Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
, સાધુ. પો. તથા કાન તથા અન્ય ભાગ હોય એમ
કીની ‘પાશ્વના
સં.૧૮મી સદી
મહાવીરનુતિ
સંદર્ભ : ૧. જૈનૂકવિઓ:૩(૧); ૨. મુમુગૃહસૂચી૩કૃષ્ણાબાઈ [
: વડનગરનાં વતની. જ્ઞાતિએ લહસૂચી.
| કિી.જો.] નાગર. આ કવયિત્રીનું ૯૩ કડીનું દેશીબંધમાં રચાયેલું
‘સીતાજીની કાંચળી (મુ) કાવ્ય સુવર્ણમૃગને મારી લાવવા વિશેના કૃષ્ણવિજ્ય-૧ [ઈ. ૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્ય- સીતાના રામ તથા લક્ષ્મણ સાથેના વિવાદ-સંવાદને અને દેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૦થી ઈ.૧૬૫૭)ના શિષ્ય. ચોથા- તદનુષંગે સીતાના સ્ત્રીહઠપ્રેરિત માનસને રસાત્મક રીતે રજૂ કરે પાંચમા ચરણની સાંકળી રચતા ૧૯ કુંડળિયામાં કુપાક તીર્થનું ચારણી છે. વળી એ કૃતિમાં આ પૂર્વે “સીતાવિવાહ’ અને ‘રુકિમણીહરણ છટામાં વર્ણન કરતા (કુલ્પાકમંડન)શ્રી ઋષભજિન સ્તવન’ના કર્તા. રચાયાનો નિર્દેશ પણ તેમણે કર્યો છે. રુકિમણીને પરણવા જતાં
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૩ – કુલ્પાકમંડન શ્રીકૃષ્ણનું વર્ણન કરતું પદ ‘શ્રીકૃષ્ણની ઘોડી' મુદ્રિત મળે છે તે શ્રી-ઋષભજિન-સ્તવન’, સં. સારાભાઈ નવાબ. [કી.જો. જ રુકિમણીહરણ” તરીકે ઓળખાવાયેલ હોય અથવા તો ‘રુકિમણી
હરણ’નો ભાગ હોય એમ બને. તેમણે કૃષ્ણવિષયક હાલરડાં(મુ.) કૃષ્ણવિજય-૨ [
]: જૈન સાધુ. મોહન- તથા અન્ય પદો પણ રચ્યાં છે. વિજયના શિષ્ય. ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ તથા ૪ કડીની કૃતિ : ૧. નકાદોહન; ૨. બુકાદોહન:૧, ૫. મહાવીર-સ્તુતિ (બંનેની લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી.
[ચશે.] સંદર્ભ : મુપુગૃહસૂચી.
[કી.જો.]
કૃષ્ણોદાસ : જુઓ કૃષ્ણદાસ. કૃષ્ણવિશિષ્ય [ઈ.૧૮૨માં હયાત] : જૈન સાધુ. જશવિજ્યકાંતિવિજય-રૂપવિશિષ્ટ કૃષ્ણવિજયના શિષ્ય. ૫૬ કડીના મગ- કૃણોદાસ-૧ (ઈ.૧૬૧૭માં હયાત : આખ્યાનકાર. શિવદાસના સુંદરીમાહાત્મગભિત-છંદ' (ર.ઈ.૧૮૨૯સં.૧૮૮૫, ફાગણ સુદ પુત્ર. લૂગના ખડાયતા. ૧૩ કડવાંના ‘સુદામા-ચરિત' (ર.ઈ. ૧૬૧૭ ૩)ના કર્તા.
સં.૧૬૭૩, ભાદરવા સુદ ૯, શનિવાર)ના કર્તા. બધા સંદર્ભે સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧).
[કી.જો.] કર્તાનામ “કૃષ્ણદાસ જણાવે છે પણ કાવ્યમાં કવિનામછાપ
કૃષ્ણોદાસ” છે. કૃષ્ણાનંદ [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. સંદર્ભ : ૧. કવિચરિત: ૧-૨; ] ૨. કદહસૂચિ; ૩. વ્હાયાદી. પૂર્વાશ્રમનું નામ આદિત/આદિતરામ. પિતા પરમાનંદ. અવટંકે
[ચ.શે.] વ્યાસ. જ્ઞાતિએ ઔદીચ્ય બ્રાહ્મણ. જન્મ રાણપુર(સૌરાષ્ટ્રમાં. એમના ‘હરિચરિત્રામૃત(.ઈ.૧૮૫૧/સં.૧૯૦૭, ચૈત્ર સુદ કેલીયો [.
