, આ સિવાયની, કેટલીક નોંધપાત્ર કૃતિઓ
આ પ્રમાણે છે : પ્રત્યેક કડીમાં ૧-૧ વર્ણ(જાતિ)નાં લક્ષણો કલ્યાણસોમ |
): જૈન સાધુ. ૨૫ કડીના વર્ણવતી ૩૫ કડીની “વર્ણબત્રીસી' (મુ), ભૂલથી ‘પ્રણામે ચોવીસજિનનમસ્કાર.સં.૧૮મી સદી અનુ.ના કર્તા. નામે પણ નોંધાયેલી ૧૭ કડીની ઉપદેશપ્રધાન કૃતિકકા-બત્રીશીના સંદર્ભ : હજૈજ્ઞાસૂચિ:૧.
ચંદ્રાવળા’ લિ.ઈ.૧૮૨૦; મુ.), જિનરક્ષિત અને જિનપાલિતનું
ચોઢાળિયું” (મુ.), ૫૨ કડીની ‘અમરકુમાર રાસ,સઝાય' (મુ.), ૫૦ કલ્યાણહર્ષ-૧ (ઈ.૧૭મી સદી ઉત્તરાધ: તપગચ્છના જૈન સાધુ. કડીની ‘શાલિભદ્ર-સઝાય’ (મુ.), ૩૦ કડીની ‘બંધકકુમાર-સઝાય” વિજયપ્રભસૂરિની પરંપરામાં તેજહર્ષના શિષ્ય. વિજયપ્રભસૂરિના (મુ.), ૧૩ કડીની ‘મિરાજિમતી-બારમાસા' (લે.ઈ.૧૭૫૯; મુ.) રાજ્યકાળ(ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી જણાતી ૧૬ કડીની ૩૧ ૪૨ કડીની 'સુકોશલમુનિ-સઝાય', ૩૦ કડીની “માતૃકા-ફાગ', ‘સંવત્સરી ખામણાની સઝાય’(મુ.)ના કર્તા.
૯૦ કડીની “વૈરાગ્ય-રાસ’, ‘ચોવીસી’ અને ‘લુંકટમત-ગીત'. બીજી કૃતિ : ૧. જૈનસંગ્રહ; ૨. મોસંગ્રહ.
હિ.યા. કેટલીક સ્તવન, સઝાય, ગીત, કવિત વગેરે પ્રકારની કૃતિઓ પણ
આ નામછાપથી મળે છે. કલ્યાણર્ષ–૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૮મી સદી આરંભ]: કૃતિ : ૧. દેવવિલાસનિર્વાણ રાસ, સં. બુદ્ધિસાગરસૂરિ, ખરતરગચ્છના જૈન સાધુ. જિનરત્નસૂરિની પાટે આવેલા જિનચંદ્ર- ઈ.૧૯૨૬; ] ૨. એજૈકાસંગ્રહ (સં.); ૩. કક્કા બત્રીસીના સરિના રાજ્યકાળ(ઈ.૧૬પપ-ઈ.૧૭૦)માં રચાયેલા એમની ચંદ્રાવળા તથા ચોવીસ તીર્થંકરાદિના ચંદ્રાવળોનો સંગ્રહ, પ્ર. પ્રશસ્તિ કરતા ૫ કડીના ગીત(મુ.)ના કર્તા.
જગદીશ્વર છાપખાનું, –; ૪. જૈuપુસ્તક:૧; ૫. જૈસસંગ્રહ કૃતિ : ઐશૈકાસંગ્રહ(+ સં.).
હિ.યા. (ન.); ૬. જૈસસંગ્રહ(શા.):૨; ૭. પ્રામબાસંગ્રહ : ૧; ૮, મોસસંગ્રહ;
* ]૯. જૈન રાત્યપ્રકાશ, ડિસે. ૧૫૦ – ‘વર્ણબત્રીસી', સં. મુનિરાજ કવિજન/કવિયણ : આ જાતની સંજ્ઞાથી કેટલીક મુદ્રિત-અમુદિત જ્ઞાનવિજયજી (સં.).
જૈન કતિઓ મળે છે પણ ત્યાં કોઈ ચોક્કસ વ્યક્તિનો નિર્દેશ સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૧; ૨. જૈમગુકરચના:૧; નિશ્ચિત થઈ શકે તેમ નથી. જ્યાં ગુરનામ મળે છે ત્યાં પણ એ ૩. ફૉહનામાવલિ, ૪. મુગૃહસૂચી.
