Book Title: Vishvamangal Granthmala Part 01
Author(s): Veishankar Murarji Vasu
Publisher: Kamal Prakashan
Catalog link: https://jainqq.org/explore/005613/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ITIHIT ગ્રંથHIII, -વેણીશંક૨ મુરારજી વાસુ ] / | / રને Jain Educate. International Fon Personer & Private Use Only jainelibrary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ વિશ્વમંગલ ગ્રન્થમાળા ભાગ-૧ વેણીશંકર મુરારજી વાસુ : - S Awwww કચ્છ કમલ પ્રકાશન ટ્રસ્ટ Poronowonaroroororooronovourercoono For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: કમલ પ્રકાશન ટ્રસ્ટ જીવતલાલ પ્રતાપશી સંસ્કૃતિભવન, નિશાપોળ રિલીફ રોડ, અમદાવાદ, ફેન : ૩૩૫૭૨૩ C/o ૩૮૦૧૪૩ લેખક વેણીશંકર મુરારજી વાસુ પ્રથમ સંસ્કરણ : નકલ ૧૦૦૦ દ્વિતીય સંસ્કરણ : નકલ ૨૦૦૦ તૃતીય સંસ્કરણ : નકલ ૨૦૦૦ તા. ૧૫-૨-૧૯૮૯ વિ. સં. ૨૦૫ મૂલય: રૂ. ૧૫-૦૦ મુક: ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય, દૂધેશ્વર રોડ, અમદાવાદ-૩૮૦૦૦૪ * * For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પોતાના હાથે પિતાને નાશ અંગ્રેજો તે આ દેશમાંથી ઉચાળા ભરી ગયા પણ તે પહેલાં યુનિવર્સિટીના શિક્ષણ દ્વારા હજારે દેશી અંગ્રેજે તેમણે તૈયાર કરી દીધા હતા. આ દેશની ધરતીને કાયમી કબજે કરવા આ એક જ ઉપાય હતો કે “દેશની પ્રજાને બધી રીતે બરબાદ કરી નાંખવી. આ માટે તેની સંસ્કૃતિને સર્વનાશ કરો.” આ કાય પરદેશીઓ કરવા જાય તે પ્રજા વીફરે અને બળ કરી બેસે એટલે દેશના જ લેકેના હાથે આ સર્વનાશને કાર્યક્રમ અમલી બનાવવાનું અનિવાર્ય હતું. એ માટે જ દેશી અંગ્રેજોને તૈયાર કરવામાં આવ્યા. આજે તે એ ડીગ્રીધારી, પશ્ચિમપરસ્ત દેશી અંગ્રેજોની સંખ્યા લાખ સુધી પહોંચી ગઈ છે. આ દેશી અંગ્રેજોએ જાણે કે અજાણે એમને મળેલા શૈક્ષણિક પશ્ચિમી વારસાને કારણે સંસ્કૃતિનાં તમામ ક્ષેત્રના મૂળમાં ઘા મારી દીધા છે. મેક્ષલક્ષી સંસ્કૃતિના વૃક્ષનાં તમામ અંગેને હચમચાવી નાંખ્યાં છે. આ શિક્ષિતોને શિક્ષિત કહેવા કે કેમ? એ પણ એક સવાલ થઈ પડે તેવી તેમની પશ્ચિમ–પરત નીતિરીતિએ જેવા મળે છે. શ્રી વેણીશંકર મુરારજી વાસુ આ વિષયમાં સારી એવી જાણકારી ધરાવે છે. તેમને પ્રત્યેક વિચાર જુદા જુદા વિષય ઉપર વેધક પ્રકાશ ફેકે છે દાખલા, દલીલે અને આંકડાઓ એ દરેક લેખ પાછળનું એમનું બળ છે. બેશક આ લેખે સર્વથા આધ્યાત્મિક ભૂમિકા પર નથી પરંતુ આધ્યાત્મિક જીવન જીવવાને જન્મસિદ્ધ હક્ક ધરાવતી આર્યાવર્તની મહાપ્રજાના સર્વનાશને ઘાતકી અને ભેદી શસ્ત્રો તે ખુલ્લાં પાડે છે. અને એ રીતે આર્ય મહાપ્રજાની મહાસંતો-દીધી ધમપ્રધાન ચાર પુરુષાર્થની સંસ્કૃતિની પુનસ્થાપના કરીને મહાપ્રજાના આધ્યાત્મિક સ્તરને મજબૂત કરવાના પ્રયત્નમાં આ લેખે પિતાને વિશિષ્ટ ફળે નોંધાવે છે. | શ્રી વાસુ જણાવે છે કે સાંસ્કૃતિક તને પશ્ચિમ–પરસ્ત ભેદી અને અણુધડ નીતિરીતિના હાલના વેગથી પણ નષ્ટ કરવાનું ચાલુ રાખવાનું આવશે તે ભારતીય પ્રજાનું આયુષ્ય કદાચ એ–બસો વર્ષથી ઝાઝું નહિ હોય! - શ્રી વાસુની વિચારધારા ભારતીય પ્રજા સુધી પહોંચે તે તેમના મગજમાં પરદેશી એજન્ટોએ જે. બેટા ખ્યાલે ભરી દીધા છે–જેના દ્વારા પ્રજાના તમામ જીવન સ્તરે હચમચી ઊડ્યા છે-તે બધા જળમૂળથી ઉખડી જાય. અબજો રૂ ને વ્યય અધેર હિંસા અને વ્યાપક દુરાચારને પોષતી તમામ પ્રગતિવાદી વિચારસરણીએને જોરદાર લપડાકે ભારતી શ્રી વાસુની વિચારણા અલ્પતમ ધનવ્યય, અહિંસક પ્રણાલિ અને વિશુદ્ધ સદાચારના નિર્માણની બહુમુખી જનાથી ખીચોખીચ ભરેલી હેય તેમ દેખાય છે. જેના દ્વારા આત્મા મોક્ષભાવ તરફ ચોક્કસપણે આગળ વધે તે વિચાર ઃ તે પ્રચાર કે તે અચારને જ મારું અનુમોદન હેય તે સહજ છે. શ્રી શ્રીપાળનગર વાલકેશ્વર, મુંબઈ- ૬ ગુરુપાદપદ્યરે વિ. સં. ૨૦૩૩ દશેરા , પં. શ્રીચન્દ્રશેખરવિજ્ય For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ કમલ પ્રકાશન ટ્રસ્ટનું નિવેદન ભારતીય પ્રાચીન પરંપરાઓને પુનર્જીવિત કરતી શ્રી વેણીશંકર મુરારજી વાસની ચિંતનધારને અમે પ્રકાશિત કરી રહ્યા છીએ. લેખકશ્રીએ આર્યાવર્તની મેક્ષલક્ષી સંસ્કૃતિના એક અંગ – અર્થવ્યવસ્થાને પ્રધાનપણે આત્મસાત કર્યું છે. આ વિષયમાં તેમણે આશ્ચર્યજનક ખેડાણ કર્યું છે એમ તેમના વિચારે ઉપરથી સહજ રીતે કહી શકાય તેમ છે. ભારતની અર્થવ્યવસ્થામાં ગાયપ્રધાન તમામ પશુની અહિંસા પ્રધાનપણે ભાગ ભજવે છે એમ લેખક મકમપણે માને છે. જે વિશિષ્ટ કેટિને પ્રતિભાવ આ પુસ્તિકા દ્વારા પ્રજામાં પ્રગટ થાય તે લેખકના વિચારને વ્યવસ્થિત આકાર આપીને પ્રગટ કરતા રહેવાની અમારી ભાવના છે. વધુ પ્રમાણમાં પ્રચાર થાય તે હેતુથી જ ખેટ ખાઈને પણ આ ટ્રસ્ટ આ પુસ્તિકાનું પ્રકાશન કરે છે. પિતાના વિચારોનું પ્રકાશન કરવા બલ્લ શ્રી વાસુને અમે અંતઃકરણથી આભાર વ્યક્ત કરીએ છીએ. લિ. ટ્રસ્ટીમંડળ, કમલ પ્રકાશન ટ્રસ્ટ અનુક્રમ અને પુસ્તકનું નામ ૧. સંસ્કૃતિને સર્વનાશ ૨. ગોસંવર્ધન ૩. પશુવિનાશમાં પ્રજાવિનાશ ૪. માંસાહારઃ પશ્ચિમી સંસ્કૃતિને અભિશાપ ૫. ભારતના માથે ઘેરાયેલા વાદળ ૬. છાણ, રહેઠાણ, વાહનવ્યવહાર અને તેલ ૭. મિત્ર અર્થતંત્રે વેરેલે વિનાશ , ૮. અવાસ્તવિક અન્નનીતિ ૯. દારૂબંધી ૧૦. કુટુંબ નિજન વિસ્ફોટક બેમ્બશેલ! ૮૪ ૧૩૬ ૨૧૮ ૨૪૮ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ | [૧] સંસ્કૃતિને સર્વનાશ દેશી-પરદેશી અંગ્રેજો દ્વારા આર્યાવર્તની છિન્નભિન્નતા વિશ્વમંગલ પ્રન્થમાળાનું ભૂમિકા – પુસ્તક આ દેશની સમૃદ્ધિને આ દેશના વતનીઓ દ્વારા જ લૂંટી શકાય એવા ઉદ્દેશથી, આ દેશના જ પૈસા વડે અને આપણી પ્રજામાંથી જ, અંગ્રેજોની લૂંટને સરળ બનાવવામાં સહાયભૂત થાય એવા નિષ્ણાતે પેદા કરવા લોર્ડ મેકોલેએ અંગ્રેજી કેળવણીનું માળખું જ્યારે તૈયાર કર્યું ત્યારે કહ્યું હતું કે “આ અંગ્રેજી કેળવણે દેશમાં એક એવે વગ પિદા કરશે જે માત્ર લેહી અને રંગથી જ હિંદી હશે. પણ તેમનું સંપૂર્ણ વ્યક્તિત્વ, આચાર-વિચાર, તેમના આદર્શો, મંતવ્ય, નીતિ વગેરે તમામ અંગ્રેજી હશે.” દેશી નિષ્ણાતોએ કરેલી દુર્દશા | મેલે કૃત કેળવણીના યંત્રમાંથી ઘડાઈને બહાર પડેલા આવા નિષ્ણાતેએ અંગ્રેજી શાસન દરમ્યાન અંગ્રેજી શેષણ નીતિને ટેકે આપ્યા કર્યો. અને ભારતીય સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા અને હિંદુસંસ્કૃતિને છિન્નભિન્ન કરવામાં અંગ્રેજોના કુહાડાના હાથા બનીને રહ્યા. જ્યારે અંગ્રેજો અહીંથી ગયા ત્યારે આ દેશની સત્તાનાં સૂત્રો અનિવાર્યપણે નિષ્ણાતેના હાથમાં આવી પડયા. આવા થોડા નિષ્ણાત પ્રધાનમંડળની એથે રહીને અંગ્રેજી. ન ભણેલા પચાસ કરોડથી વધુ હિંદીઓ ઉપર વિદેશી વિચારધારા, તથા શોષણ અને હિંસા ઉપર જ નભી શકે એવી અર્થનીતિ, અને પરદેશી સંસ્કૃતિ ઠોકી બેસાડવાના પ્રયત્ન કરે એનાથી ભૂંડું બીજું કશું જ હોઈ શકે નહીં. આઝાદીનાં ત્રીસ વર્ષમાં આ નિષ્ણએ દેશની જે દુર્દશા કરી છે તેવી દુર્દશા કદી પણ કઈ પણ પરદેશી હુમલાખોરોએ કે શાસનકર્તાઓએ કરી નથી. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અગ્ય માણસોને સેંપાયેલી જવાબદારીઓ જેમની નસોમાં સેંકડો પેઢીઓથી પશુપાલકોનું અને ખેડૂતનું લેહી વહે છે એવા ભારતીય પશુપાલકો અને ખેડૂતને આ દેશના પશુસંવર્ધન અને અન્ન ઉત્પાદનની જવાબદારી સેંપવાને બદલે એ જવાબદારી મેકોલે કૃત યંત્રમાંથી ઘડાઈને બહાર પડેલા કહેવાતા પશુનિષ્ણાતે અને કૃષિ નિષ્ણાતને, પિતાની યેગ્યતાને કારણે નહીં, પણ પ્રદેશવાદ અને કોમવાદના જોરે સત્તાસ્થાને આવી પડેલાં પ્રધાનમંડળમાં સેંપી દીધી ! એટલું જ નહીં પણ EA,૦. (ફાઓ) જેવી સંસ્થાને તેમ જ વિકાસ પામતાં રાખ્યુંને મદદ કરવાના બહાના નીચે (Aid to the developing countries) તેમની વધુમાં વધુ શોષણ કરવા સ્થપાયેલી World Bank ને કૃષિ અને પશુસંવર્ધનની બાબતમાં દખલગીરી કરવા દેવામાં આવી. આ બાબત પરદેશી શાસનને આવકારવા જેટલી જ ખરાબ છે. અને આ જ કારણે દેશ અનાજ, ઘી, દૂધ, બળતણ અને રહેઠાણ વગેરેની કારમી અછતમાં [ અને સહુથી વધારે દુઃખદ તે પીવાના પાણીના દુકાળમાં ] સપડાય છે, અને આર્થિક અંધાધૂધીમાં અટવાઈ પડયો છે. ગાંધીજીએ જ્યારે કહ્યું કે, “આ દેશને વડાપ્રધાન ખેડૂત હો જોઈએ.” ત્યારે તેમના મનમાં અંગ્રેજી ભણેલે (Agricultured expert). નહીં પણ અંગ્રેજી ન ભણેલે પેઢીધર ખેડૂત હશે એ વિશે મને જરા પણ શંકા નથી. હિંસક અથવા કોઈ પણ સરકારની એ પવિત્ર ફરજ છે કે તેમના દરેક પ્રજાજનને અન્ન, પાણી, કપડાં અને સ્વચ્છ રહેઠાણ મળી રહે એટલું જ નહીં પણ દેશના દરેક પશુ પક્ષીને પણ તેમનાં ખોરાકપાણી મળે એવી રીતનું વ્યવસ્થિત તંત્ર ગોઠવે. આ બદલે જીવમાત્રને તેમની જરૂરિયાત પૂરી પાડવાની પવિત્ર ફરજ બજાવવામાં આપણે સાવ દુર્લક્ષ કર્યું છે. ઊલટું પેલા નિષ્ણાતોએ આપણી ગાય સહિત દરેક For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનાં પશુ-પક્ષીઓનાં હાડકાં, ચામડાં, માંસ અને શરીરના અવયવેની (કરડે દેડકાંઓ મારી, તેમના પગની, મેર જેવા પવિત્ર અને ઉપચેગી પક્ષીને મારીને તેમનાં પીછાંની નિકાસ કરવામાં આવે છે.) તેમ જ રાજની અમો માછલીઓ મારીને તેમની નિકાસ કરી, આપણા 'તંત્રને સંપૂર્ણ રીતે હિં'સા ઉપર અવલ'બિત કરી નાખ્યું છે. હિંસા એ રાબેતા મુજબની ક્રિયા છે, અને રાજી મેળવવાની કે સમૃદ્ધ થવાની સ્વીકૃત પદ્ધતિ છે, એવી માન્યતા જન્માવી છે. સૌરાષ્ટ્રની દુર્દશા પૌરાષ્ટ્રનાં દૂધ અને ઘી એક સમયે દુનિયાભરમાં પ્રખ્યાત હતાં. વળી સૌરાષ્ટ્રનું ઘી દુનિયાના દેશોમાં નિકાસ થતું. આજે ત્યાં શુદ્ધ ઘી જોવા મળતું નથી. તેને ખલે એના આખા સાગરિકનારા જે વૈષ્ણુવ, જૈન અને શૈવ મતના લેાકીના પવિત્ર તીર્થધામથી પથરાયેલે છે, ત્યાંથી લાખા ટન માછલાં પકડી તેની નિકાસ દ્વારા હૂડિયામણુ મેળવવાના રસ્તે આપણી સરકારને આ નિષ્ણાતેએ ચડાવી દીધી છે અને એ રીતે આપણાં પવિત્ર યાત્રાધામા પર પણ આવાં અધમ અને હિં'સક મૃત્યુ માટે પસંદગી ઉતારીને ધર્મની, ધર્મસ્થળની અને લેાકીની ધર્મભાવનાની ઠેકડી ઉડાવીને ઊગતી પેઢીને ધર્મ પ્રત્યે આદરહીન બનાવવામાં તેમને કશું અજુગતું લાગતું નથી. ધર્મ, ધર્મસ્થળે અને હિંસા વચ્ચે તેમણે હિંસાને પસંદગી આપી, તેને આદરણીય અને અનિવાર્ય ગણાવી ધર્મસ્થળોની મર્યાદાના લેપ કરવામાં જરા પણ ખચકાટ અનુભવ્યા નથી. લોકોની નારાજીની પરવા .