Book Title: Gujarati Sahitya Kosh Part 01
Author(s): Jayant Kothari, Jayant Gadit, Chandrakant Sheth, Raman Soni
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
ફરસાણ-નલરાજચુપુરાવે છે, અને નિરૂપણ
અને વારના ગણિત મુજબ ના સમયના નિર્દેશો તો એ
દહા. ચોપાઈ અને દેશીબદ્ધ, ૩૨૧ કડીનો એમનો ‘નલરાયદવ- સમય વિશે અલગઅલગ પ્રતમાં અલગઅલગ નિર્દેશ મળે છે. કવિ દંતીચરિત-રાસ-નારાજ-ચુપનલપંચભવ-રાસ' (ર.ઈ.૧૪૫૬; નર્મદને મળેલ ૨૯ કડવાં ધરાવતી પ્રતમાં રચનાસમય સં. ૧૭૨૩, મુ.) અન્ય ભવોની કથાને ટૂંકમાં વણી લે છે, અને નિરૂપણના ચૌત્ર વદ ૯, ગુરુવાર (ઈ.૧૬૬૭) મળે છે. વર્ષ, માસ, પક્ષ, તિથિ, લાઘવ તથા કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ગુજરાતી નલકથામાં નોંધપાત્ર અને વારના ગણિત મુજબ એ દિવસ સાચો કરતો નથી પરંતુ બને છે. તેમની પાસેથી જિનેન્દ્રાતિશય-પંચાશિકા' નામે સંસ્કૃત અન્ય હસ્તપ્રતોમાં મળતા રચના સમયના નિર્દેશો તો એથી પણ રચના પણ મળે છે.
વધુ અાધે ય જણાય છે. કૃતિ : ૧.*(ઋષિવધનસૂરિકૃત) નારાય-દવદંતીચરિત, સં. અર્નેસ્ટ એન્ડર, ઈ.૧૯૫૧; ૨. એજન, સં. રમણલાલ ચી. શાહ, ઓધવ : જુઓ ઉદ્ધવ. ઈ.૧૯૮૧ (સં.).
સંદર્ભ : ૧. નળદમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, કwઈ.૧૬૮૦ સુધીમાં] : યોગીવાણી’લ.ઈ.૧૬૮૦)ના કર્તા. ઈ.૧૯૮૦; ] ૨. જૈનૂકવિઓ:૧,૩(૧). [.ત્રિ] સંદર્ભ : મુપુન્હસૂચી.
[પા.માં.]
“ઓખાહરણ” [સંભવત: ૨.ઈ.૧૬૬૭]: પ્રેમાનંદના સર્જનકાળના કક્ક(સૂરિ)શિષ્ય – ૧[ઈ.૧૫૪૦માં હયાત) : કોરંટગરછના જૈન સાધુ. આરંભના આ આખ્યાન (મુ)માં ઓખા-અનિરુદ્ધનાં લગ્ન તેથી એને ૧૮૫/૧૯૦ કડીની ‘વિક્રમલીલાવતી-ચોપાઈરાસ (ર.ઈ.૧૫૪૦ અનુષાંગે શંકર અને શ્રીકૃષ્ણ વચ્ચે લડાયેલ યુદ્ધનું ભાગવત દેશમ- સં.૧૫૯૬, વૈશાખ સુદ ૧૪, બુધવાર)ના કર્તા. કંધ-આધારિત વૃત્તાંત, ૧૪ રાગબદ્ધ ૨૯ કડવાંમાં નિરૂપાયેલું છે. સંદર્ભ: ૧. જૈમૂકવિઓ:૩(૧); ૨. મુપુગૃહસૂચી; ૩. હજૈજ્ઞાઅન્ય કવિઓનાં ‘ઓખાહરણમાં મળતા બાણાસુરનું વાંઝિયાપણું સૂચિ:૧.
[કી.જો.] તેમ જ ઓખાના પૂર્વજન્મની કથા જેવા રસાળ કથા-ઘટકો ટાળી, અવાન્તર કથારસ જતો કરવાનું જોખમ ખેડીને પ્રેમાનંદ કક્કાસૂરિ)શિષ - ૨ઈ.૧૫૭૦ સુધીમાં : જૈન. ઉપકેશગચ્છના અહીં વિષયવસ્તુની એકતા સાધે છે. એમ થતાં કૃતિને સીધી, કસૂરિના શિષ્ય. ૩૫૮૩૬૫ કડીના શીલમહિમાવિષયક ‘કુલલક્ષ્યગામી ગતિ સાંપડી છે. ઓખાના મનોભાવોનાં નિરૂપણો તેમ જ ધ્વજકુમાર-પ્રબંધ/રાસ/શીલ-પ્રબંધ'લ.ઈ.૧૫૭૦)ના કર્તા. આ વિવિધ યુદ્ધપ્રસંગોનાં વર્ણનો, અલબત્ત, વિસ્તારપૂર્વક આલેખાયાં કવિ કક્કસૂરિશિષ્ય કીતિહર્ષ હોવાની સંભાવના કરવામાં આવી છે છે, પરંતુ વિષષ્ણુદાસકૃત ‘ઓખાહરણ સામાજિક આચારવિચારનાં પણ એ માટે કોઈ સ્પષ્ટ આધાર નથી. નિરૂપણોથી અસમતોલ બની જાય છે એવું અહીં થતું નથી. સંદર્ભ : ૧. ફાસ્ત્રમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૨ - 'ગુજરાતી જૈન
આ કૃતિમાં માનવચરિત્રોને વિશિષ્ટ પરિમાણો - આગવા સાહિત્ય : રાસ સંદોહ', હીરાલાલ ૨. કાપડિયા;] ૨. જૈમૂકવિઓ: ઝીણવટો પ્રાપ્ત થયાં નથી, તેથી એ બહુધા લાક્ષણિક ચિત્રો ૧ -
૧,૩(૧).