રિ.સો.] ગુરુના કોઈ પણ અજ્ઞાતનામા શિષ્યની કૃતિ હોવાનું સંભવે છે. (જુઓ લક્ષ્મીસાગરસૂરિશિષ્ય, વિનયવિજયશિષ્ય તથા વિમલરંગ- કવિતછપય’ : આ નામથી ઓળખાવાયેલા રવિદાસકૃત ૨૫૭ શિષ્ય).
છપ્પા (મુ.) સાધુડી હિંદી તેમ જ ગુજરાતી ભાષામાં રચાયેલા ‘કવિયણની નામછાપથી મળતી અન્ય કેટલીક કૃતિઓ સમયનો અને ગુરુમહાભ્ય, અશુદ્ધતાભાવ, નામમહિમા, સંતલક્ષણ, અધમ નિર્દેશ ધરાવતી હોઈ એમના કર્તાઓને એ રીતે જુદા તારવી શકાય સ્ત્રી, ઉત્તમ નારી અને નામભક્તિ એ ૭ અંગોમાં વહેંચાયેલા મળે છે. જેમ કે, ૧૯ કડીની પાંચ પાંડવ-સઝાયર(મુ) તપગચ્છના છે. ‘ગુરુમહાભ્ય-અંગમાં ‘સતગુરુનો અપાર મહિમા પ્રગટ કરવાહીરવિજયસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)માં રચાયેલી ની સાથે સગુરુના પણ વિલક્ષણ પ્રકારો વર્ણવાયા છે – લોભી છે, એટલે એના કર્તાને ઈ.૧૬મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા સગુરુ તે વામન, ક્રોધી સગુરુ તે પરશુરામ, સાત્વિક સતગુરુ આપણે ગણવા જોઈએ; તો ૧૬ કડીની ‘અર્જનમાળીની ઝાય” તે રધુનાથ અને કામી ગુરુ તે કૃષ્ણ – અને કહેવાયું છે કે (૨.ઈ.૧૬૯૧; મુ) તથા ૪ ઢાળ અને ૪૨ કડીની ‘ઝાંઝરિયા- “રવિદાસ અવગુણ તજી, ગુણ ગ્રહે સો સેવક સરે.” ગુર, ભક્તિ, મુનિની સઝાય” (ર.ઈ.૧૭00 સં.૧૭૫૬, અસાડ વદ ૨, જ્ઞાન વગેરેમાં પૂરી નિષ્ઠા ન હોવી – જેમ કે, ચોમાસાની નદી પેઠે સોમવાર; મુ.) ૧૭મી સદીના ઉત્તરાર્ધના કોઈ કર્તા કે કર્તાઓની ભક્તિનું પૂર આવે અને પછી ગ્રીષ્મની નદી પેઠે ઓસરી જાય – કૃતિઓ ગણાય. ખરતરગચ્છના દેવચંદ્રજીના જીવનને વર્ણવતા અને એને અશુદ્ધતાભાવ કહ્યો છે. ‘અધમસ્ત્રી-અંગ’માં સ્ત્રીના કોમપ્રભાવએનો ગુણાનુવાદ કરતા, દુહા અને વિવિધ દેશીઓની ૧૧ ઢાળમાં નાં અનિષ્ટો અને ‘ઉત્તમનારી-અંગમાં શીલવંત, બુદ્ધિવંત, ત્યાગી, રચાયેલા દેવવિલાસ' (ર.ઈ.૧૭૬૯/સં.૧૮૨૫, આસો સુદ ૮, પતિવ્રતા, ભક્ત નારીનાં લક્ષણો નિરૂપાયાં છે. સરલ ધર્મબોધના રવિવાર; મુ.)ના ‘કવિયણ’ ઈ.૧૮મી સદીના ઉત્તરાર્ધમાં થયેલા આ છપ્પાઓમાં અલંકારનું બળ ધ્યાન ખેંચે એવું છે અને પરમ છે. પોતાના ગુરુની પ્રશંસા કરવી એ અયોગ્ય કહેવાય એવી તસ્વાનુભવને વર્ણવવા અવળવાણીનો અસરકારક વિનિયોગ સમજથી દેવચંદ્રજીના પ્રશિષ્ય રાયચંદે કરેલી વિનંતીથી આ ‘દેવ- થયેલો છે. વિલાસ' રચાયો છે, તેથી એ “કવિયણ’ અન્ય કોઈ પરંપરાના હોવાનું
જિ.કો.]
પર : ગજરાતી સાહિત્યકોશ
કલ્યાણસુત : “કવિતછપ્પય’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org