કરી નથી. એકૌલેના દેશી સતાનાએ સર્જેલી ખાનાખરાબી જે દેશમાં દૂધ, ઘીની નદીઓ વહેતી ત્યાં આજે પીવાનું પાણી પણ દુર્લભ બન્યું છે અને દારૂની રેલમછેલ ચાલી છે. જે નદીએ ખારે માસ પાણીથી ઉભરાતી ત્યાં આજે ધૂળ ઊડે છે. જે પ્રજા એક સમયે યુરોપીય દેશેાને ખવડાવતી તે આજે પરદેશી સડેલું અનાજ પૂરા બળતણને અભાવે કાચુ પાકું રાંધીને અધે ભૂખે પેટે જીવન For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ વિતાવે છે. પ્રજાને સડેલું અનાજ મેળવવાની જેટલી ચિંતા છે, એટલી જ એ શેના વડે રાંધવું એની પણ ચિંતા છે. જેમ માછલીએ જાળમાં તરફડે તેમ લોર્ડ મેકોલેએ ઉત્પન્ન કરેલા નિષ્ણાતેની. માયાજાળમાં ફસાયેલી પ્રજાને મોટો ભાગ તરફડે છે. એક બાજુ મૂડીવાદ અને સામ્યવાદ તથા બીજી બાજુ ભારતીય અસ્મિતા વચ્ચે હૃદયુદ્ધ ખેલાઈ રહ્યું છે ત્યારે દેશનું ભારતીયકરણ કરી મૂડીવાદ અને સામ્યવાદને આખરી પરાજય આપવા પ્રજા કટિબદ્ધ બને. હિંસા, કાવાદાવા તેમ જ શેષણ ઉપર નભી રહેલા હાલના અર્થતંત્રને સ્થાને ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા ઉપર આધારિત જીવમાત્રના રક્ષણ અને પિષણના ધ્યેયવાળી અને કોઈ પણ જાતની હિંસા ઉપર પ્રતિબંધ મૂકતી અર્થવ્યવસ્થાને અમલ કરવા સંપૂર્ણ એવધબંધીની. નીતિ અપનાવે તે માટે સમય પાકી ગયેલ છે. ભારતની અસ્મિતા અખંડિત રાખવા અને અયુદ્ધ તરફ ઘસ-- ડાઈ રહેલી દુનિયાને શાંતિ અને સાચી સમૃદ્ધિને રસ્તે બતાવવા સંપૂર્ણ ગેવબંધી કરવાનું અનિવાર્ય છે. - ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષાને ઉપનિષદનું સૂત્ર ગણી એને અમલ કરવામાં આવે તે જ પરદેશી સંસ્કૃતિ, પરદેશીઓની આથિક પક્કડ, દુષ્કાળ, પ્રલય વેરતાં પૂરે, ઝેરી હવામાન, નિત. નવીન બિમારીઓ વગેરે સંક્ટોની પકડમાંથી દેશ મુક્ત થઈ શકશે. વિશ્વની બે અર્થવ્યવસ્થા (૧) પિષક (૨) શેષક દુનિયામાં બે પ્રકારની અર્થવ્યવસ્થા છે. (૧) ભારતીય અર્થવ્યવસ્થા આ અર્થવ્યવસ્થા ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા દ્વારા વિકસેલી છે. આ ચારેમાં ગાય એનું મધ્યબિન્દુ છે, અને રેંટિયે એનું પૂરક બળ છે. એ અર્થ વ્યવસ્થા પ્રાણીમાત્રનું રક્ષણ અને પિષણ કરવાની ભાવનાવાળી છે. એ એક સહુથી વધારે વહેવારું વ્યવસ્થા છે. કારણ કે For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ એ વ્યવસ્થામાં ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક વિષયાના તાણાવાણા વણી લેવામાં આવ્યા છે. એટલે એના સ્વીકાર અને અમલથી સમગ્ર સમાજની સતે મુખી ઉન્નતિ – કોઇનું પણ શૈાષણ કર્યા વિના શકય બને છે. · (૨) પશ્ચિમની યંત્ર અને શાષણ-આધારિત અથવ્યવસ્થા આ અર્થવ્યવસ્થા શેષણુ, હિંસા, જૂઠાણું, અન્યાય અને નગ્ન ભૌતિકવાદ ઉપર જ વિકસેલી છે. શેાષણની ભાવના એ જ એનું મધ્યબિન્દુ છે. આ અથવ્યવસ્થાના બે સંપ્રદાય છે : (૧) મૂડીવાદ અને (૨) સામ્યવાદ. સામ્યવાદ એ તે માત્ર મૂડીવાદનો પડછાયા છે. અનૈના ધ્યેય અને હસ્તિના પાયે તે શેણુ અને હિ'સા જ છે. અને વચ્ચે જે વિખવાદ છે તે તે માત્ર શેષણ કરવાના અધિકાર અને ઉપાય પરત્વે જ છે. મૂડીવાદી અથ વ્યવસ્થામાં વ્યક્તિ કે સંસ્થા યંત્ર અને મૂડીના જોર વડે રાજ્યથી રક્ષિત અને રાજ્ય પાસેથી તમામ પ્રકારની સગવડ મેળવીને સમાજનું શૈાષણ કરે છે. સામ્યવાદ, વ્યક્તિ કે સંસ્થાના સમાજનું શેષણ કરવાના અધિકારને પડકારે છે; પણ શેષણ અને હિં'સા વિના તે તેની પણ હસ્તિ ખતરામાં હાય છે. રાજ્ય પાતે જ પોતાની પ્રજાનું અને વિશ્વની બીજી પ્રજાઓનું પણ શેષણ ચાલુ રાખે છે.. વિશ્વષૅ ક : શાષણની નવી રીત. દુનિયામાં સંસ્થાઓની સ્થાપના, બસેથી વધુ વર્ષ સુધી તેમનું શેષણુ; બે વિશ્વયુદ્ધો અને બીજા વિશ્વયુદ્ધ પછી પણ એશિયા-આફ્રિકાનાં રાજ્યમાં ખળવા, આંતરવિગ્રહા, પડોશી રાજ્ય વચ્ચેનાં યુદ્ધો દુષ્કાળ, ભૂખમરા અને પળે પળે અણુયુદ્ધ ફાટી નીકળવાની ભીતિ, એ તમામ પશ્ચિમની શેાષક–હિ*સક અથવ્યવસ્થાનાં દુષ્પરિણામે છે. શાષણખાર શેષણુ કરવાની હરીફાઈમાં એ લેકી અંદરોઅંદર લડીને ખુવાર થયા છે એટલે હવે આપણું શેષશુ અંદરોઅંકર ઝગડયા વિના For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ વધુ સરળતાથી અને વધુ તાકાતથી કરવા માટે નવેદિત રાષ્ટ્રોને મંદદ કરવાના Aid to the developing countries મહાના નીચે Co-operative exploiting society (સહકારી શાષક મ`ડળ) જેવી World Bank ( વિશ્વ બૅંક)ની સ્થાપના કરી છે, અને તેના દ્વારા નવાદિત રાષ્ટ્રનુ શોષણ કરવાનું ચાલુ રાખ્યું છે. એક તરફથી આર્થિક વિકાસ કરવાના બહાના નીચે World Bank દ્વારા લેને આપીને રાષ્ટ્રને દેવાદાર રાખે છે અને ખીજી તરફથી મહાસત્તા પડેશી 'રાજ્ગ્યાને લડાવવા અબજો રૂપિયાની અદ્યતન શસ્ત્રસામગ્રી આપી યુદ્ધો કરાવે છે. અને એ યુદ્ધમાં શસ્રો નાશ પામે એટલે તેના સ્થાને નવાં શસ્ત્રો આપે છે. આમ નવેદિત રાષ્ટ્રો તંગદિલી, યુદ્ધ, ભૂખમરો વેઠતાં વધુ ને વધુ દેવાદાર થતાં જાય છે. મૂડીવાદી અને સામ્યવાદી અર્થવ્યવસ્થા દ્વારા થતાં ઠુંસા અને શેષણના મૂળમાં ઘા કરવા હાય તા ભારતે પશ્ચિમી શાષક અથ વ્યવસ્થા ફગાવી દઈને ભારતીય અર્થવ્યવસ્થા સ્વીકારવી જોઈએ. તે જ આપણે સાચી સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકીશું. એટલું જ નહી" મૂડીવાદી અને સામ્યવાદી બાને પરાજય આપીને દુનિયાને પણુ, સાચી સમૃદ્ધિ અને સાચી શાંતિના રસ્તે દોરી શકીશુ. ગાત્યા સામે રાષ્ટ્રીય આગેવાનાના વિરોધ [૧] “ ગોવધની નીતિએ ર્હિંદુએની ધાર્મિક ભાવનાને ગંભીર આધાત પહેાંચાડયો છે. એટલું જ નહિ, ભારતમાં વસતી તમામ જાતિઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું' છે. સમસ્ત રાષ્ટ્રનાં હિતની ખાતર ગેાવધબંધીને ગંભીરતાથી વિચાર કરવા જોઇએ.” —પડિત મદનમ।હન માલવિયા [૨] “ગારક્ષા ભારતનાં તમામ નરનારીનું પરમ કર્તવ્ય છે. જે નિષ્ઠુરતાથી ગાય અને ગોવશના નાશ કરવામાં આવે છે તે જોતાં આપણાં સંતાન કેમ જીવી શકશે એ એક ચિંતાના વિષય છે.” —લાલા લજપતરાય For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ [૩] “હિંદુઓ માટે એ એક ભારે ગૌરવની વાત છે, કે તેમણે ગારક્ષાને કન્ય માન્યું છે. પણ હિન્દુ માત્ર ગાયની રક્ષા કરીને ખીજા` પશુઓની રક્ષા કરવાથી દૂર રહે એ તે માટે શેાભા ભરેલું નથી.” —ચંગ ઇંડિયા : ગાંધીજી ૧૨-૧૧-૨૬ “ જો આપણે દુખળ અને વૃદ્ધ ગાયને પૂજ્ય ન માનીએ તે તમામ દુખ॰ળ વૃદ્ધ પશુઓને ખતમ કરી નાખીએ. પછી એ જ ન્યાયાનુસાર તમામ બીમાર, વૃદ્ધ અને અશક્ત માણસોને પશુ મારી નાખીને આ દેશને ગરીબીથી મુક્ત કરી શકીએ. તે પછી એ જ ન્યાયાનુસાર થાડા સશક્ત માણસે હથિયારના ખળે આ પૃથ્વી ઉપરથી હિંસક અને નિર્દોષ પશુઓને અને મનુષ્યને પૃથ્વી ઉપર ભારરૂપ ગણી એ તમામને નાશ કરી નાખી ને પૃથ્વીને લેગવી શકે. પણ આ ભારત દેશમાં જેમ સત્ર ગરીબ અને માંદા માણસા રહે છે, તેમ આપણાં પશુઓને પણ જીવવાના અને રહેવાના અધિકાર છે.” ** —યુઇંગ ઇંડિયા ૨૭–૮–૨૫ ગાવધ પ્રત્યે ગાંધીજીના તીવ્ર વિરોધ ઈ. સ. ૧૯૨૬માં મદ્રાસમાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં હિન્દુમુસ્લિમ એકતા સ્થાપવાની એક શરત તરીકે મુસ્લિમેાએ ગેાવધ કરવાના તેમના અધિકાર સ્વીકારવાની માગણી કરી, અને આ સમાધાનના મુદ્દો ગાંધીજીને બતાવવામાં આવ્યા. ગાંધીજીએ કહ્યુ કે, “ હિન્દુ-મુસ્લિમ એકતા માટેની કોઈ પણ શરત મને મજૂર છે.” સાય પ્રાČના પછી ગાંધીજી સૂવા માટે ગયા. સવારે જ્યારે ઊઠયા ત્યારે તરત જ તેમણે મહાદેવભાઇને ઉઠાડ્યા. ગાંધીજીએ તેમને કહ્યું, “ મે ભારે મોટી ભૂલ કરી છે. મને યાદ છે કે કાલે હિન્દુ-મુસ્લિમ એકતાના મુસદ્દામાં મુસલમાનોએ ગાવધ કરવાના અધિકાર માગ્યેા છે. અને આપણી ગોવધમ`ધીની માગણીને બાજુએ હડસેલી મૂકવામાં આવી છે. તેએ ગેાહત્યા કરે એ હું કેમ સહન કરી શકું? અલબત્ત આપણે બળા ઉપયાગ કરી શકતા નથી, પશુ તેમને સમજાવી તેા શકીએ.” For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ હું સ્વરાજ્યના બદલામાં પણ મારે ગોરક્ષાને આદર્શ પડતે મૂકી શકું નહીં, તમે સત્વર જાઓ, અને તેમને કહે કે એ કરાર મને મંજૂર નથી. ગમે તે બને પણ આ રીતે હું ગોમાતાને દગો દઈ શકું નહીં.” ગોહત્યા દ્વારા ચાતુવર્ણની પાયમાલી હરિજનની પાયમાલી ગેહત્યા દ્વારા અંગ્રેજોએ કરેલી હરિજનેની આર્થિક અને સામાજિક પાયમાલી કરી છે. - અંગ્રેજો ભારતમાં બે ઉદ્દેશથી આવ્યા હતાઃ (૧) એ સમયના દુનિયાના સહુથી સમૃદ્ધ દેશ ભારતને ગુલામ બનાવીને તેનું શેષણ કરવું. (૨) અને સહુથી વધુ વહેવારુ અને સુવ્યવસ્થિત હિંદુ સમાજને છિન્નભિન્ન કરીને આ દેશમાં ખ્રિસ્તી ધર્મને ફેલાવે કરે. આ ધયેયની સિદ્ધિ માટે એમણે હિંદુધર્મ અને હિંદુ સમાજવ્યવસ્થાને ઝીણવટથી અભ્યાસ કર્યો, અને અભ્યાસને અંતે એક પછી એક જનાઓ ઘડવા લાગ્યા. ચાર વર્ણની વ્યવસ્થા હિંદુ સમાજ મુખ્યત્વે ચાર વર્ષોમાં વહેંચાયેલું હતું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. હિંદુ સમાજને એક વિરાટ પુરુષ રૂપે કલ્પવામાં આવ્યું હતું જેમાં બ્રાહ્મણને એ વિરાટ પુરુષના મસ્તક રૂપે, ક્ષત્રિયને . બાહુ રૂપે, વૈને પિટ રૂપે અને શુદ્રોને પગે રૂપે કલ્પવામાં આવ્યા હતા. બ્રાહ્મણનું કર્તવ્ય વિદ્યા અને સંસ્કારોની જાળવણી કરવાનું અને ફેલા કરવાનું હતું. ક્ષત્રિયનું