કિી.જો.] જેવાં કે સાધનભૂત રહ્યાં છે. કૃતિનું મુખ્ય પાત્ર ઓખા જાણે માત્ર પ્રેમઘેલી અને લગ્નોત્સુક કન્યા છે, જોકે અનિરુદ્ધ કચરાય : જુઓ બુધરાજ. પરત્વેના ઓખાના પ્રણય-આવેગયુક્ત મનોભાવો તથા તજજન્ય શૃંગારનું નિરૂપણ કવચિત્ સરસ થયું છે. ઓખા-અનિરુદ્ધના દ્રશ્નમાં કચરો [ઈ.૧૮૧૦માં હયાત] : તપગચ્છના જૈન શ્રાવક. લાકડિયાસખીકર્મ કરતી વિધાત્રીરૂપ ચિત્રલેખાનું પાત્ર વિશેષ પાસાદાર થયું (કચ્છ)ના શ્રીમાળી. ભંડારી જસરાજના પુત્ર. ૨૫ કડીની છે. સામાન્ય રીતે ક્રિયાના કર્તા તરીકે નહીં, પરંતુ ક્રિયાધીન બન- ‘અધિકમાસ-ચોપાઈ' તથા તેના પરના તબક(ર.ઈ.૧૮૧૦)ના કર્તા. નાર તરીકે વર્ણવાયેલા અનિરુદ્ધનું, યુદ્ધપ્રસંગે પ્રગટતું શૌર્ય ચમત્કાર સંદર્ભ : હજૈજ્ઞાચિ:૧.
[પા.માં.] જેવું ભાસે છે.
કતિના રસવિધાનમાં વીરરસ પ્રાધાન્ય ભોગવે છે, પરંતુ તેનું કજોડાનો વેશ : મધ્યકાલીન ગુજરાતી સમાજના એક અનિષ્ટ પર આલંબન પાત્રના વિકલ્પ યુદ્ધ-પ્રસંગો જ બને છે. વીરના કટાક્ષ કરતો આ ભવાઈવેશ (મુ.) “અસાઈત મુખથી ઓચરે, આશ્રયે અદભુત, ભયાનક અને બીભત્સ રસનું આલેખન પણ કજોડો રમતો થયો” એ પંક્તિને કારણે અસાઈત નાયકે રચેલો થયું છે. યુદ્ધવર્ણનોમાં પ્રેમાનંદનું કવિત્વ પ્રગટ થાય છે. યુદ્ધનાં અથવા ભજવેલો હોવાની સંભાવના થઈ શકે છે. ગતિસભર ચિત્રોને શબ્દની નાદશક્તિની સહાય મળી છે, તે ઉપરાંત આ વેશમાંની કથા નાની વયના ઠાકોર અને મોટી વયનાં ઠક‘શોણિતસરિતા' જેવાં રૂપકોથી તાદૃશીકરણ પણ સધાયું છે. રાણાના કજોડાની છે, પરંતુ એમાં ગૂંથાતાં ગોરમાના ગરબા જેવાં
પ્રેમાનંદની રચનાઓમાં સામાન્યત: જોવા મળતાં, કથાપ્રસંગ- ગીતોમાં વૃદ્ધ પતિને પનારે પડેલી યુવાન સ્ત્રીની મનોવેદના પણ સંબંધિત મૌલિક ઉમેરણો અહીં નહીંવત્ છે. સમગ્ર રચનામાં કેટ- વ્યક્ત થઈ છે. વેશ ૩ વિભાગોમાં સ્વાભાવિક રીતે વહેંચાઈ લાંક રસસ્થાનો હોવા છતાં પ્રેમાનંદની કાવ્યકલાનું નિર્વહણ અહીં જાય છે : ૧. ઠાકોર-રંગલાનો સંવાદ, ૨. ઠકરાણાં આવતાં, એમના ઉત્તમ તેમ જ સાતત્યપૂર્ણ રીતે થયું નથી.
મનોભાવોનું ગાન તથા ઠાકોર-ઠકરાણાં-રંગલાનો સંવાદ, ૩. ઠાકોર૫૨ કડવાં સુધી વિસ્તરેલું મળનું આખ્યાન ૨૯ કડવાંનું ઠકરાણાંનાં ઉપરાણાં તરીકે બન્નેની માતાઓનું આગમન અને છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કૃતિમાંથી મળે છે. પરંતુ તેના રચના- એમની વચ્ચેનો ઝઘડો. આ ઝઘડા સાથે વેશ પૂરો થાય છે. ૪૦: ગુજરાતી સાહિત્યકોશ
ઓખાહરણ” : “કજોડાનો વેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org