Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
પ્રેમી ખુમારીવાળી ગુજરયુવતીનું તાા ચિત્ર આપણને સાંપડે છે. ગુજરી સાથે વાર્તાલાપ કરતા ને તે ગુર્જરોનું પરાક્રમ જોઈ "ગુજરી હમારી બેન રે” એમ કહી એની સોંપણી કરી દેતા બાદશાહના રંગરાગી છતાં અભિજાત વ્યક્તિત્વની પણ અહીં આછી, આકર્ષક રેખાઓ દોરાયેલી છે.
ગીતમાં બાદશાહ-ગુજરીના સજીવતાભર્યા સંવાદ જ ૭૦ જેટલી પંક્તિ રોકે છે. ગુજરીનું ટૂંકું વેશવર્ણન કે “તરવારોની તાળી પડે ને બરછી ચાવે પાન દે'' ધોડીથી રંગાય જેવી ચમકારક તળપદી
ના ધરાવતું નાનકડું વર્ણન ગીતમાં ઔચિત્યથી થાય છે, ઉત્તરહિંદના અન્ય ભાગોમાં પણ મળતું આ ગીતગુર્જરપૂજાના પ્રાચીન વારસા સમાન હોવાથી કે પ્રસંગને અનુલક્ષીને અહીં હિંદી મષાનો વિનિયોગ થયો લાગે છે પણ તે ઉપરાંત ઉક્તિઓ ઘડીક હિંદીમાં, ઘડીક ગુજરાતીમાં સરી જાય છે એ સ્વા માવિક સુન્દરતા - ભર્યું લાગે છે. ગીતનો લય એકસૂરીલો પણ ગતિભર્યો છે જે નિરૂપ્ય વિષયવસ્તુને ઉઠાવ આપવામાં ખૂબ ઉપકારક થાય છે. બધી પંક્તિને આરંભે આવતા ‘ૐ”ના લટકામાં ને આવર્તનથી ચાલતી થનપદ્ધતિમાં લોકગીતની લાક્ષણિક છટા અનુભવાય છે.
કૃતિ : ૧. ચંદર ઊગ્યે ચાલવું, સં. પુષ્કર ચંદરવાકર, સં. ૨૦૨૦ (+ સં.); ૨. રઢિયાળી રાત:, સં. ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૩ (+સં.).
સંદર્ભ : ગૃહાયાદી,
[જ.કો.]
વે.સ.
સુરત : રા નામે દ કડીનો દેવાનું ૧૯મી સદી અનુ.) અને ૨૪ કડીનું ‘આદિનાથ-વિનતિ-સ્તવન મળે છે. આ ગુણસૂરિ યા તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : મુપુગૃહસૂચી; ૨. હેન્નાસૂચિ:૧.
[ક.શે.]
ગુણકીતિ : આ નામે ‘કર્મવિપાકકાંડ’ (લે.ઈ.૧૮૨૧) એ જૈન કૃતિ નોંધાયેલી મળે છે તેના કર્તા ગુણકીતિ−૧ છે કે કેમ તે નક્કી થઈ શકે તેમ નથી.
સંદર્ભ : સાહસુચીય
[શ.ત્રિ.] ગુણી તા(ભાર)-૧ (ઈ.૧૧૭૪માં હયાત) : સંવત; દિગંબર જૈન સાબુ, 'ણિપુરા ના ..૧૫૭) ને તેમ ક ગુણભૂષણને નામે નોંધાયેલ મળે છે. તે એક જ કૃતિ હોવા સંભવ છે. જે તેમ હોય તો ખરેખર કતૃત્વ કોનું છે તે નક્કી કાઈ શકે તેમ નથી.
સંદર્ભ : પાંગુતલેખો.
ગુણચંદ/ગુણચંદ્ર : આ નામથી ૯ કડીનું ‘ગતચોવીસી-સ્તવન' (મુ.), કૂકીનું વીસિંહરમાનજિન-સ્તવન' (મ.), ૯ કડીનું 'અનાગતચતુર્દિશનિ-સ્તવ ' (મુ.) અને અન્ય વન-સાય આદિ કૃતિઓ મળે છે તેના કર્તા ના ગુણચંદ્ર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
Jain Education International
'વિશે-વિજપાસણી-સાય. ૨.૧૭૩૯) ગુણચંદ્ર-૧ની કૃતિ હોવાનું નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. હરિભદ્રસૂરિકન ૮૬ : ગુજરાતી સાહિત્યકોશ
મુખ્ય પ્રાકૃત 'મુનિપતિચરિત્ર' ઉપરના ગુણ તો નામે લા સ્તબા (૨.૭.૧૭૯૩)ના કર્યા પણ ગુણચંદ્ર ૨ હોવાનું નિશ્ચિતપણે
કહી શકાય એમ નથી.