] : કેટલાંક પદોના કર્તા, જેમાંનું ૯; મુ.)માંના ઉલ્લેખ ઉપરથી કવિ ઈ.૧૮૨૮ પહેલાં દીક્ષિત ૭ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે. થયો હોવાનું નિશ્ચત થાય છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈમાં કૃતિ : પ્રાકાસુધા:૨. રચાયેલી ૮૮ અધ્યાયની આ કૃતિમાં બ્રહ્માનંદ સ્વામી અને ધમડકા- સંદર્ભ : ગૂહાયાદી.
[.ત્રિ.] ના દરબાર રામસિંહજી વચ્ચેના સંવાદો રૂપે સહજાનંદસ્વામીની જીવનલીલા આલેખાયેલી છે. સહજાનંદવર્ણન અને સહજાનંદભક્તિને કેવળપુરી [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ: વિષય બનાવીને રચાયેલાં, અચિંત્યાનંદને નામે મુદ્રિત પણ કૃષ્ણા- જ્ઞાનમાર્ગી કવિ. જન્મ ઉદેપુરમાં, કોઈ રાજવંશી ભાયાતને ત્યાં. નંદ’ની નામછાપવાળાં ૩૧૭ જેટલાં પદો મળે છે. સંપ્રદાયમાં એમનાં જન્મ ને અવસાનનાં વર્ષો ચોક્કસપણે નક્કી થતાં નથી પણ કૃષ્ણાનંદ નામધારી ત્રણ સાધુઓ નોંધાયેલા છે. પરંતુ ઉપર્યુક્ત તેમનો જીવનકાળ આશરે ઈ.૧૭૫૯ ઈ.૧૮૪૯નો ગણવામાં કૃષ્ણાનંદે સહજાનંદસ્વામી સમક્ષ પદો ગાયાના ઉલ્લેખો ‘હરિચરિત્રા- આવે છે. આ કવિ ૨૫ની વયે ઈડરના ખોખાનાથના અખાડામાં મૃત'માં મળે છે. એથી આ પદો એમની રચનાઓ હોવાનો સંભવ કોઈ સેજપુરીજાપુરીને ગુરુ કરી ગોસાંઈ થયેલા. ૪૦ની વયે વિશેષ જણાય છે. અચિંત્યાનંદ કૃષ્ણાનંદનું અપહરનામ હોવાનો એક ઉમરેઠમાં નિવાસ કરેલો ને આશરે ૯૦ વર્ષની વયે, ત્યાંના મૂળેશ્વર મત છે, તો વડતાલમાં કૃષ્ણાનંદની સાથે રહેતા અચિંત્યાનંદને મહાદેવની જગામાં સમાધિ લીધી. આ કવિ અખાની શિષ્ય પરંપરામાં જૂનાગઢમાં રહેવા જવાનું થયું ત્યારે મિત્રવિયોગની સ્થિતિમાં, ગણાવાયેલા હરિકૃષ્ણજીના શિષ્ય હોવાનું પણ નોંધાયું છે. એમણે મિત્રઋણ ચૂકવવા માટે તેમ જ પદબંધમાં પોતાનું લાંબું નામ અનેક સાધુ-સંન્યાસીઓના સંપર્કે વેદાન્ત અને યોગશાસ્ત્રની બંધ નહીં બેસતાં અચિંત્યાનંદ કૃષ્ણાનંદને નામે કીર્તનો રચ્યાં સારી જાણકારી મેળવેલી. સંગીતની ઉપાસના પણ કરેલી. હોવાનો બીજો મત છે. આ બંને મતો માટે કશો આધાર જણાતો વિશેષપણે વેદાન્તના તત્ત્વજ્ઞાનને તથા યોગમાર્ગને તેમ જ નથી. કૃષ્ણાનંદનાં પદોમાં સામાન્ય રીતે હિંદીની છાંટ છે અને શક્તિપૂજાને વિષય કરતી આ કવિની મુદ્રિત સમગ્ર કવિતામાં ઘણાં પદો હિંદી-રાજસ્થાનમાં છે.
આ મુજબની કૃતિઓ નોંધપાત્ર છે : ગુરુશિષ્યસંવાદના રૂપમાં કૃતિ : ૧. કીરતન વળી, પ્ર. દામોદર ગો. ઠક્કર, ઈ.૧૮૮૨; યોજાયેલી તથા આત્મજ્ઞાનને લગતા સિદ્ધાંતોને દૃષ્ટાન્તોની ૨. (શ્રી) હરિચરિત્રામૃત, પ્ર. પુરાણી હરિસ્વરૂપદાસજી, ઈ. ૧૯૭૯ મદદથી વિશદતાથી નિરૂપતી ૪ ખંડ ને ૩૯૧ કડીની ‘તત્ત્વસાર'; (સં.).
હિ.ત્રિ.] આત્માનુભવની મસ્તી દર્શાવતાં, કટાક્ષ અને અવળવાણીયુક્ત
૬૮ : ગુજરાતી સાહિત્યકોશ
કૃષ્ણવિય–૧ : કેવળપુરી
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org