કર્તવ્ય સમાજ અને દેશનું રક્ષણ કરવાનું હતું. વેનું કાર્ય વેપાર વાણિજ્ય ખેડવાનું હતું અને શુદ્રોનું કાર્ય સમાજને આવશ્યક એવી સેવા કરવાનું હતું. (ગુલામી નહિ.) આ ચાર વર્ણનાં કાર્યને અનુલક્ષીને તેમના જીવન-વ્યવહારે નક્કી કરવામાં આવ્યા હતા. આ વહેવાર નક્કી કરવા પાછળ કેઈને એક બીજાથી ઊતરતા ગણવાને આશય જરાય ન હતું. શહેર અને ગામડાઓની For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ રચના પણ આ ચારે વર્ષોના કાર્યક્ષેત્રને ધ્યાનમાં રાખીને જ નક્કી કરવામાં આવી હતી. વસવાટની વ્યવસ્થા ગામમાં દરેક વર્ણનાં રહેઠાણે, તેમનાં કાર્યોમાં વિક્ષેપ ન પડે કે આખા ગામને વિવિધ વર્ગોના વ્યવસાયથી અગવડ ન પડે, એ રીતે બંધાતાં. બ્રાહમણવાડો એવા સ્થળે બંધાતે જ્યાં વિદ્યાભ્યાસ કરવા માટે શાતિ રહે. વેપારીઓના બજાર ગામની વચ્ચે રખાતા. કારીગરે. ને વસવાટ અલગ રહેતે અને હરિજનોનો વસવાટ જે દિશા તરફ પવન વહેતે હેય એ દિશામાં રખાતે, જેથી તેઓ મરી ગયેલાં ઢોરનાં જે ચામડાં કમાવતા, તેની ગંધ આખા ગામમાં પ્રસરી જાય નહીં. ( આ પ્રમાણે સહુ સહુના વ્યવસાય પ્રમાણે લેકે ગામમાં એક કે બીજા છેડે રહેતા. આમાં ઊંચનીચની તિરસ્કારભરી ભાવનાને સ્થાન ન હતું, પણ ગામ લેકેની સગવડ સાચવવાની વ્યવસ્થા જરૂર હતી. વ્યવસાય-વ્યવસ્થા ચર્મઉદ્યોગ અને વણાટકામ એ હરિજનના બે મુખ્ય વ્યવસાય હતા. તે ઉપરાંત તેમની પાસે એકાદ બે વીઘાં જમીન પણ રહેતી, જેમાં તેઓ પિતાના માટે અનાજ ઉગાડી લેતા અને અનાજ કાપણીના સમયમાં ખેતરમાં મજૂરી (અનાજ લણવું વગેરે) કરીને પણ આખા વરસનું અનાજ મેળવી લેતા અને આ ત્રણે કાર્યોને અંગે બાકીના ત્રણે વર્ણો સાથે તેમને ધંધાકીય સંબંધે રહેતા. ભારતના અર્થતંત્રને આધાર ઈ. સ. ૧૮૫૭ સુધી ભારતનું અર્થતંત્ર સંપૂર્ણ રીતે ગોવંશ આધારિત હતું. એટલે દેશમાં ગાય અને બળદની અતિ વિશાળ વસતી હતી. દેશનાં ખેતી, પિષણ વહેવાર, રહેઠાણ, સંરક્ષણ, બળતણ, વૈદકીય સારવાર, મુસાફરી વગેરે અનેક ક્ષેત્રો ગે-વંશ આધારિત હતાં. છેક ૧૮૫૭ સુધી દેશમાં સંપૂર્ણ ગોવંશબંધીને કાયદે હતે. ઈ. સ. ૧૮૦૪ સુધી જે રજપૂત રાજાઓએ અંગ્રેજો સાથે કરાર કર્યા તેમાં For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ એવી કલમ રહેતી કે અંગ્રેજોએ તેમના પિતાના કબજાના પ્રદેશમાં પણ એવધ કરે નહીં. એ જમાનામાં દૂધ ઘીની એવી રેલમછેલ હતી કે દૂધ વેચવું એ પણ પાપ ગણાતું. તે પછી કુદરતી મોતે મરી ગયેલા ગાય-બળદને તે કે વેચે? બે સંસ્કૃતિમાં તફાવત ભારતની અને પશ્ચિમની સંસ્કૃતિમાં મહત્વને તફાવત એ છે કે પાશ્ચાત્ય પિતાની ચીજવસ્તુઓના ભાવ ઊંચા રાખવા તેને નાશ કરી બજારમાં માલની અછત ઊભી કરે છે અને જરૂરિયાતવાળાઓનું શેષણ. કરે છે, અથવા ભૂખે મરવા દે છે. અમેરિકાએ દુનિયાનાં અનાજનાં બજારો ઉપર પિતાનું વર્ચસ્વ જમાવ્યું તે પહેલાં એટલે કે બીજા વિશ્વવિગ્રહ પહેલાં, ઘઉં અને કોફીના માલની બજારમાં અછત રહે અને એ અછતને લાભ લઈને ભાવ ઊંચા રાખી શકાય તે માટે લાખ ટન અનાજ બાળી નાખ્યું હતું, અથવા સમુદ્રમાં ડુબાડી દીધું હતું. ઈ. સ. ૧૯૬લ્માં યુરોપમાં માખણને જ વધી પડયો ત્યારે તેના ભાવ ઘટી ન જાય તે માટે તેનું ઉત્પાદન ઘટાડી નાખવા ૩૫ લાખ. સારી દૂધાળ ગાયે ને મારી નાખવામાં આવી. પણું ભારતના લેકે, પિતાના ઉપયોગ કરતાં વધારે હોય એવી ચીજવસ્તુ બીજા જરૂરિયાત-- વાળાને આપી દેવામાં માને છે. ઓગણીસમી સદી સુધી ભારતની ગાયે. પુષ્કળ દૂધ આપતી. લગભગ દરેક ઘેર ગાય હતી અને સામાન્ય રીતે. રોજ ૩૦ થી ૪૦ શેર દૂધ એ ગાયે આપતી; એટલે લેટો પિતાની જરૂરિયાતથી વધારાનું દૂધ જરૂરિયાતવાળાને મત આપી દેતા. દૂધ. વેચવામાં પાપ એટલા માટે મનાવ્યું કે એ વેચવાથી નબળા જરૂરિયાત.. વાળાની જરૂરિયાત વણકી રહે અને ધન કમાવાની દષ્ટિથી ગાયનું શેષણ થવા લાગે. - આ જ નિયમને આધારે કુદરતી મોતે મરી જતાં પશુઓ હરિ.. જનને મફત આપી દેવામાં આવતાં. સવર્ણો તરફથી હરિજનેને એ એક આર્થિક સહાય હતી. મફત મળેલાં, મરેલાં પશુઓનાં ચામડાં For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૧ વિધિ સમા મહાજને અપીને ખેતર કમાવી તેમાંથી વિવિધ સમાજ-ઉપયોગી વસ્તુ બનાવવાનું કામ આ હરિજન કેમ કરતી. ખેતીની સિંચાઈ માટે કૂવામાંથી પાણી ખેંચવા. ચામડાના દેશ બનાવી આપીને ખેતીને સમૃદ્ધ બનાવવામાં હરિજન. કેમને ફાળે મહત્વને હતે. મફત કાચા માલ (ચામડું) મેળવી તેમાંથી વિવિધ સમાજ ઉપયોગી વસ્તુઓ તેઓ એ છે ભાવે વેચી શકતા અને એ રીતે ચાર વર્ષે એક બીજાને સહાયભૂત થતા. દેશના અર્થતંત્રમાં હરિજનેને ફાળે ખૂબ મહત્વને હતે. . પ્રથમ શિકાર - પણ ઈ. સ. ૧૮૫૭ના બળવામાં ભારત હાર્યું અને અંગ્રેજોએ કરેલા જુલ્મથી ત્રાસી ગયું. એ તકને લાભ લઈને અંગ્રેજોએ વિશાળ પાયા ઉપર વધ કરવાનું અને કતલ કરેલાં ગાયે અને બળદેનાં. તમામ ચામડાં નિકાસ કરવાનું શરૂ કર્યું. અને હિંદુ સમાજવ્યવસ્થા. ઉપરના હકલાને સહુ પ્રથમ શિકાર હરિજન બન્યા. ૪૩ વરસમાં કુલ ૧,૬૬૭૦૨,૪૭,૮૪૦ રૂપિયાનાં ચામડાં નિકાસ થઈ ગયાં. એ જમાનામાં એક ગાયની કિંમત બે રૂપિયા આસપાસ હતી.. અને શ્રી રમેશચંદ્ર દત્ત તેમના પુસ્તકના બીજા ભાગના પાના ૫૦ ઉપર લખે છે કે એક બળદની કિંમત માત્ર ૩૩ થી ૬ રૂપિયા વચ્ચે રહેતી.. પણ આ તેતાલીસ વર્ષ દરમ્યાન ભારતમાં ૧૮૭૭, ૧૮૭૮, ૧૮૮૯,. ૧૮૯૨, ૧૮૯૭ અને ૧૯૦૦નાં વરસમાં છ ભયાનક દુકાળ પડયા, જેમાં દેઢ કરોડ મનુષ્ય ભૂખથી મરી ગયા. કુદરતી રીતે જ આવા કારમાં દુષ્કાળ વરસમાં ગયે અને બળદની કિંમત ખૂબ જ ઘટી. ગઈ હતી. નિકાસ થયેલા ચામડાની કિંમત જોતાં એમ લાગે છે કે અંગ્રેજોએ ૪૩ વરસમાં એાછામાં ઓછાં ત્રણ અબજ પશુઓ(ગા. અને બળદે)ને સંહાર કરી નાખ્યું. સમસ્ત હિંદુ સમાજ ઉપર અને. ખાસ કરીને હરિજને ઉપર આ મરણતોલ ફટકો હતે. તેમને મફત. મળતું કાચું ચામડું નિકાસ થઈ ગયું હતું અને ગાની આ કલ્પના તીત સંહારલીલાના કારણે તેમની સંખ્યામાં ખૂબ જ ઘટાડે થઈ જતાં કુદરતી મેતે મરતાં પશુઓની સંખ્યામાં પણ ખૂબ ઘટાડે થઈ જતાં. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ હરિજનેને મફત મળતા કાચા માલને (કુદરતી તે મરી જતાં પશુઓને) પુરવઠે તદન કપાઈ ગયે, અને સમગ્ર હરિજન કેમે પિતાને ચર્મઉદ્યોગ ગુમાવી દઈને બેકાર બની ગઈ. સંપૂર્ણ બેકાર બની ગયેલી સમસ્ત હરિજન કેમ એક તરફથી સમાજના વર્ગો સાથેને વેપારી અને સામાજિક સંબંધ ગુમાવી બેઠી, અને બીજી તરફથી ગરીબી, ગંદકી, વ્યસને વગેરેમાં અટવાઈ જઈને સમાજથી દૂર ધકેલાતી ગઈ. આ બધું બન્યું તે પહેલાં હરિજને ગામની ગ્રામપંચાયતોમાં, ગામને ચેર કે ગામના મંદિરના ઓટલે પણ સાથે બેસતા અને ગામની પંચાયતના વહીવટમાં ભાગ લેતા. સામુદાયિક બેકારી અને તેમાંથી પ્રગટેલા ગરીબી, ગંદકી અને વ્યસનેએ તેમને સમાજથી અલગ તે પાડી નાખ્યા, પણ એટલા તે બેહાલ બનાવી દીધા કે તેઓ પેટની આગ ઠારવા માટે મરેલાં ઢોરોનું માંસ પણ ખાવા લાગ્યા. આભડછેટ પાછળની ભાવના હિંદુ સમાજમાં આભડછેટ એ કાંઈ ખરાબ ચીજ નથી. આભડ. છેટ પાછળ કોઈ તિરસ્કારની ભાવના નથી. પણ સ્વચ્છતા અને પવિત્ર તાની ભાવના છે. ઉચ્ચ વર્ણન હિંદુઓમાં તેઓ પૂજા કે બીજા પવિત્ર કાર્યમાં રોકાયેલા હોય ત્યારે તેમના પિતાનાં કુટુંબીજનોને પણ તેઓ અડકતા નથી, તેમ જ પિતાના ઘરમાં દેવસેવાનાં સ્થળે સ્નાન કરીને પવિત્ર થયા વિના પ્રવેશ પણ કરતા નથી. એને અર્થ એ નથી કે તેઓ કુટુંબીજનેને પિતાના કરતાં હલકાં ગણે છે. પણ અંગ્રેજોની -જાળમાં ફસીને નૂતન કેળવણી પામેલા હિંદુએ આભડછેટ શબ્દને અનર્થ કરીને અને હરિજનના આર્થિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક અધ:પતનના ખરા કારણથી અજ્ઞાત રહીને હરિજનેના આખા પ્રશ્નને આભડછેટમાં અટવાવી દીધા. ૫૦થી વધારે વરસ સુધી આપણે આભડ- પેટના અને હરિજનને થતા સામાજિક અન્યાયનાં દણ રેતાં રહીને પરિસ્થિતિને વધુ ફેટક બનાવી છે. તેનાથી ન તે દેશને કાંઈ ફાયદો શકે છે, ન તે હરિજન કેમને. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ - ૧૩ અટવાયેલા દેશનેતાએ હરિજનના મંદિર પ્રવેશ, એક જ કૂવે પાણી ભરવું અને. ગામની વચ્ચે તેમને વસાવવા, એવા પ્રચારમાં દેશનેતાઓ અટવાઈ ગયા. છે અને આ પ્રશ્નનું ખરું મૂળ જે દેહત્યા જ છે તે બંધ કરવાને. તેઓ વિરોધ કર્યા કરે છે. અને આ રીતે હરિજનેને સામાજિક તેમ જ આર્થિક ઉત્કર્ષ સામે પહાડ જેવા અવરોધ ચાલુ રાખે છે. અંગ્રેજોની હત્યાની નીતિને બીજો શિકાર : ક્ષત્રિય ગોહત્યા દ્વારા હરિજનને પાયમાલ કરીને અંગ્રેજોએ હિંદુ સમાજરૂપી વિરાટ પુરુષના પગ ભાંગી નાખ્યા. એ રીતે ગૌહત્યા દ્વિારા ક્ષત્રિયે રૂપી બે હાથને પણ નિર્બળ બનાવી દીધા. - ક્ષત્રિનું કર્તવ્ય ક્ષત્રિનું કર્તવ્ય દેશ અને સમાજ ઉપર આફત આવે ત્યારે લડવાનું અને શાંતિના સમયે ખેતી કરવાનું હતું. પણ બિનક્ષત્રિની ખેતી અને ક્ષત્રિની ખેતીમાં ફરક હતે. કણબી જાતે ખેતી કરે. અને તેના કુટુંબની સ્ત્રીઓ ખેતીમાં મદદ કરે. પણ ક્ષત્રિને જાતે ખેતી કરવી પરવડે નહીં, કારણ કે ગામ ઉપર ભય આવે અને બુગીઓ ઢોલ વાગે કે ક્ષત્રિયને તે જે હાથે ચડ્યું તે હથિયાર લઈને લડાઈના મેદાનમાં દોડી જવું જોઈએ. દશેરા વીતે અને કાપણીની મોસમ હોય ત્યારે જે લડાઈ આવી પડે તે ત્યારે જ ક્ષત્રિયને. ખેતર છેડી રણવાટને માર્ગ લેવે પડે. વળી તેમની સ્ત્રીઓ પરદામાં રહેતી એટલે ખેતરમાં પુરુષવર્ગને મદદ કરવા કે તેમની ગેરહાજરીમાં ખેતીની દેખભાળ રાખવા તેઓ ખેતરમાં આવી શકતી નહીં. આથી તેમને ખેતી માટે સાથીઓ રાખવા પડતા. આમ તેમને ખેતીને ખરચ. બિનક્ષત્રિય ખેડૂતે કરતાં ઘણું વધારે આવતે. બળવા પછી ક્ષત્રિયની સ્થિતિ સને ૧૮૫૭ના બળવા પછી દેશમાં રાજકીય શાંતિ આવી શકી. લડાઈઓને ભાય નાબૂદ થયે. દેશી રજવાડાંઓ સાથે અંગ્રેજોએ નવે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ -સસ્થી કરાર કર્યા, જેની રૂએ રજવાડાંઓને પિતાના લશ્કરમાં બહુ મેટો ઘટાડે કરવું પડયો. કેટલાંક રાજને તે બ્રિટિશરેએ ખાલસા કર્યા. એટલે એ રાજનાં તમામ લકર વિખેરી નંખાયાં. અંગ્રેજોએ પણ લડાઈને ભય નાબૂદ થતાં પિતાના લશ્કરમાં ઘટાડો કર્યો અને જે નવી ભરતી કરતા તેમાં ક્ષત્રિય સિવાયની ઈતર કેમેને પણ સ્થાન આપતા. ક્ષત્રિને ખેતીવિષયક ખર્ચ વધતે ગયે, અને ઉત્પાદન ઘટતું. ગયું. મહેસૂલના દર વધતા ગયા અને તેમના સામાજિક રીતરિવાજોને ખર્ચ પણ ઘવારીને કારણે વધતે ગયે. રાજક્ત કેમ તરીકે તેઓ રાજવંશી તરીકે રહેવા ટેવાયેલા હતા. એટલે તેમને જીવનખર્ચ પણ વધતે ગયે. ખેતી સિવાય તેમની પાસે બીજો કોઈ વ્યવસાય હિતે નહીં અને ગૌહત્યા વધતી જવાથી આ ખેતી તે ભાંગતી જતી હતી. એટલે ક્ષત્રિયે ઉપર આફતનાં વાદળ ઘેરાયાં. લશ્કરમાં ભરતી બંધ થવાથી અર્ધબેકારીમાં સપડાયેલી અને કુટુંબના ભરણપોષણ માટે મુશ્કેલી અનુભવતી આ કેમ તેમની રૂઢિઓ સામાજિક પ્રસંગેના ખરચને પહોંચી વળવા મકાને અને જમીને તથા જાગીરે અને પશુઓ વેચાવા લાગ્યાં. જેમના શૌર્ય અને સમર્પણને જગતમાં જેટ નથી એવી ક્ષત્રિય કેમ ગૌહત્યાના સીધા પરિણામ રૂપે ગરીબી -અને બેકારીમાં ભીંસાવા લાગી. અને આ કારણે અન્ય વણે સાથેના, ખાસ કરીને નવી કેળવણી પામતા સમાજ સાથેના તેમના સંબંધ કથળતા ગયા.. એક સામાન્ય નિયમ છે કે મનુષ્ય જ્યારે બેકારી અને ગરીબીમાં સપડાય છે ત્યારે વિવિધ વ્યસનેના લેગ બને છે. ક્ષત્રિય તેમાંથી અપવાદ બની શક્યા નહીં. સંભવ છે કે જે સમાજના રક્ષણહાર તરીકે તેઓ સમાજમાં માનપૂર્વક અને ગૌરવથી રાજવંશી તરીકે રહ્યા હોય તે જ સમાજમાં બેકાર-ગરીબ માનવી તરીકે ઊભા રહેવાનું એમને હિણપતભરેલું લાગ્યું હોય, એટલે આપમેળે જ સમાજથી દુર રહી તેઓ વ્યસનેમાં એકલા અટૂલા જીવન વિતાવતા થઈ ગયા For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ હોય, ગરીબીની લાચારીથી ઘણી વખત તેઓ લૂંટફાટને રસ્તે પણ ચડી જવા લાગ્યા હોય, અને આ કારણે તેઓ સમાજથી વધુ દૂર ઠેલાઈ ગયા હેય. દરિદ્રતાએ આ અપ્રતિમ શૌર્યવતી તેમને ખૂબ જ દયાજનક સ્થિતિમાં આણ. મૂળ અંગ્રેજોએ હિંદુ સમાજરૂપી વિરાટ પુરુષના હરિજનેરૂપી પગ અને ક્ષત્રિરૂપી હાથ ભાંગી નાખીને સમાજને અપંગ બનાવી નાખે. ગૌહત્યાની નીતિને ત્રીજો અને એથે શિકાર - “બ્રાહ્મણે ? અને “વૈ , અંગ્રેજોએ આ દેશ ઉપર પિતાનું આધિપત્ય સ્થાપ્યું તે પહેલાં આ દેશમાં દર ૪૦૦ માણસોની વસ્તી વચ્ચે એક નિશાળ હતી. જ્યાં વિદ્યાથીએને દરેક પ્રકારની શારીરિક, બૌદ્ધિક કેળવણી મળતી હતી. મફત વિદ્યાને આ પ્રવાહ રેલાવનાર બ્રાહ્મણ હતા. વિદ્યા ભણવી અને ભણાવવી એ તેમનું કર્તવ્ય હતું અને ક્ષત્રિયે તેમ જ વિશે તેમના અને તેમની વિદ્યા સંસ્થાઓના નિભાવની જવાબદારી ઉપાડતા, એટલે બ્રાહ્મણને પણ બીજા કોઈ વ્યવસાયની જરૂર ન હતી. વૈશ્ય વગ પર ફરકે જે વૈશ્ય વગે વેપાર અને વાણિજ્યમાં અંગ્રેજોને હંફાવ્યા હતા તેમને તેમણે સત્તાના જોરે અને જુલ્મી ભારતવિરોધી કાયદાઓ વડે ગંગળાવી નાખ્યા. તેમના વેપારધંધા ભાંગી નાખ્યા. મુંબઈ, મદ્રાસ, કલકત્તા જેવા બંદરમાં પિતાનું વહાણવટું કેન્દ્રિત કરી, બાકીનાં સેંકડો અંદને અને ત્યાંના વેપાર-વાણિજય ખેડનારાઓને ભાંગી નાખ્યા અને પરદેશી માલની એજન્સીઓ, મુકાદમી, દલાલી, વિવિધ માલના ઇજારા, કોન્ટ્રાકટ વગેરે આપીને પોતાની ભારત વિરોધી નીતિને ટેકે આપે એવા નવા આસામીઓ ઊભા કર્યા. આ નવા આસામીઓને દાનપ્રવાહ બ્રાહ્મણ અને તેમની વિદ્યાસંસ્થાઓ તરફ જવાને બદલે, અગેરે ખશ થાય એ રીતે, અને અંગ્રેજી સંસ્કૃતિની પકડ મજબૂત થાય એ રીતે વહેવા લાગ્યું અને એ રીતે બ્રાહ્મણની વિદ્યાસંસ્થાઓ અને બ્રાહ્મણની આજીવિકા બંધ થઈ ગયા. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાંસ્કૃતિક વિશ્વાસ સ્થાઓના નારા એક તરફથી આ બ્રાહ્મણ વગ અને તેની વિદ્યા સંસ્થાઓને પોષનારા ક્ષત્રિયા અને વૈશ્યા ભાંગી પડ્યા. ખીજી તરફથી આ વિદ્યાસંસ્થાઓને રાજ્યે અમાન્ય કરી. અંગ્રેજોએ ગામેગામ પેાતાની નિશાળે સ્થાપી. ત્યાં વિદેશી ભાષા, સંસ્કાર અને વિચારાના પ્રચાર કરવા લાગ્યા. એ નિશાળા રાજ્યમાન્ય અની અને તેમણે અખત્યાર, કરેલી. ગૌહત્યા તથા બીજી ભારતવિધી નીતિને કારણે અને વધી રહેલી એકારીને કારણે સરકારી નાકરી મેળવવાની લાલસા એટલી તીવ્ર થઈ કે લાકે પેાતાનાં ખાળકને સરકારી નિશાળામાં જ મોકલવા લાગ્યા. સરકારી નીતિએ અંગ્રેજી ન જાણનાર વિદ્વાન કરતાં સાત ચાંપડી. અંગ્રેજી ભણનારને સમાજમાં વધુ પ્રતિષ્ઠા અને ઊંચી નાકરી આપી. એટલે બ્રાહ્મણાની વિદ્યાસંસ્થાએ ઝડપભેર તૂટી પડી. જે ઝડપથી રિજના અને ક્ષત્રિયા ભાંગી પડ્યા એટલી જ ઝડપથી બ્રાહ્મણા અને એમની વિદ્યાસંસ્થાએ પણ ભાંગી પડી. બ્રાહ્મણ્ણા પાસે વ્યવસાય કરી શકે એવી સ્થિતિ અંગ્રેજોએ રહેવા ન દીધી. દાન સ્વીકારવા માટે જેમને આજીજી કરવી પડતી તે બ્રાહ્મણેા દાન માગવા નીકળે એવી સ્થિતિ સર્જાઈ ગઈ. . મેકોલેના શિક્ષણ દ્વારા ફેલાવાયેલાં જૂઠાણાં નવી અપાતી કેળવણીમાં બ્રાહ્મણાને વિવિધ રીતે ઉતારી પાડવામાં આવતા હતા. યુગે સુધી જેમણે સમાજને વિદ્યા સંસ્કાર આપીને. સમતાલ સંગઠિત રાખ્યા હતા તેમને અલજી, ભિખારી વગેરે વિશેષણાથી નવાજીને સમાજમાં તેમની પ્રતિભા ખડિત કરવામાં આવી; અને તે પણ નવી કેળવણી પામેલા હિંદુએ દ્વારા જ, આ દેશના પતન માટે જાણે કે બ્રાહ્મણા જ ઘાર પરાર્ષી હાય એવી માન્યતા નવી કેળવણી પામતી પ્રજામાં ફેલાવા લાગી.. સામ્યવાદી ભાષામાં જેને Brain wash કહે છે એવું આ ભારતની નવી. અંગ્રેજી કેળવણી પામતી ઊગતી પ્રજાનું Brain wash હતું. આ સર્વના For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ અનર્થરૂપ ગહત્યા હતી એ વાત તરફ કોઈનું લક્ષ્ય ગયું નહીં.. પણ ગાત્યાની નીતિએ સમગ્ર હિંદુ સમાજને ભાંગી નાખ્યા હતા. હિં'દુ સમાજ જેને પૂજતા એ દેવની મૂર્તિ એ ઇસ્લામી આક્રમણુખારાએ ભાંગી, પણ તાય હિ'દુ સમાજ ( વિરાટ પુરુષ ) ભાંગ્યા નહીં. અ ંગ્રેજો તા હિંદુની દેવમૂર્તિઓને અડકવા નહીં, પણ એ મૂર્તિને પૂજનાર સમાજને અને તેનાં તમામ અગેને એવધ દ્વારા છિન્નભિન્ન કરી નાખ્યાં. નવા શિક્ષણ વેરેલા વિનાય દેશની બૌદ્ધિક અને સાંસ્કૃતિક નેતાગીરી વિદ્વાન બ્રાહ્મણ્ણાના હાથમાં હતી. અંગ્રેજોની ગેાવધ અને કેળવણીવિષયક નીતિને કારણે વિદ્વાન બ્રાહ્મણેાના હાથમાંથી તે નેતાગીરી ઝૂટવાઈ ગઈ અને અગ્રેજી ભણેલા અને અગ્રેજી સંસ્કૃતિથી પ્રભાવિત થના હાથમાં સરકી ગઈ. આ નવી કેળવણી પામેલા વગ પાતાને વિચક્ષણ અને પ્રગતિવાદી માનતા અને અંગ્રેજી ન ભણેલા વિશાળ માનવ સમુદાયને પોતાથી ઊતરતા, પછાત અને સંકુચિત મનેદશાને માનીને તેને ઘૃણાની દૃષ્ટિથી જોવા લાગ્યું. પ્રજામાં મેકાલે સંપ્રદાયના જે નવા વર્ગ પૈદા થયે તેને આ દેશની ભાષા, સંસ્કાર, ધમ, રીતરિવાજ, કુલાચાર વગેરે પ્રત્યે સૂગ હતી. અને જે અ ંગ્રેજી ભણેલા ન હતા તેમની પ્રત્યે નફરત પણ હતી. આ દેશના પૈસા વડે જ આ દેશનાં ભાળકોને અ ંગ્રેજો નવી કેળવણી આપતા હતા અને એ નવી અંગ્રેજી કેળવણી પામેલા હિંદુ દ્વારા જ આપણા ધમ અને સંસ્કૃતિનાં વિવિધ ક્ષેત્રોના મહાગૌરવાને ખ'હિત કરતા હતા, અને શેષગુ કરવા માટે તેમને કુહાડાના હાયા મનાવતા હતા. આય પ્રજા ઉપર બળાત્કાર જે મુઠ્ઠીભર નિષ્ણાતે તેમણે તૈયાર કર્યાં તેમના દ્વારા, વિશ્વની વસતિના ક્ષેત્રે ખીજા નંખરની પ્રજા ઉપર પરદેશી સંસ્કૃતિ, વિદ્યા, For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિચારસરણી, અર્થવ્યવસ્થા વગેરે ઠેકી બેસાડવાના કાવાદાવા કરવા એ એક મહાન અને સંસ્કૃત પ્રજા ઉપરને નિય બળાત્કાર છે, જેને વિશ્વના ઈતિહાસમાં કયાં ય જોટો જડે તેમ નથી. આ અત્યાચારથી ધર્મ, સંસ્કૃતિ અને વિદ્યાને પ્રચારક બ્રાહ્મણ વર્ગ બેકારી અને ગરીબીમાં સપડાઈને સમાજને ઉપેક્ષિત વર્ગ બની ગયે. આ પ્રમાણે દેહત્યાની નીતિથી બ્રાહ્મણ વર્ગને પણ ભીંસમાં લઈને ભારતમાં જે કાંઈ પણ શ્રેષ્ઠ અને સમાજોપયોગી હતું તેના ઉપર પિતાને વિનાશક ફેર પંજો ફેલાવી દીધે. ગેહત્યાની નીતિથી મુસ્લિમ પણ આફતમાં મુસ્લિમોને એક માટે વર્ગ પશુઉછેરના ધંધામાં રોકાયેલે હતું, અને તેઓ ગાયે જ પાળતા. ગેહત્યાની નીતિથી બળદને પુરવઠો ઘટવાથી અને તેના ભાવ વધવાથી સારા સાંઢને પુરવઠો કપાઈ ગયે. ખેડૂતે મેં માગ્યા પૈસા આપીને સારા વાછડા બળદ તરીકે વાપરવા લઈ જવા લાગ્યા. એટલે સાંઢ માટે વાછડાની ખેંચ ઊભી થઈ. અને ગમે તેવા ગરીબ વાછડાને સાંઢ તરીકે ઉપયોગ થવા લાગતા સારી ગાયની ઓલાદ ઘટવા લાગી. અધૂરામાં પૂરું પશુઓનાં ખેરાકની (કપાસિયા - ખેાળ, ભૂસું વગેરે) નિકાસ થવા લાગી. બીજી બાજુ પરદેશીઓ માટે ખેતપેદાશની ચીજોને પુરવઠો ચાલુ રાખવા ચરિયાણુ જમીને ખેતીમાં ભેળાઈ જવા લાગી, એટલે ઘાસચારાની તંગી થઈ. તેના ભાવ પણ વધતા ગયા. આમ મુસ્લિમ માલધારીઓની ગયેની એલાદ બગડતી જઈ દૂધને પુરવઠો ઘટતે ગયે અને તેથી તેમની આમદાની પણ ઘટતી ગઈ. ગાયે એ મુસ્લિમ માલધારીઓની મૂડી હતી અને ગાય પાસેથી મળતાં ઘી, દૂધ, વાછડાં અને બળતણ માટે છાણ એ તેમની મૂડીનું વ્યાજ હતું. મુસ્લિમોની મૂડી અને તેના વળતર ઉપર ગેહત્યાની નીતિથી જમ્બર કાપ પડયો અને એ સમૃદ્ધ માલધારીઓ કંગાલ હાલતમાં આવી પડયા. અતિશય દુઃખદ બીના તે એ બની કે એક For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૯ તરફથી હજારો મુસ્લિમ માલધારી લાખા ગાયાને પેાતાના પસીને રેડીને અને સરકારે સર્જેલી અનેક મુસીબતે સામે અણુનમ રહીને પાળતા હતા; ત્યારે બીજી તરફથી સરકારે ગોઠવેલા કાવતરા મુજબ એકલ દોકલ ગાયને કઇ ગેરરસ્તે દોરવાયેલા મુસ્લિમ મારફત જાહેરમાં કતલ કરાવવામાં આવતી અને તેમાંથી ગભીર હિંદુ-મુસ્લિમ રમખાણા ફાટી નીકળતાં. આ કેમી ઝેર એટલી હુંદે વધ્યું કે આખરે આ દેશ એ ટુકડામાં વહેચાઈ ગયે. ગાહત્યાને વાજમી કરાવવા અને ગાવધ પ્રત્યે લેાકેાની લાગણી મુઠ્ઠી બનાવવા અગ્રેજોના કાવાદાવા જ્યારે ખકના કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાડવામાં આવી અને એ કારતૂસા દાંતથી ખેાલવાની સૈનિકોને ફરજ પાડવામાં આવી ત્યારે સને ૧૮૫૭માં હિંદુ-મુસ્લિમ સૈનિકોએ બળવે કર્યાં અને અ ંગ્રેજો સામે ખૂનખાર જંગ ખેલ્યા. આ ઉપરથી ગાવધ પ્રત્યે હિંદુઓની લાગણી કેટલી તીવ્ર છે એના અંગ્રેજોને પૂરો ખ્યાલ આવી ગયા હતા. પરંતુ હિંદુ ધર્મનું અને હિંદુ સંસ્કૃતિનું નિક ંદન કાઢવા અંગ્રેજો કૃતનિશ્ચયી હતા, તેમ જ આ દેશનું શેષણ કરવા માટે આ દેશના ગાવČશનું નિક ંદન કરવાનું પણ અગ્રેજો માટે અનિવાય હતુ. એટલે તેમણે હત્યા અને ગેામાંસભક્ષણ પ્રત્યે હિંદુઓની લાગણી મુઠ્ઠી કરવાનું વિચાયુ. અને તે માટે યાજનાબદ્ધ પ્રચાર શરૂ કર્યાં. લોર્ડ મેકોલેએ તૈયાર કરેલા અંગ્રેજી કેળવણીના માળખામાંથી તૈયાર થઈને નીકળેલા પાશ્ચાત્ય રંગે રંગાયેલા હિંદુએ, હિંદુ ધમ, આાચાર-વિચાર, રૂઢિઓ, રીતરિવાજો, માન્યતાઓ વગેરે તરફ શકાની દૃષ્ટિએ જોવા લાગ્યા હતા. મેસમુલર અને તેના સમકાલીન યુરેપીય સંસ્કૃતજ્ઞોએ વેદ ધર્મો સામે ખૂબ ખખાળા કાઢયા હતા અને પાતે કરેલા વેદોના અનુવાદો સરકાર માન્ય કરાવ્યા હતા. For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ હિંદુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેને મેક્સમૂલરને વેષ અને ભારતવાસીઓને ખ્રિસ્તી ધર્મમાં વટલાવવાની એની પ્રબળ ભાવના તેણે લખેલા વિવિધ પત્રોમાં ખુલેલાં પડી જાય છે. 