કૃતિ : પટ્ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રાવક મંગળદાસ લલ્લુભાઈ, સં.૧૯૯૯,
સંદર્ભ : ૧. યી, ૨. તેōસાસુચિત
[.ત્રિ.]
ગુણચંદ્ર-૧ [ ૧૮મી સદી મધ્યભાગ : જૈન સાધુ. ચંદ્રની પરંપરામાં ગાીિમાં શિળ ૧૩ કડીના સીમંધરસ્વામીનું અવન’૨.૧૭૩૩૩૧૭૪૩, પ સુદ ૬; ૧૧ કી ગોડીજી-પાર્શ્વનાથસ્વામીનું સ્તવન’(૨.ઈ.૧૭૬૮.૧૮૨૪, પોષ સુદ ૧૩, શિનવાર; મુ.) અને ૨૧ કડીના‘જ્ઞાનપંચમીનું સ્તવન’ (મુ.)ના કર્તા. કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [ા.બ્ર.]
ગુણચંદ—૨ [ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. સૂરજમલ્લના યો. “ધન્ના-ચોઢ વિવું’ (૨.ઈ.૧૭૮૭ સં.૧૮૪૩, કારતક સુદ ૧૫ અને કડીના ચંદ્રગુપ્ત સોળસ્વપ્ન-ચોળિયું' ક૨,૧૭૪ સં.૧૮૫૦, ભાદરવા સુદ ૪, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : જૈવિ૩૧,૩)
કાત્રિ |
ગુણમંદ(સૂરિ)-૩ |
]: જૈન સાધુ. એમના નાની દેશીની ૧૬ ડીન વન ' વિ.સં.૧૦મી સદી અ અનુ.; મ.)માં નારીસૌંદર્યનું અને શૃંગારભાવનું તાજગીભર્યા અલંકારો અને અભિવ્યક્તિની મનોરમ છાથી વર્ણન થયેલું છે અને ધર્મભાવની અસરથી મુક્ત એવી જૈનમુનિની રચના તરીકે એ ધ્યાન ખેંચે છે. બધાની પ્રાચીનના જાતી આ કૃતિ ૧૫મી સદીની રચના હોવાનું અનુમાન થઈ શકે છે.
કૃતિ : પ્રાાસંગ્રહ... સંદર્ભ : ગુણા ઇતિહા
ગુણનંદન [૧૭મી સદી પૂર્વાધ] : ખરતગચ્છી વાખાના જૈન સાધુ. સાગરસૂરિની પરંપરામાં જ્ઞાનપ્રમોદના શિષ્ઠ. ૩૩૦ કીના [કી.જો.‘મંગલકલશ-રાસ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, કારતક સુદ ૫, સોમવાર) તથા ઈ.૧૬૧૪માં વાચકપદ પ્રાપ્ત કરનાર ગુરુ જ્ઞાનપ્રમોદના અવસાન સુધીનું ચરિત્ર સંક્ષેપમાં વર્ણવતા ૯ કડીના ‘વાચકજ્ઞાનપ્રમોદ-ગીત'ના કર્તા.
[21.[..]
રણધીર(ગણિ) | 1 જૈન સાધુ. મુળ સરકૃત ‘સિદ્ધહેમ-આખ્યાન’ પરના બાલાવબોધના કર્યાં. સંદર્ભ : જૈવિઓ:૩૫૨),
[.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ – ‘કૃતિષય ઐતિહાસિક ગીતોય સાર" સે. અગમચંદ ; 1 ] ૨. મુહની ૩. યોજસુચિ, [.ત્રિ.]
ગુનિયાનસૂરિ [ઈ. ૧૫મી સદી ઉત્તરાધ] : જૈન સાધુ. મુળ અ:
ગુણ(સૂરિ) : ગુણનિધાનસૂરિ
For Personal & Private Use Only
www.jainelibrary.org