Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
મુગૃહસૂચી, ૪. લીંહસૂચી; ૫. હજૈજ્ઞાસૂચિ:૧. [કાશે.] ગીત” વગેરે કેટલીક કૃતિઓ (લે. ઈ. ૧૭૧૨) તથા ચારણી શૈલીમાં
જણાતી ‘(ફલોધી) પાર્શ્વનાથનો છંદ' નોંધાયેલ મળે છે, તે કોઈ કેસરસાગર (ગણિ) : આ નામે મૂળ ગજસાકૃત પ્રાકૃત “વિચાર”- જૈન કવિ છે પરંતુ એ કયા કહાન છે તે નિશ્ચિત થઈ શકે ત્રિશિકાપ્રકરણ-દંડકપ્રકરણ’ પરનો ૫૬૫ ગ્રંથાગ્રનો સ્તબક (ર. તેમ નથી. ઈ.૧૭૦૧) અને માનદેવસૂરિના મૂળ સંસ્કૃત ‘લઘુશાંતિ-સ્તવન કોઈ જૈનેતર કહાનને નામે ૨ પદ (મુ.) તથા ગરબા-ગરબીઓ સ્તોત્ર' પરનો ૨૦૦ ગ્રંથોનો સ્તબક (ર.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, મળે છે તે કયા કહાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કારતક વદ ૧૩, બુધવાર) મળે છે તે કદાચ કેસરસાગર-૨ હોઈ કૃતિ : ૧. અભમાલા; ૨, ભસાસિંધુ. શકે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ] ૨. ગૂહાયાદી; ૩. જૈગૂસુચી’માં ‘લઘુશાંતિ-સ્તવન” પરના સ્તબકની ૨.સં.૧૭૬૨ને ભૂલથી કવિઓ:૩(૨), ૪. મુપુગૃહસૂચી.
રિ.સી.] લે. સં. ગણાવાઈ છે તેમ જ સ્તબકકર્તાની ખોટી ગુરુપરંપરા પણ નોંધાઈ ગઈ છે.
હાન–૧ (ઈ.૧૩૬૪માં હયાત] : જૈન શ્રાવક, શ્રીમાલી છાંડા સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી; ૨. હેજેજ્ઞાસૂચિ:૧. [કાશે.] કુળ. ૪૦ કડીની ‘અચલગચ્છનાયકગુરુ-રાસ' (ર.ઈ.૧૩૬૪/સં.
૧૪૨૦, આસો વદ ૩૦, રવિવાર)ના કર્તા. કેસરસાગર–૧ [ઈ.સ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. સંદર્ભ : જૈમગૂકરચના:૧.
રિ.સો.] ઉત્તમસાગરના શિષ્ય. ધર્મદાસગણિકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા” પરના સ્તબક લ.ઈ.૧૬૬૫)ના કર્તા.
કહાન-૨ [ઈ.૧૫૧૫ સુધીમાં : અવટંકે રાઉલ(રાવળ). એમના, સંદર્ભ : ૧. મુપુગૃહસૂચી, ૨. હેજીજ્ઞાસૂચિ:૧. કાશે. મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત છંદની ૧૦૮ કડીના “કૃષ્ણ ક્રીડિત’ (લ.ઈ.
૧૫૧૫; ૮ કડી મુ.)માં કૃષ્ણની રાસ, વસ્ત્રહરણ વગેરે લીલાઓનું કેસરસાગર-૨ [ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. પદ્મસાગરની વર્ણન છે. ભક્તિભાવની આ કૃતિનો શરૂઆતનો અધઝાઝેરો ભાગ પરંપરામાં ચરિત્રસાગરના શિષ્ય. મૂળ પ્રાકૃત ગ્રંથ ‘નવતત્ત્વપ્રકરણ’ શુદ્ધ પ્રેમકવિતા તરીકે પણ આસ્વાદી શકાય તેવો છે. ભાષા, છંદ પરના સ્તબક (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
અને ભાવ પર કવિની નોંધપાત્ર પકડ દર્શાવતી આ કૃતિ અક્ષરસંદર્ભ : મુકુન્હસૂચી.
[કાશે. મેળ વૃત્તોના વિનિયોગને કારણે પણ ધ્યાન ખેંચે છે. કાવ્યની ઈ.
૧૫૧૫થી પણ થોડીક જૂની જણાતી હસ્તપ્રત મળી હોવાથી તેમ કેસરીચંદ ઈ.૧૯મી સદી મધ્યભાગ : ખરતરગચ્છના જૈન સાધુ. જ કાવ્યનું ભાષાસ્વરૂપ જોતાં એ ઈ.૧૫મી સદી – નરસિહના સમય હિન્દી-રાજસ્થાની મિશ્ર ગુજરાતી ભાષામાં ૨૧કડીના “વીસસ્થાનકતપ- લગભગનું હોવાની અટકળ થઈ શકે છે.
સ્તવન (૨.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮, ચૈત્ર-; મુ) અને ૭ ઢાળના “જ્ઞાનપંચમીમહિમા-સ્તવન” (૨.ઈ.૧૮૫૦સં.૧૯૦૬, કારતક સુદ ૫, કૃતિ : કાવ્યવ્યાપાર, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૨ – ‘ત્રણ રવિવાર)ના કર્તા.
કૃતિવિવેચન'માં અંતર્ગત રાસલીલા – કૃષ્ણક્રીડિત' કાવ્યનો એક ખંડ’ કૃતિ : અરત્નસાર,
(+રાં). સંદર્ભ : જૈનૂકવિઓ:૩(૧). શિત્રિ. સંદર્ભ : કવિચરિત:૧-૨.
હિ.ભા.)
કેસોદાસ : જુઓ કેશવદાસ.
કહાન-૩હાનજી ઈિ.૧૫૭૧માં હયાત] : આખ્યાનકાર. વીસા
મોઢ. પિતા મંત્રી કમલશી. કોઈ શ્રીકંઠરશુત ૫૫ વ્યાસ પાસેથી કોલ્ડિ ઈ. ૧૪૮૫માં હયાત: જૈન. હિંદી તથા રાજસ્થાની ભાષાની રામકથા સાંભળીને આ કવિએ રચેલા દુહાચોપાઈબદ્ધ ૬ કાંડ અસર દર્શાવતી ૩૩૨ કડીની કંકસેનરાજા-ચોપાઈ” (૨.ઈ.૧૪૮૫ અને ૭૧૨૦ ગ્રંથાગ્રના ‘રામચરિત્રરામાયણ’ (અપૂર્ણ)ના સુંદરકાંડને સં.૧૫૪૧, શ્રાવણ સુદ ૫, મંગળવાર)ના કર્તા.
અંતે ૨.ઈ.૧૫૭૧ (સં.૧૬૨૭, શ્રાવણ સુદ ૧૫, સોમવાર) મળે સંદર્ભ : જેમણૂકરચના:૧.
છે. વાલ્મિકી રામાયણના કયાંક-ક્યાંક ફેરફારવાળા સંક્ષેપ રૂપે
રચાયેલી આ કૃતિમાં પ્રાસાનુપ્રાસાદિની શબ્દચમત્કૃતિ તથા કેટલાંક કહાન-: જુઓ કાન-.
વર્ણનોનું અકૃત્રિમ કાવ્યસૌંદર્ય જોવા મળે છે.
સંદર્ભ : ૧. કાશીસુત શેઘજી એક અધ્યયન, બહેચરભાઈ કહાન/હાન (કવિ) : કહાનને નામે ૨૨ કડીની નેમિનાથ-ફાગ-બાર ૨. પટેલ, ઈ.૧૯૭૪; ૨. ફાસ્ત્રમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૪ - માસ’ (લે.ઈ.૧૪૭૯) એ કૃતિ નોંધાયેલી મળે છે તે સમય ‘કાહાનનું રામાયણ’, દેવદત્ત શિ. જોશી.
રિ.સો.] જોતાં કહાન-૧ની હોવાની શકયતા રહે છે પરંતુ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય તેમ નથી. આ કૃતિ અન્યત્ર ડુંગરને નામે કુહાન-૪હાનજી)કહાનડી કહાનદાસ ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : પણ મળે છે.
આખ્યાનકાર. પિતા હરજી. ૭૦૦૦ કડીઓ અને ૧૭ આખ્યાનોમાં કહાન કવિને નામે હિંદી ભાષામાં જણાતી “અંબા-છંદ’, ‘પાર્વ- વિસ્તરતા ઈ.૧૬૩૬માં આરંભાઈ ઈ.૧૬૩૯ (સં.૧૬૯૫, ૭૨ : ગુજરાતી સાહિત્યકોશ
કેસરસાગર : કહાન-૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org