1. ૧૯મી ડિસેમ્બર ૧૮૬૮ના રોજ ભારતના સેક્રેટરી ઓફ સ્ટેઈટ યુક ઓફ આર્થાઈલને એણે લખ્યું હતું કે, “The Ancient religion of India is doomed and if Chri. stianity does not step in, whose fault will it be?” (Vol. I Ch. XVI page 378) ઈ. સ. ૧૮૬૬માં પિતાની પત્નીને લખેલા પત્રમાં તે લખે છે કે, “ This edition of mine and the translation of the Vedas will hereafter tell to a great extent on the fate of India...It is the root of their religion and to show them what the root is, I feel sure, is the only way of uprooting all that has sprung from it during the three thousand years." ૧૮૫૭ના બળવા પછી પંદર વરસે એક વૈષ્ણવકુટુંબમાં જન્મેલી રાજા રાજેન્દ્રલાલ નામની વ્યક્તિએ “જરનલ ઓફ ધી એશિયાટિક સોસાયટી ઓફ બેંગલ' નામના પત્રમાં “Beef in Ancient India” (પ્રાચીન ભારતમાં રોમાંસ-ભક્ષણ) એ શીર્ષક નીચે એક લેખ લખ્યા. આ લેખને વિરાધ થાય છે કે કેમ તેની ચાર વર્ષો સુધી રાહ જોવામાં આવી. પણ એ લેખ અંગ્રેજી ભાષામાં પ્રગટ થયું હતું. જે વિદ્વાને. એને વિરોધ કરી શકે એવા હતા તેઓ અંગ્રેજી ભાષા જાણતા ન હેવાથી તેમને તે આ લેખ વિષે કશી માહિતી પણ કદાચ નહીં હોય. (આજે પણ ગેહત્યાની નીતિને ઝડપથી અમલ કરવા અને ગાયની અનાર્થિક સ્થિતિ દર્શાવતા પ્રજાને ગેરમાર્ગે દોરનારા જે લેખો અંગ્રેજી છાપાંઓમાં પ્રગટ થયા જ કરે છે એનાથી અંગ્રેજી ન ભણેલા પચાસ કરોડથી વધુ લેકે અજાણ જ હોય છે. એમને કદી પણ એની કલપનાં પણ નથી આવતી કે તેમની સામે દેશમાં અને પરદેશમાં કેવાં યંત્રો રચાયાં કરે છે!) જેઓ અગ્રેજી જાણતા હતા એ લોકે અંગ્રેજીથી. અને પાશ્ચાત્ય વિદ્વાનેથી પ્રભાવિત થયેલા હતા. એટલે તેઓ તરફથી For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તા વિશયની કોઈ સંભાવના હતી જ નહીં. તેમનું સંસ્કૃત ભાષાનું જ્ઞાન પણ અંગ્રેજ પ્રેફેસરોએ કોલેજ માટે તૈયાર કરેલા પાઠયપુસ્તકો પૂરતું મર્યાદિત હતું. આથી ચાર વરસ સુધી જ્યારે કાંઈ વિરાધ થયા નહી ત્યારે ઈ. સ. ૧૮૭૬માં કલકત્તા યુનિવર્સિટીએ ઉપરોક્ત ‘Bef in Ancient India ' લેખ લખવા માટે રાજેન્દ્રલાલ મિત્રને એલ. એલ. ડી.( ડૉક્ટર ક્ લા)ની પદ્મવી આપીને એનું બહુમાન કર્યું. ત્યાર પછી એ જ લેખકે લખેલ ‘ઇન્ડો- આયન્સ ' (Indo Aryans) નામનું પુસ્તક કલકત્તાની એક અંગ્રેજ પેઢી( W. huoman & Co. )એ મે ભાગમાં પ્રસિદ્ધ કર્યુ. જેના પહેલા ભાગના છઠ્ઠા પ્રકરણ રૂપે “Beef in Ancient India.' પ્રાચીન ભારતમાં ગેામાંસ-ભક્ષણ'ના લેખ મૂકવામાં આવ્યા હતા. ત્યાર પછી રાજા રાજેન્દ્રલાલ મિત્રના પ્રાચીન ભારતમાં ગામાંસ-ભ્રક્ષણુ ” એ નિબંધ ઉપર આધાર રાખીને ગામાંસ ભ્રક્ષણના પ્રચાર શરૂ કરવામાં આવ્યા. ગોમાંસ-ભક્ષણ કલા ( Beef eating clubs) સ્થાપવામાં આવી. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ બધાની પાછળ અંગ્રેજોને ઢોરીસંચાર હતા. અને નવી વિદ્યા, નવા વિચારો અને અંગ્રેજોના વિજયથી પ્રભાવિત થયેલા હિંદુ યુવાના આ પ્રચારમાં કુહાડાના હાથા અનતા હતા. ગામાંસ-ભક્ષણ ક્લાના સભ્ય બનનાર હિઁદુ યુવાનોને સરકારી કક્ષાએ માન આપવામાં આવતું. સરકારી અંગ્રેજ અધિકારીએ ગામાંસ-ભક્ષણ કરનારા યુવાનાને જાહેર સમારèમાં આમંત્રણ આપતા, જાહેરમાં તેમની સાથે હસ્તધૂનન કરતા અને સામાજિક ક્રાંતિવીર તરીકે' અને પ્રખર સુધારકો તરીકે તેમને બિરદાવતા. નિરાધાર લીલા ગહત્યાના પ્રખર હિમાયતીઓની નિરાધાર દલીલના આ રહ્યા સંક્ષિપ્ત જવાખા : (૧) દલીલ : ભારતમાં વધતી જતી મનુષ્યા અને પશુઓની જવાખ : મનુષ્યની વસતિ વધે છે પણ ગાયાની વધતી નથી. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ચરતા હોય કાળ સંખ્યા છે વાથી જેમ માનવ વસતિ વધે તેમ તેમની જરૂરિયાત પિષવા ગયેની વસતિ પણ વધારવી જોઈએ. જ્યારે આપણે ત્યાં તે તે ઘટતી જાય છે. (૨) દલીલઃ વિશાળ સંખ્યામાં પશુઓ જમીન ઉપર ચરવાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. જવાબ: પશુઓની વિશાળ સંખ્યા છે જ નહીં. અને પશુઓ જમીન ઉપર ચરતા હોય ત્યારથી તેમના છાણ-મૂત્ર જમીન ઉપર પડ વાથી જમીનની ફળદ્રુપતા વધે છે. (૩) દલીલઃ અનાજ, ઘાસચારો અને પાણીની અછત, જવાબઃ એ ત્રણે અછત ગોહત્યા ચાલુ રાખવાને કારણે છે.. ગોહત્યા બંધ નહીં થાય તે સમગ્ર દેશ સહારાના રણ જે થઈ જશે. (૩) દલીલ: બીજા દેશોની સરખામણીમાં ભારતમાં પશુઓની. વધુ પડતી સંખ્યા. જવાબ : બીજા દેશમાં દર સે માણસોએ ગાયની સંખ્યા ૫૫ થી ૨૬રની છે, જ્યારે ભારતમાં માત્ર નવની છે. તેમાં પણ દૂધ આપનારી ગાય તે માત્ર બે જ છે. બાકીની સાત ગાયે તેમના વાછડા અને છાણ મેળવવાના કામની છે. (૫) દલીલઃ ભારતની ગાયના દૂધનું ઓછું પ્રમાણ જવાબઃ દૂધનું પ્રમાણ ઓછું છે કારણ કે તેમના ચરિયાને નાશ કરી નાખવામાં આવે છે. અને તેમના રાકની નિકાસ કરી નાખવામાં આવે છે. (૬) દલીલઃ પશુઓની કતલ કરી તેમનાં હાડકાં અને ચામડાની. નિકાસ કરીને હૂંડિયામણ મેળવવું જરૂરી છે. જવાબઃ એ નિકાસ કરીને જે હૂંડિયામણ મેળવાય છે તેના કરતા ૧૦૦ ગણું હૂંડિયામણ ગોવધથી ઊપજતી ચીજ વસ્તુઓની. અછત પૂરવા માટે પરદેશથી વસ્તુઓ આયાત કરીને ખરચવું પડે છે. આ હકીકત બતાવે છે કે આપણા ગોહત્યાના હિમાયતી પશુવધ તરફની પ્રજાની ઉગ્ર ભાવનાને બુઠ્ઠી બનાવીને પરિસ્થિતિને ચાલાકીથી. વિકૃત સ્વરૂપે રજૂ કરે છે. અને ખરી હકીકત છુપાવે છે. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભારતમાં ગેધ હવે આંતરરાષ્ટ્રીય કાવતરાને એક ભાગ બની ચૂકયા છે. ૧૯ની બીજી વિશ્વડેરી પરિષદમાં ભારતના પ્રતિનિધિએ એવી સૂચના કરી હતી કે, “અમારી ૮૦ ટકા ગાયે અનાર્થિક હોઈ મારી નાખવાનું આવશ્યક છે, પણ અમારી પ્રજાની ધાર્મિક ભાવના તેમાં મેટા અંતરાયરૂપ છે માટે અમારી પ્રજાની ધાર્મિક લાગણીને આઘાત પમાડ્યા સિવાય અમારી ગાયને ઝડપથી નાશ કેમ થાય તેના રસ્તા . આપણે અહીં વિચારવા જોઈએ.” જીનીવા કોન્ફરન્સના પયંત્રના પરિણામરૂપે આ બધાં પગલાં અમલમાં આવી રહ્યાં હોય એમ લાગે છે. ખરીફ અનાજને બદલે ઘઉંનું વાવેતર વધારતા જઈ પશુઓના ઘાસચારાના ઉત્પન્ન ઉપર અંકુશ મૂક. ચરિયાણાને નાશ કરી નાંખવે. ગામડાંઓમાં પાણીના દુકાળ વિસ્તરે એવી જનાઓ સિંચાઈના નામે અમલમાં મૂકવી, સેરેના ખેરાકની નિકાસ વધારતા જવું Cross breeding અને Artificial in Seminatión દ્વારા ગાયની ઓલાદને રેગિષ્ઠ અને નબળી તેમ જ નકામી બનાવી દેવી; અહીંની સારી ગાયની નિકાસ કરી પરદેશથી રેગિષ્ઠ ગાયની અહીં વિવિધ કારે નીચે આયાત કરવી, જેથી તેઓ તે અહીં આવીને મરી જાય પણ તેમનાં કેન્સર, ટી.બી. વગેરે દરદી આપણી ગામાં પણ ફેલાઈને તેઓ નાશ પામે. ગાયને નાશ એટલે રોજગારીને નાશ ગાયના સંપૂર્ણ નાશથી, બળદગાડાંવાળા, પશુપાલક, બળદ ઘાણીવાળા, શેરડી પીલીને ગોળ બનાવનારા, દૂધની મીઠાઈ બનાવનારા વગેરે બે કરોડ મનુષ્ય બેકાર બની જશે. પછી તેમને ગોહત્યાના હિમાયતીઓ કઈ રજી આપશે ? - ભારે ઉદ્યોગમાં ૪ લાખ રૂપિયામાં એક માણસને જ મળે છે. મધ્યમ કદના ઉદ્યોગમાં પચીસ હજારની મૂડીમાં એક માણસને રિજી મળે છે, જ્યારે ગોવંશ દ્વારા બે હજાર રૂપિયામાં એક આખા કુટુંબનું પિષણ થઈ જાય છે. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ જે સંપૂર્ણ ગેરબંધીની નીતિને નિષ્ઠા અને પ્રામાણિકતાથી અમલ કરવામાં આવે તે નવા કોઈ જાતના કર નાખ્યા સિવાય પાંચ વરસમાં બીજા બે કરોડ મનુષ્યને રોજી આપી શકાય. રાષ્ટ્રીય આવો આધાર ગાય અને ગોવંશ રાષ્ટ્રની કુલ વાર્ષિક આવક વંશ દ્વારા ૧૪,૬૦૦ કરોડની છે, જ્યારે ઉદ્યોગ દ્વારા માત્ર ૩,૮૦૩ કરોડ રૂપિયા છે. જે સંપૂર્ણ ગેવલબંધી કરવામાં આવે તે રાષ્ટ્રીય આવકમાં બીજા ૧૪,૦૦૦ કરેડિને વધારે થઈ શકે. દૂધને વેપાર એ હિંદુ ધર્મને કે હિંદુ સંસ્કૃતિને અને હિંદુ અર્થવ્યવસ્થાને માન્ય નથી. દૂધ એ કાંઈ વેપાર-વિનિમયની ચીજ નથી. એ તે જેમ હવા અને પાણી, મનુષ્ય જીવનની જરૂરિયાત છે તેમ આબાલ વૃદ્ધ તમામ માનવ-જીવન માટે, શારીરિક અને બૌદ્ધિકવિકાસ માટે અનિવાર્ય જરૂરિયાતની ચીજ છે. દૂધની કિંમત ઉપરથી જ ગાયની આર્થિક-અનાર્થિક સ્થિતિ નક્કી કરવી હોય તે દૂધના ભાવ નીચા બાંધીને રમને ઘાસચારાના ભાવ ઊંચા બાંધીને તમામ ગાયને અનાર્થિક અને બિનઉપયોગી ગણાવી શકાય, પણ તેમ કરવા જતાં દેશની સમગ્ર અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ જાય અને આપણે દેશ પરદેશીઓનું આર્થિક સંસ્થાન બની જાય. કેટલાક નિષ્ણાત એવી પણ દલીલ કરે છે કે, “આપણે ત્યાં એક એકર જમીન પર બે માણસ અને એક ગાય છે. એક એકર જમીન આ ત્રણ જીવને પિષી શકે તેમ નથી. તે પછી જીવવું કોણે? મનુષ્ય જીવવું? કે પોતે મરી જઈને ગાયને જીવવા દેવી?” લોકોને ડરાવવાના હેતુથી અને ગેહત્યા તરફને તેમને રોષ ઓછો કરવાના હેતુથી આવી વાહિયાત દલીલેને પ્રચાર કરવામાં આવે છે. આપણે ત્યાં માત્ર અનાજ નીચેના ખેડાણની જમીન ૩૦ કરોડ એકરથી વધારે છે અને તે જમીન ઉપરાંત ચરિયાણ જમીન, જંગલ અને અણવપરાશની આઠ કરેડ વ્યાસી લાખ પચાસ હજાર એકર For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ જમીન છે, એટલે કે પિણ બે એકર જમીન ઉપર માત્ર એક પશુ છે, પણ જમીન ઉપર ગાય અને મનુષ્યની વચ્ચે અનાજને છોડ પણ છે, અને રાકની બાબતમાં ગાય અને મનુષ્ય વચ્ચે કોઈ ઝઘડો નથી. અનાજને છેડ, ગાય, મનુષ્ય અને ધરતીના જીવન એકબીજાના આધારે ટકે છે. અનાજના છેડના દાણુ મનુષ્ય ખાય છે. સાંઠા ગાય ખાય છે. ગાયના છાણ-મૂતરથી જમીન પિવાય છે અને જમીન અનાજને છેડ ઉગાડે છે. રાકની બાબતમાં ગાય અને મનુષ્ય વચ્ચે ઝઘડો નથી. બનેએ સંપીને વહેંચણી કરી છે. પણ ગાયને મારી નાખે એટલે અનાજને છોડ સુકાઈ જશે અને મનુષ્ય પણ ભૂખે મરી જશે. ગાય મનુષ્ય કરતાં વધુ પરોપકારી જીવ છે. તે જે કાંઈ ખાય તે ૨૪ કલાકમાં જ ફૂપ, છાણ અને મૂતર રૂપે મનુષ્યને અને ધરતીને પાછું આપે છે. એટલે જે ગાયને નાશ કરી નાખવામાં આવે તે અનાજને છે. અને મનુષ્ય બને નાશ પામે અને ધરતી પણ ઉજજડ બની જાય. એટલે મનુષ્ય, ખેતી તેમ જ જમીન અને ખેતીને આધારે જીવતાં કરડે જીવ-જંતુઓ અને પશુપક્ષીઓનાં હિતની દષ્ટિએ પણ ગાયનું રક્ષણ કરવા સંપૂર્ણ ગોવધબંધી કરવી અનિવાર્ય છે. જે માનવજીવન નાશ પામે તે ઉદ્યોગ કેણ ચલાવશે? અને કેના માટે ચાલશે? માનવઆત સાથે આ અર્થશાસ્ત્રીઓ અને પશુશાસ્ત્રીએ પણ નાશ પામશે એ નિશંક હકીકત છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આર્યાવતની સંસ્કૃતિનાં વૃક્ષ લીલાછમ રહેતાં, ખારે માસ. કેમકે એનાં મૂળ ઊંડે ઊંડે જઈને ત્રણ ઝરણાંને સ્પર્માં' હતાં. ત્યાંથી એ જીવન મેળવી લેતાં. ' માનવતા, મર્યાદા અને અસ્મિતાનાં એ ઝરણાં હતાં. આજે મરી છે માનવતા; તૂટી છે મર્યાદા અને ઘાયલ થઈ છે અસ્મિતા. અને..... ત્યારથી જ આપણા માથે પનેતી બેઠી છે. કયારે ' એ પનાતી ઊતરશે ? તે સમજાતું નથી. કેમકે આ રીતે અનાય બનતા ચાન્યો છે ! જ ઋષી સાવધાન ! ષાપણી સંસ્કૃતિના નાશ ખૂબ જ ભય’કર ચાલમાજી સાથે અને અતિ વ્યવસ્થિત આયેાજનપૂર્વક કરાઈ રહ્યો છે. સંસ્કૃતિને જિવાડતાં તત્ત્વોને એવી રીતે નષ્ટ ભ્રષ્ટ કરતા જવાય છે કે તે સાવ મરણુતાલ હાલતમાં પટકાય છે. એમનામાં પુનઃ ચૈતન્ય પૂરવાનું કામ અતિ વિકટ બન્યું છે. આગળ વધતાં જતાં એ આક્રમકા પાછળ ફરવાના તમામ માર્ગો બંધ કરતા જ આગળ વધી રહ્યા છે. * * રાજકારણી માણસામાં ક્રૂરતા ન હોવી જોઈએ; તેમ ભેળપણુ પણ ન હેાવું જોઇએ. બીજાઓના ભેટ્ટી ન્યૂડાને સમજવાની અને આગળથી પામી જવાની ઊંડી સૂઝ તે એમની બાપીકી મૂડી હાવી જોઈએ. આજના કાળની અપેક્ષાએ આ વિચારણા છે. આજના રાજકારણીઓને કાંઈ પૂર્વજોના વંશપરપરાગત કરવાના – સંસ્કારી મળ્યા નથી. ખેતીખાતાના પ્રધાન ખેતી જ ન જાણતા હોય અને ગૃહપ્રધાન દેશનાં રાજ્યાની સંખ્યા પણ જાણુતા ન હાય! આટલી બધી નાજુક સ્થિતિમાં જે ભેાળપણ ભળે તે પ્રજાનું શું થાય? એ કલ્પના બહારની ખાખત છે. રાજ ૫. ચન્દ્રશેખરસિજયજી For Personal & Private Use Only - Page #32 -------------------------------------------------------------------------- ________________ જે વસતિને ઘટાડે ખરેખર શિષ્ટજનેને અનિવાર્ય લાગતું હોય તે ભલે, પણ તેના ઉપાય તરીકે ગર્ભપાત, નસબંધી કે નિરોધનાં સાધનોને ઉપગ શા માટે અજમાવાય છે? આ તે પ્રજામાં વ્યાપક સ્તરે દુરાચાર ફેલાવતાં કાતિલ “રી-એકશન” લાવનારી દવાની ગોળી છે! આના કરતાં તે શાસ્ત્રનીતિનું શુદ્ધ બ્રહ્મચર્ય પાલન જ શા માટે ન કરવું? જેથી વસતિને ઘટાડો ન થાય; ભવાડાનું રી-એકશન તે આવે જ નહીં પણ વસતિ તનથી અને મનથી બળવાન બનવા લાગે ! ધ્યાનમાં લઈ લે કે તમારે “ઉપરવાળે” કોણ છે? ધારે ત્યારે વરસાદ મોકલી દે, ધારે તે વરસાદી વાદળને વિખેરી પણ નાખે, ધારે તે એકાએક સાવ અસહાય સ્થિતિમાં મૂકી દે. આ જ “ઉપરવાળે” કહેવાય છે ને? એહતે તે “ઉપરવાળે” સાબિત થાય છે, પરદેશી ગોરે આજે ય આ દેશની ખાનાખરાબી કરી નાખવાની એક પણ પળ કે એક પણ તક તે જતી કરતું નથી ! જે આજે જ મિતને એ સદાગર થોડાંક જ શસ્ત્રો અહી ફેકી દે એટલે આઝાદીને ખેલ ખલાસ થઈ જાય તેમ છે! પણ હજી તે દયા છે તેની ! ' ધર્મ અને સંસ્કૃતિને જે ભયંકર વેગથી વિનાશ બોલાવાઈ [ રહ્યો છે, એ જ વેગ જે આ જ રીતે ચાલુ રહેશે [જે કે તે વેગ ચાલુ રહેવાને જ નથી, દૈવી બળે આક્રમકોને જ ધરતી ઉપરથી વહેલામાં વહેલી વિદાય આપી દેશે.] તે ઈ. સ. ૨૦૧૦માં હિંદુસ્તાન કબ્રસ્તાન બની જાય તે સુસંભવિત છે. | પાણી વિના માછલી કેટલું છે? પં. ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ [૨] ગાસ વધ ન એક ગેગાસ વન એટલે ? કનિષ્ઠ ગાયને શ્રેષ્ઠ બનાવવાનું ભારતીય આયેાજન, # ડેરી ઉદ્યોગે કરેલી અર્થતંત્રની પાયમાલી ૐ ગાયનું દૂધ વેપારની ચીજ કચારે ય ન હતી ગાય અને ગાયનું દૂધ એ હિંદુ સંસ્કૃતિમાં કદી પણ વેપારની ચીજ – Commercial Commodity નથી. ભારતને એ કદી પરવડી શકે તેમ પણ નથી. ગાયને વેપારની ચીજ બનાવે તે જ ઘડીથી તમે તેને નિકદનને માગે હડસેલે છે. ભારતમાં જ્યાં સુધી ગાયનું સ્થાન “ઘર ઘરમાં કુટુંબના સભ્ય તરીકેનું હતું, ત્યાં સુધી ભારતનું પશુધન જગતભરમાં શ્રેષ્ઠ હતું. અને ભારતની ખેતી જગતભરમાં સહુથી શ્રેષ્ઠ હતી. ગાયને કુટુંબના સભ્યપદથી પદભ્રષ્ટ કરી તેને Dairy Animal બનાવી; અને દૂધને Commercial Commodity બનાવ્યું, ત્યારથી -ભારતના પશુધન, ખેતી અને સ્વાસ્થ્યની અવદશાની શરૂઆત થઈ. ગામડાંઓમાં ડેરી : અશકય ભારતમાં ૮૦ ટકા લેાકેા છ લાખ ગામડાંઓમાં વસે છે. જેમાંથી -ત્રણુ લાખ ગામડાંઓમાં ૫૦૦ માણુસાથી પણ ઓછી વસ્તી છે. ૧૦ -હજારથી વધુ વસતિવાળાં શહેરી માત્ર ૧૭૮૮ છે (India 1974 P. 14). આ ૮૦ ટકા વસતિના પ્રદેશમાં ડેરી ઉદ્યોગ વિકસાવવાની કઈ શથતા નથી. ત્યાં જે કાઈ દૂધ પેદા થતું હશે તે ત્યાંની પ્રજા માટે પણ પુરતુ નથી. છતાં ડેરી ઉદ્યોગ વિકસાવવાનાં રૂપાળાં નામ નીચે ગ્રામ્ય પ્રજાની ગરીખીનેા ગેરલાભ ઉઠાવી, ત્યાંનું તમામ દૂધ શહેરામાં ખેંચી લાવી પ્રજાના અતિ મેટા પણ ગરીબ ભાગને દૂધથી વંચિત બનાવી શહેશમાં For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ રસ્ટ ડેરી ઉદ્યોગ ચલાવે; અને ગામડાંઓમાંથી ખેંચી લેવાતું દૂધ શહેરી વિસ્તારની ઓછી સંખ્યામાં પ્રજાને પૂરું પડે તેમ ન હોવાથી પરદેશી ડરીઓને પાઉડર આયાત કરી શહેરી પ્રજાને હલકી કક્ષાનું દૂધ પૂરું પાડવું, અબજો રૂપિયાનું હૂંડિયામણ વેડફી નાખવાના દુષ્કર્મને dairy industry વિકસાવવાનું રૂપાળું નામ આપવું તેમાં કોઈ જાતનું આર્થિક હાપણ તે નથી જ, પણ દેશની ભૌગોલિક સ્થિતિની, સામાન્ય સમજનું પણ જ્ઞાન નથી. ગાયને ઉછેર કુટુંબના સભ્ય તરીકે ગોપાલનની ભારતીય પ્રથા ગાય અને ગાયના દૂધને વેપારની દષ્ટિએ જોવાની નથી. પણ ઘેર ઘેર ગાય પાળીને તેને કુટુંબના સભ્ય તરીકે ઉછેરીને કુટુંબના દૂધ, ઘી, બળતણ વગેરે જરૂરિયાત મેળવવાની છે, અને એ દષ્ટિએ જ ગોપાલન કરવાની ભૌગોલિક સ્થિતિ, નજર સામે રાખીને ધાર્મિક તેમ જ સામાજિક નિયમ ઘડાયા છે. છે. જેમ ઘરમાં રસેઈ થાય છે તે વીશી ચલાવવાના ધ્યેયથી નહીં, પણ ઘરનાં માણસને પ્રેમથી જમાડવાની દષ્ટિએ થાય છે, તેમ ઘરમાં ગાય રખાતી; તે તેનું દૂધ વેચી પૈસા મેળવવાની દૃષ્ટિથી નહીં પણ કુટુંબના સભ્યની ઘી, દૂધ, દહીં, છાશ વગેરેની જરૂરિયાત સંતેતલ, બળતણ મેળવવા વગેરે વિવિધ જરૂરિયાત પૂરી કરવા ઘરમાં ગાય રાખવાની પ્રથા સ્વીકારાઈ હતી. આ પ્રથામાં ગાય કેટલું દૂધ. આપે છે, અને તે કેટલા પૈસાનું ખાય છે તે વિચારને સ્થાન ન - એ માપદંડ જ ખેટો છે. - જેમ ઘરમાં એક છોકરે વધુ કમાઈ આવે અને બીજે છે મતે હેય છતાં બન્નેને સરખું જ ખાવાનું અપાય છે, તેમને જમાinી વખતે તેમની કમાણીને માપદંડ વપરાતું નથી, તે જ પ્રમાણે સાયને ખવડાવવામાં પણ તે કેટલું દૂધ આપે છે એને હિસાબ કરતે, ' .. એ હિસાબ તે ડેરી ઉદ્યોગ જ કરે છે. અને એ માપદંડ. ' વાવીને ગયેના ઉત્તમ કોટિના વંશવેલાને ખતમ કરે છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જ્યારે ગાયના દૂધનું પ્રમાણ અને ખાવાના ખચ` એ એની તુલનાના વિચાર જ કરવાના ન હોય, ત્યારે ગાયને લકો પોતપાતાની શક્તિ મુજબ પેટ ભરીને ખવડાવે છે, એટલું જ નહીં તેના વાછડાને પશુ પેટ ભરીને ધવડાવે છે. વાછડાંઓને પેટ ભરીને ધાવવા દઈને • ભવિષ્યના ઉત્તમ ધણખૂટ બળદ, કે ગાયના વશવેલાને અબાધિત રીતે પાંગરતા રાખે છે. વાછડાને પેટ ભરીને ધાવવા દેવામાં ગાયના માલિકને જરા પણ સંકોચ થતા નથી. કારણ કે તેને ગાયનું દૂધ વેચીને પૈસા પેદા કરવાની લાલસા હેાતી નથી. એ તે જેમ પેાતાના છેકરાને પેટ ભરીને જમાડવામાં તેના ખરચના હિસાબ કરતા નથી, તેમ પેાતાના વાછડાને પેટ ભરીને ધવડાવવામાં પણ તેના દૂધની 'મતના વિચાર કરતે •નથી. ડેરી ઉદ્યોગથી શરૂ થતા ગેાવશ ઉપરના અત્યાચા પણુ ગાયને કુટુંબના સભ્યપદેથી હડસેલી દઈને ગાય અને દૂધરે વેપારની ચીજ ખનાવીને, ડેરી ઉદ્યોગનું રૂપાળું નામ આપ્યું કે તર જ ગાયને ખવડાવવાના ખરચના, વાછડા દૂધ પી જાય તેની કિંમતને હિસાબ થાય છે. ગાય ત્રણ શેર દૂધ આપે તે દેઢ શેર દાણા ખવડાવાય, પાંચ શેર દૂધ આપે તે અઢી શેર દાણા ખવડાવાય, અને દેશે સ્વીકારેલા શાષક અથ તંત્રના સંદર્ભ માં પશુઓના ખારાકના સંઘરા, સટ્ટા, નિકાસ અને અકુદરતી અછતને કારણે તેના ભાવ વધે તે પશુઓને અપાતા ખારાકમાં એટલા કાપ પણ મુકાય; પછી ભલે તે ગાય માટા કદની હાય અને તેની જરૂરિયાત વધુ દાણા ખાવાની હોય. તે જ પ્રમાણે વાડો કે વાછડી રાજ એક શેર દૂધ ધાવી જાય તા એક રૂપિયાનું દૂધ થયું. એ ગણતરીએ વાછડા ત્રણ મહિનાના થાય ત્યારે એની માથી વિખૂટા પાડીને એને સે રૂપિયામાં વેચા નાખવામાં આવે છે. જેથી તે ત્રણ મહિનામાં જે દૂધ ધાવી ગયે। હાય તેની કિંમત વસૂલ થઈ જાય. પણ વાછડા કે વાછડી કાંકરેજ કે For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ હરિયાણા જેવી હાઢાળ જાતિના હોય તે એક શેર દૂધમાં તેમનું પેટ ન ભરાય. ડેરીઓમાં તેમને થાડુ ઘણું પણ ધાવવા દેવામાં આવે છે, કારણ કે વાછડો ધાવે ત્યારે જ ગાય દૂધ પ્રાંસવે છે. સામાન્ય રીતે તે ગાય પ્રાંસવે કે તરત જ વાછડાને ખેંચી લેવામાં આવે છે, એટલે આખા દિવસમાં ભાગ્યે જ તેને પાશેરથી અડધા શેર દૂધ પીવા મળે છે. વાછડા ખરીદી લેવા તે ખેડૂતે તૈયાર જ હાય છે. પણ વાછડીનું સાઈ સિવાય કાઈ ખરીદનાર મળતું નથી. આથી ભારતમાં, અંગ્રેજી -હકૂમતમાં ડેરી ઉદ્યાગની શરૂઆત થઈ, ત્યારથી નાની વાછડીએની બેફામ તલ શરૂ થઈ. કસાઈઓને વાછડી ખરીદવામાં ખૂબ રસ હોય છે, કારણ કે તેનું ચામડું કામળ હાવાથી તેના વધુ દામ ઊપજે છે. ગાય-બળદની કિમત કેમ વધતી જાય છે? આનું પરિણામ એ આવ્યું કે દેશમાં ગાયની સંખ્યા કરતાં વાછડાંઓની સંખ્યા ત્રણ ગણી હાવી જોઈએ, તેને બદલે ગાયેની સંખ્યા કરતાં વાછડાંઓની સખ્યા એછી છે. એટલે માંદગી કે વૃદ્ધાવસ્થાને કારણે કે માતથી જેટલાં બળદો કે ગાયા એછાં થાય છે, તેમની જગા પૂરી શકાતી નથી; જેથી તેમની ક્ર'મત કૂદકે ને ભૂસકે વધતી જાય છે. તા જ સારાં ગાય-બળદ મળી શકે ગાયના વાછડો હોય કે વાછડી, તે ગમે તેવા સારાં એલાદી સાંઢથી. જન્મ્યા હાય, પણ ગાય આઠથી દશ મહિના દૂધ આપે, તે સમગ્ર સમય દરમિયાન જે તેમને પેટ પૂરતાં ધવડાવ્યાં હાય, તે જ તે વાડી સારી ગાય બનીને પુષ્કળ દૂધ આપી શકે; અથવા વાછડા શ્રેષ્ઠ ધણખૂટ કે સશક્ત ખડતલ ખળદ ખની શકે. જે પૂરતુ ધવડાવવામાં ન આવે તો ગાય, ખળા કે વણખૂટ એ તમામ ધીમે ધીમે ઊતરતી કક્ષાના બનતા જાય છે. For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પશુ નિષ્ણાતા જ પશુધનની પાયમાલી માટે જવાબદાર આજે આપણાં જે પશુનિષ્ણુાતા ચિચિયારીઓ પાડે છે કે, “ આપણી ગાયા મહુ ઓછું દૂધ આપે છે, અને પરદેશમાં આપણાં પશુઓની તથા આપણી ધાર્મિક ભાવનાની બઢાઈ કરે છે, એ લેક જ આજના આપણા પશુધનની ઊતરતી પાયરી માટે અને દેશમાં પ્રવતંતી શુદ્ધ ઘી, દૂધની ઉગ્ર અછત માટે જવાબદાર છે. ગાદાન: અપેક્ષાએ ઉત્તમ દાન ગાય જ્યારે dairy animal ન હતી, અને ઘર ઘરમાં કુંટુંબીજન જેવી હતી, ત્યારે વાછડા કે વાછડીને પૂરા ૨૫૦ થી ૩૦૦ દિવસ સુધી પેટ ભરીને ધવડાવવામાં આવતાં, પરિણામે શ્રેષ્ઠ ગાય, અળદ અને ધણખૂંટના વંશવેલા પાંગરતાં જ રહેતા. ગાયને વેચવાને વિચાર ભારતમાં દૂષિત ગણાય. ગોદાન ઉત્તમ દાન ગણાતું. દરેક પ્રકારના ધાર્મિક કે સામાજિક પ્રસંગે, મેદાનનું મહત્ત્વ સ્વીકારાતું. એટલે દશ મહિના પછી વાછડી ધાવવાનું બંધ કરે, ત્યારે કોઈ જરૂરિયાતવાળાને કે દેવમંદિર કે કોઇ ગેાશાળાને ( ગે શાળાએ પણ દેવમ"ક્રિશ કે ધર્માદા ટ્રસ્ટો ચલાવતા) દાનમાં આપી દેતા. વાછડી હાય તા કોઈ પણ ખેડૂત તે લઈ જતા અને ધણખૂટ બનાવવા જેવે શ્રેષ્ઠ વાછડો હાય તા તેને ધણખૂટ બનાવવામાં આવતા. ધણખૂટાની પરપરા શ્રેષ્ઠ ધણુ ખૂંટોની પરંપરા ચાલુ રાખવા માટે ભારતમાં એ પ્રકારની પ્રથા હતી : (૧) હિંદુ સમાજમાં કોઈ કુંવારા અવસાન પામે ત્યારે તેની પાછળ તેની ઉત્તરક્રિયામાં નીલશ્રાદ્ધ કરવાના રિવાજ છે. આ ક્રિયામાં વાછડા-વાછડીનાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવામાં આવે છે. આ લગ્ન માટેના વાછડા સર રીતે શ્રેષ્ઠ ગુણવાળે હવે ોઈએ. યા કયા ગુણ્ણા એ વાછડામાં હાવા જોઈએ તે પણ આપણા શાસ્ત્રકારોએ નક્કી કરેલું છે. એ નક્કી કરાયેલા ગુણવાળા વાછડા પસંદ કરી, લગ્નવિધિ કરી, તેને છૂટા મૂકી દેવામાં આવતા. પછી તેની માલિકી અને તેનુ રક્ષણ અને પોષણ કરવાની જવાબદારી સમાજની રહેતી. For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ આ પ્રથાને લીધે શ્રેષ્ઠ ધણખૂટ અને શ્રેષ્ઠ પશુધનના વંશવેલા વિસ્તર્યા કરતા. આપણે સ્વીકારેલી પશ્ચિમની શેષક અર્થવ્યવસ્થાના પ્રત્યાઘાતરૂપે જે મેંઘવારીએ પ્રજાને ભરડે લીધે છે, અને પશુસંવ. ધન સામે શેષિક અર્થનીતિએ જે પહાડ જેવા અવરે ઊભા કર્યા છે, તેને કારણે નીલશ્રાદ્ધની પ્રથા લગભગ બંધ પડી છે. - (૨) બીજી પ્રથા દક્ષિણ ભારતમાં હતી. ત્યાં મેદાન જેટલું જ વૃષભદાનને ધાર્મિક મહત્વ અપાતું. કેઈને પણ એમ લાગે કે તેનું મૃત્ય હવે નજદીક છે ત્યારે તે વૃષભદાન એટલે કે વાછડાનું દાન કરતે. વૃષભદાન માટે દરેક ગામે એક કમિટી રહેતી. વૃષભદાન કરવાની ઇચ્છાવાળી વ્યક્તિ પિતાના ઈરાદાની કમિટીને જાણ કરે. કમિટી પિતાના ગામમાં કોની પાસે શ્રેષ્ઠ વાછડે છે, તેની જાણકારી રાખતી. અને જ્યારે કોઈની વૃષભદાન કરવાની તેને જાણ થાય ત્યારે તે વાછડાઓને ભેગા કરી શ્રેષ્ઠ વાછડે દાન માટે પસંદ કરતી. એ વાછડાની કમિટી જે કિંમત નક્કી કરે તે કિંમત આપવાને દાન આપનાર વ્યક્તિ અને એ કિંમતે વાછડે વેચવાને એને માલિક બંધાયેલા રહેતા. વાછડાના માલિકને કમિટીએ નક્કી કરેલી કિંમત ચુકવી આપીને વૃષભદાન કરનાર વ્યક્તિ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી વાછડો ગામનાં મંદિરને અર્પણ કરાતે, પછી તે વાછડાને શ્રેષ્ઠ ધણખુંટ બનતે. અને તેના રક્ષણ અને પિષણની જવાબદારી મંદિરની અને મંદિર દ્વારા આખા ગામની રહેતી. પશુધન કેમ ઘસાતું જાય છે? પણ જ્યારે ગાયની કતલની નીતિ ચાલુ થઈ ત્યારે બળદની ખેંચ પડવા લાગી; અને તેથી ખેડૂતે મેં માગ્યા દાન આપીને સારા વાછડાઓ ખરીદી લેવા લાગ્યા. એટલે સારા વાછડાઓ મળી શકવાને અભાવે ઊતરતી કક્ષાના અને ધણખૂટને માટે અગ્ય એવા વાછડાએ જ નીલશ્રાદ્ધ કે વૃષભદાન કરવા માટે મળવા લાગ્યા. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ સારા બળદની ખેંચને કારણે જ સારા બળદ મેળવી લેવાની હરીફાઈમાં વાછડે ત્રણ મહિનાનું થાય ત્યાં જ તે ખરીદી લેવા વાડીવાળા ખેડૂતની પડાપડી થવા લાગી. તેઓ એમ માને કે આપણી વાડી છે તેમાં લીલે ચારે ખવડાવીને વાછડાને ઉછેરીશું. ' પણ જે વાછડાને માનું દૂધ ૨૫૦ થી ૩૦૦ દિવસ મળવું જોઈએ, તેને ૧૦૦ દિવસમાં જ માતાથી છૂટા પાડવાથી તેને ગમે તેટલું સારું ખવડાવે તે પણ ક્રમે ક્રમે તે કદમાં અને શક્તિમાં ઘસાતે જાય છે. ગામે ગામ ચરિયાણની ઉત્તમ પ્રથા જ્યાં સુધી દરેક ગામે ચરિયાણ રાખવાની પ્રથા હતી ત્યાં સુધી . દરેક ઘરે ગાય રાખી શકાતી. ગામમાં ગાયે હતી ત્યાં સુધી ગોગ્રાસ આપવાની પણ પ્રથા હતી. હિંદુઓમાં ગેગ્રાસ આપવાની પ્રથાને ધાર્મિક બંધન ગણવામાં આવેલ છે. જેથી ગરીબ કુટુંબની ગાયને પણ જરૂર પૂરતે દાણે મળી શકે. દૂધના વેપારથી પશુધન નબળું પડતું ગયું ચરિયાને નાશ કરવાની નીતિએ ઘરઘરમાં ગાય રાખવાની પ્રથાને નાશ કર્યો. પરિણામે ગાય અને ગાયના દૂધને વેપાર શરૂ થયે. ગાયના દૂધને વેપાર શરૂ થતાં તેનાં વાછડાંઓને પેટ પૂરતું ધવડાવવાનું બંધ થયું. તેથી પેઢી દર પેઢી ગાય, બળદ અને ધણખુંટ નબળા પડતાં ગયાં. - જેમ શ્રી ગોવર્ધનરામે ગાયું છે કે, “પડવા માંડેલી પાડી પાછી ટકી ન, હર શીરે.” તેમ દૂધને વેપાર શરૂ થતાં વાછડાં નબળાં પડ્યાં. નબળા ધણખુંટ વડે નબળી ગાયનું પ્રજનન થવા લાગ્યું એટલે વળી એ વધુ નબળાં થયાં. તેમાંથી ઉદ્યોગના રૂપાળા નામ નીચે ડેરીઓ શરૂ થઈ. એટલે ગાયનું અને વાછડાનું વધુ શેષણ થવાની શરૂઆત થઈ. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ નબળી પડવા માંડેલી ગાયમાંથી પણ વધુ સારી લાગે તે ગાયે જલદીથી ડેરીઓમાં અને ત્યાંથી કતલખાનામાં વાછડાં સહિત નાશ પામવા લાગી. એટલે શ્રેષ્ઠ જાતની ગાન વંશવેલા જ નાશ પામતા ગયા.. - બીજી બાજુ કનિષ્ઠ બનેલી ગાયે અને તેમનાથી જન્મેલા અને ઓછા પિષણ વડે ઉછરેલા વધુ કનિષ્ઠ સાંઢ દ્વારા પ્રજનન આગળ ચાલવાથી ગાય, બળદો અને ધણખૂટોની જાત વધુ ને વધુ નીચી કક્ષાની બનતી ગઈ. પરદેશી ડરીઓની પકડ પરિણામે દેશનાં પિષણ અને સ્વાથ્ય માટે અતિ મહત્વના શુદ્ધ ઘી અને દૂધના ઉત્પાદનને ગંભીર ધક્કો લાગે. અને પરદેશી ડેરી એએ તેમના ભારતીય એજન્ટો દ્વારા અહીંનાં દૂધ, ઘીનાં સહુથી મેટાં બજારે ઉપર પકડ જમાવી દીધી. ઈ. સ. ૧૮૫૭ પછી ગાયના દૂધમાં ક્રમશ: ઘટાડે - અબુલફઝલ લખે છે કે, “ગુજરાતની ગાયે રેજ ૬૪ શેર દૂધ આપે છે.” આ સ્થિતિ ૧૮૫૭ સુધી ચાલુ હતી. ૧૮૫લ્હી ગાયની કતલ અને ચરિયાણેના નાશની શરૂઆત થઈ એટલે એની અસર પશુધન ઉપર પડી. ઈ. સ. ૧૯૦૦માં ગાયે સાધારણ રીતે ૨૦ થી ૩૦ શેર દૂધ આપતી. ૧૯૪૦માં તે ઘટીને ૧૦ થી ૧૨ શેર ઉપર આવી અને હવે તે માત્ર ૩ થી ૫ શેર દૂધ આપે છે. તે જ પ્રમાણે ૧૯૦૦ની સાલમાં ૨૦ થી ૩૦ શેર દૂધ આપનાર ગાયની કિંમત બે રૂપિયા હતી, ૧૯૪૦માં પાંચ શેર દૂધ આપનાર ગાયની કિંમત ૨૦ રૂપિયા હતી અને હવે પ્રમાણમાં ઘણું ઓછું દૂધ આપતી હોવા છતાં ગાયની કિંમત ૭૦૦ થી ૧,૦૦૦ રૂપિયા ગણાય છે. ' પશુધન નામશેષ થતું જાય છે, પશુઓની કિંમતમાં આ જંગી ઉછાળો જ એ વાતને નિદેશ કરે છે કે સરકારી આંકડાઓ ગમે તે કહેતા હોય, પણ દેશનાં પશુ " પછાઓ. ૦ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ i . ધનની સંખ્યા નામશેષ થવા લાગી છે. પરદેશીએ તે આપણી ગાયેના અમ્બે હજાર રૂપિયા આપીને લઈ જાય છે; પશુ આ ખરીદી માટેને તેમના ઉદ્દેશ આપન્ના પશુધનને નાશ કરીને આપણા ઘી અને દૂધનાં બજારો ઉપર સંપૂર્ણ કબજો જમાવીને આપણું શેાષણ કરવાના છે. ડેરી ઉદ્યોગે ઊભું કરેલું ભાવવધારાનું વિષચક્ર ઘર ઘર ગાયની પ્રથા નાબૂદ થવાનુ અને ડેરી વિકસવાનું એક ખીજું' પરિણામ એ આવ્યું છે કે જે ગાયા ઘરમાંથી નીકળી ગઈ અને ડેરીઓમાં પહેાંચી તે કતલખાને ગઇ. તેની સીધી અસર બળદ, ખાતર, બળતણુ, દૂધ અને ધીના પુરવઠા ઉપર પડી. ઘર ઘર ગાયની પ્રથા હતી ત્યાં સુધી, ખેડૂત પાતાના ખળદો માટે વાછડા મફત મેળવી શકતા. આ વાછડાઓએ ૨૫૦ થી ૩૦૦ દિવસ સુધી માનું દૂધ પીધું હાવાથી વધુ શ્રમ કરી શકતા. એટલે વધુ ઝડપથી વધુ જમીન, વધુ સારી રીતે ખેડી શકતા. આથી ખેતઉત્પાદનના ખચ બહુ ઓછા રહેતા. હવે ખેડૂતાને નીચી કક્ષાના વાછડા વધુ કિંમત આપીને ખરીઢવા પડે છે. આ નીચી કક્ષાના બળદો શ્રમ કરવામાં પાછા પડે છે. એટલે જે જમીન ખેડવા માટે બળદની એક જોડ પૂરતી હતી ત્યાં હવે એ જોડીની જરૂર પડે છે. ! . આમ બળદ ખરીદવાના ખર્ચે વધ્યા. તેમની સંખ્યા વધારવી પડી એટલે તેમને ખવડાવવાના ખરચ વધ્યા. આમ, ખેત-પેદાશના ઉત્પાદનખર્ચ વધ્યા. એટલે ખેત-પેદાશના ભાવે! પશુ વધ્યા. જેની અસર ઉદ્યાગા ઉપર અને સમગ્ર પ્રજા ઉપર પડી. ઓદ્યાગિક ઉત્પાદનના ભાવ ઊ'ચા રહે છે, કારણ કે કાચા માલના તેમ જ અનાજના ઊંચા ભાવને કારણે મજૂરી મેથી પડે છે, ઉપરાંત મેઘવારી ભથ્થાં આપવાં પડે છે; અને મેઘા અનાજને કારણે સરકારી કમ ચારીઓને પણ મેઘવારી ભથ્થાં આપવા પડે છે. મેઘવારી ભથ્થાના એ ખર્ચને પહાંચી વળવા માટે સરકારને ઉદ્યોગે આપણી For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ . ઉપર વધુ ને વધુ કર નાખવા પડે છે. એટલે વળી ઔદ્યોગિક ચીજવસ્તુઓના ભાવ વધે છે. આમ આ વિષચક વધુ ને વધુ મોટું થતું જાય છે. ભારતના કથળતા અર્થતંત્રને બચાવવાને ઉપાય: ડેરીઓનું વિસર્જન ગાયને કુટુંબના સભ્યપદેથી હડસેલી દઈને ડેરી ઉદ્યોગ વિકસાવવાના બહાના નીચે તેને Dairy animal બનાવી દેવાથી આપણા સમગ્ર અર્થતંત્ર ઉપર, સમાજવ્યવસ્થા ઉપર, ગ્રામ્ય વ્યવસ્થા ઉપર, પ્રજાના નૈતિક ધારણ ઉપર અતિ ગંભીર ફટકો પડયો છે. હવે આપણે વેળાસર ચેતીશું નહિ તે વધતા જતાં કરભારણ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના અજગરના ભરડાથી મુક્ત થવાની કોઈ શક્યતા નથી. % પશુઓના ખોરાકની ધૂમ નિકાસ 8 ગાયનું દૂધ પીવાની સલાહ આપતા મોરારજીભાઈ શાત ચિત્તે આટલું વિચારે જ પશુસંવર્ધન ખાતું અને પશુનિષ્ણાત ! - તમારાં અંગે કરોડો રૂપિયાનો ખર્ચ પ્રજાની પાયમાલી તે કરતો નથી ને? મોરારજીભાઈની સલાહ ૩૧મી ઑગસ્ટ, ૧૯૭૭ના રોજ દિલ્હીમાં ભરાયેલા કૃષિ ગે સેવા ' સંમેલનનું ઉદ્દઘાટન કરતાં માજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈએ કહ્યું કે, ' “લેકેએ ગાયનું જ દૂધ પીવું જોઈએ, અને ગેસંવર્ધન કરવું જોઈએ. વધુ પૈસા ખર્ચીને પણ ગાયનું દૂધ જ પીવું જોઈએ.” - દૂધ પૈસાથી પેદા થાય છે? આ દેશની પ્રજાનું એ દુર્ભાગ્ય છે કે તેના દરેક વડાપ્રધાન ઉપર મુજબ જ લેકેને સલાહ આપતા આવ્યા છે, પણ આવડા વિશાળ દેશને વહીવટ કરવા બેઠેલાઓને એટલે ખ્યાલ હશે જ કે દૂધ પૈસા For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ખર્ચવાથી પેદા નથી થતું પણ ગાયને ખવડાવવાથી ઉત્પન્ન થાય છે, અને ગાયને ખવડાવવાની ચીજોની બૂમ નિકાસ તે એ મહાશયે જ કરી નાખે છે! પછી લેકે ગાયનું સંવર્ધન કરે કેવી રીતે? અને ગાયે દૂધ આપે કેવી રીતે? - આ ધૂમ નિકાસ શા માટે? - પશુઓના ખોરાકની નિકાસ કરી નાખીને આપણી ગાયને બગાડવી અને પછી દૂધ અને દૂધની બનાવટોની આયાત કરીને, દસ વર્ષે આયાત-નિકાસમાં કરડે રૂપિયાની નુકસાની કરવી એવા એમના ડહાપણને પરદેશીઓ જરૂર વખાણતા હશે, કારણ કે એ તેમના હિતની. વાત છે. કદાચ એની પાછળ એને દેરીસંચાર પણ હશે. અને તેમના ભારતીય મળતિયાઓને તેમાંથી લાભ પણ થતું હશે, કિન્તુ ભારતની, પ્રજા આ કૃત્યને કદી માફ કરશે નહિ. પશુઓના ખોરાકની નિકાસના આંકડા ૧૫૩-૫૪ ૬,૮૮૩ ટન કિંમત રૂ. ૧૦,૩૬,૭૮૫ ૧૯૫૪-૫૫ ૬૪,૫૨૩ » » જ ૧૯,૦૨,૫૮૫ ૧૯૫૫–૫૬ ૨,૩૧,૪ર૭ છ ૯૭૧,૩૭૪ કુલ ટન ૩,૬૪,૮૩૩ કુલ રૂ. ૯,૦૬,૫૦,૭૪૪ - ઈ. સ. ૧૯૭૭: ૧૨ લાખ ટન અંદાજ રૂ. ૧ અબજ ૮૦ કરેડ આશરે. દૂધ અને દૂધની બનાવટની આયાત ૧૯૯-૪૦ ૬,પ૯૪ ટન કિંમત રૂ. ૮૦,૮૬,૦૦૦ ૧૯૫૧–પર ૨૬,૭૩૮ છ છ ) ૬,૩૫,૭૮,૦૦૦ ૧૯૫૫-૫૬ ૪૯૨૧ ) = ૧૧,૧૯,૮૭,૦૦૦ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ગાય સે બકરી પશુઓની દૂધની માથાદીઠ સરેરાશ વાર્ષિક આવક ૧૫૧ ૧૯૫૬ ૪૧૩ પાઉન્ડ ૩૬૧ પાઉન્ડ '૧,૧૦૧ પાઉન્ડ ૯૧૦ પાઉન્ડ ૧૩૪ પાઉન્ડ ૧૨૭ પાઉન્ડ કુલ દૂધ ઉત્પાદન ૧૯૫૧માં પર,૮૯,૧૧,૬૧૫ મણ. ૧૯૫દમાં ૪૭,૭૦,૧૫, ૬૩ર મણ પાંચ વરસમાં ઘટાડે ૫,૧૮૫,૯૮૩ મણ રૂ ટકા ઉત્પાદનઘટાડે. - ઔદ્યોગિક ઉત્પાદનમાં એકાદ બે ટકા ઘટાડો થાય તે પ્રધાને, રાજપુર, ઉદ્યોગપતિઓ હાહાકાર મચાવે છે, પણ દૂધના ઉત્પાદનના હું ટકાના ઘટાડા સામે કોઈ અક્ષર પણ બેલ્યું નથી! પશુ-સંવર્ધન ખાતાં અને એના નિષ્ણાતની સગવડ પાછળ કરોડ રૂપિયા આ દેશને ખતમ કરવા માટે જ ખરચવામાં આવે છે? જ ગેસંવર્ધનની સફળતાના બે મુખ્ય સ્તંભે ચરિયાણ અને ધણખૂટ છે ભારતની અદૂભુત અર્થવ્યવસ્થાના મૂળમાં પશુ-સૃષ્ટિ થી હિંદુ સંસ્કૃતિમાં ગોસંવર્ધન હિંદુ ધર્મમાં [ હિંદુ ધર્મ એટલે બધે વૈદિક ધર્મ સમજે.] મહત્યાને મહાપાપ ગણવામાં આવ્યું છે. ગાય અને ગાયનું દૂધ વેચવાને પણ પાપ માન્યું છે. એથી ઊલટું મેદાનને સહુથી મોટું હાન ગણવામાં આવ્યું છે. હિંદુ જીવનમાં ધાર્મિક કે સામાજિક કોઈ જ પ્રસંગ એવો નથી જેમાં ગોદાન કરવાનું ન હોય. હિંદુ ધર્મની તે એવી આશા છે કે ગૃહસ્થ દર વરસે ઓછામાં ઓછું એક વખત તે દાન કરવું જ જોઈએ. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ગોસંવર્ધનની વ્યવસ્થા એવી હતી કે ઘેરઘેર ગાયે હતી. ગામેગામ ચરિયાણે હતાં. ચરિયાણે એટલે જ્યાં ગાયે છૂટથી ફરે અને ત્યાં ઊગેલું ઘાસ ખાય. તળપદી ભાષામાં ચરિયાણેને ઘાસની બીડી કે ઘાસના બીડ કહે છે. આ ઘાસ એટલું ઊંચું થતું કે એની વચ્ચેથી ઘડેસવાર ચાલ્યું જતું હોય તે પણ દેખાય નહિ. ઘાસ એટલું ઊંચું થવાનું કારણ એ હતું કે લાખ પશુઓ જમીન ઉપર ફરતાં, અને તેમના છાણ-મૂતરથી જમીન રસસવાળી બનતી. તે બે પ્રકારનાં ચરિયાણે ચરિયાણે બે પ્રકારના રહેતાં. એક રાજ્યનું, રક્ષિત અને બીજું જાહેર પ્રજા માટે, ખુલ્લું. ખુલ્લાં ચરિયાણેમાં ગામના પશુઓ બારે માસ ચરતાં. તે ઉપરાંત જે વાછડા-વાછડી નાનાં હોય અને જે વૃદ્ધ કે માંદાં પશુઓ ચરવા ન જઈ શકતાં હોય તેમના માટે લેકે આ ઘાસનાં જંગલમાંથી ઘાસ કાપીને લઈ જતા. આમ પશુઓને ચરવાનું મફત મળતું. રક્ષિત જંગલમાં પશુઓ હમેશાં મારી શકાતા નહિ, જંગલમાં ઘાસ લગભગ ફાગણ-ચૈત્ર મહિના સુધી ચાલે. તે ખૂટે ત્યારે રાજ્ય પિતાનાં જંગલે ગામનાં પશુઓ માટે ખુલ્લાં મૂકે. ખુલ્લાં મૂકવાની આવશ્યકતા ન હોય તે તે ઘાસ કાપીને તેની ગંજીઓ બનાવે અને દુકાળના વર્ષમાં જ્યારે ઘાસની ખેંચ પડે ત્યારે તે ગંજીએ પશુઓ માટે ખુલ્લી મૂકે. આવી ઘાસની ગંજીએ પણ ગામેગામે રહેતી. આવી પ્રથાથી પશુઓને ખવડાવવાની કઈ મુશ્કેલી રહેતી નહિ. પણ ગાયને એકલા ઘાસથી ન ચાલે. તેમની દૂધ આપવાની શક્તિ, અને દૂધની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તેમને દાણે આપવો જોઈએ. શ્રીમંત અને મધ્યમ વર્ગના માણસે તે દાણે આપે, પણ ગરીબ વર્ગના માણસોનું શું? તેમને પણ દૂધની જરૂર છે શ્રીમંતે જેટલી જ હોય. તેમની ગાયને દાણ મળે માટે હિંદુ ધર્મો લેઓને ગોગ્રાસ આપવાનું ફરમાન કર્યું. ગોગ્રાસ એ કાંઈ પિતાની ગાયને આપવાનું નથી, પણ રસ્તામાં ફરતી ગરીબ વર્ગની ગાયને આપવાનું હોય છે. આમ દરેક કુટુંબ ને વર્ષમાં જ મારી વાતની જવી હતી For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ h: તાજા દૂધ અને શુદ્ધ ઘી, પૂરતા પ્રમાણમાં મળી શકતાં. પરંતુ એવા માણસો પણ હેય જે વૃદ્ધાવસ્થાને લીધે કે માંદગી અથવા બીજા કોઈ કારણે ગાયની ચાકરી કરવાને અશક્ત હોય અને ગાય ન રાખી શકે, આવા માણસને તેમના પડેશીઓ પાસેથી વિનામૂલ્ય દૂધ મળી શકતું. ધણખૂટની વ્યવસ્થા ગામમાં ધણખુંટ હોય તેની ચરાવવાની જવાબદારી ગામના ગોવાળની અને દાણે આપવાની જવાબદારી ગામનાં મહાજનની હતી. શ્રીમંતની ગાયે માંદી પડે, વૃદ્ધ થાય, વસૂકી જાય તે પણ તેઓ તેમને પિતાનાં કુટુંબીજનની પેઠે સારવાર કરતા. પણ ગરીબ વર્ગને એ પરવડી શકે નહિ. ગામનાં મહાજન પાંજરાપોળે ચલાવતાં અને તેમાં ગરીબ વર્ગની વૃદ્ધ અશક્ત ગાયે સચવાતી. ગાને વાછડા જન્મે તે ખેડૂતને મફત આપી દેતા અને -વાછડીઓ જન્મે તેને પાળતા અને મોટી થાય ત્યારે ગોદાન દેવામાં તેમને ઉપયોગ થતે. પશુપાલકના વર્ગની જરૂરિયાત : દરેક કુટુંબ ગાય રાખતું. તેનાથી તેના કુટુંબની દૂધની જરૂરિ. -યાત અને બળતણની જરૂરિયાત પુરાતી. જે વધારે ગાયે રાખવાને સમર્થ હોય તે ઘીની જરૂરિયાત પણ પુરાઈ જતી. પણ દરેક કુટુંબ તે વધુ ગાયે રાખી શકે નહિ, એટલે પશુપાલકોને એક વર્ગ ઊભે કરવામાં આવ્યા હત; (તળપદી ભાષામાં તેઓ માલધારી તરીકે ઓળખાય છે) જે સેકડો-હજારે ગાય પાળતા. તેઓ એક જ ‘સ્થળે ભાગ્યે જ રહેતા. જ્યાં ઘાસ અને પાણીની વિપુલતા હોય ત્યાં તેઓ પડાવ નાખતા. થોડા દિવસ રહે અને વળી બીજે સ્થળે જાય. આમ તેઓ પોતાનાં પશુઓ લઈને ફરતા રહે. એક જ સ્થળે કદી રહે નહિ. તેઓ દૂધ ન વેચે; પણ દહીં, ઘી વગેરે વેચે અને વાછડાએ ઉછેરીને બળદ તરીકે કેળવીને વેચે. સારા વાછડા પસંદ કરીને તેમાંથી સારા ધણખૂટ બનાવીને પણ ગામનાં મહાજનેને જરૂર હોય ત્યારે આપે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ વાછડી પૂરા ત્રણ વરસની થાય, ત્યાર પછી જ તે ગરમ થાય ત્યારે તેને ધણખૂટ દેખાડે. ધણખૂટ દર ત્રણ વર્ષે ગામને શેવાળ. બદલી નાખે; કારણ કે ત્રણ વરસથી વધારે સમય ધણખુંટને એ જ ગામમાં રહેવા દે તે તે ધણખૂટની જન્મેલી વાછડી ઉંમરમાં આવી તેની સાથે સગોત્રી સંબંધ થઈ જાય, અને તેથી ગામનું પશુધન. બગડવા લાગે. કયાંય આર્થિક અનાર્થિકપણાનો ભેદ નહિ આ સમગ્ર વ્યવસ્થામાં કયાંય આર્થિક-અનાથિંકપણાને, નફાનુકસાનીને સવાલ જ ઉપસ્થિત કરાતે નહિ. આવી વ્યવસ્થા દ્વારા તમામ પ્રજાને તાજુ દૂધ, શુદ્ધ ઘી, બળતણ અને ખેતી માટે તેમ જ વાહનવહેવાર માટે વિના મુશ્કેલીએ બળદે મળી શકતા. આથી: પ્રજા બળવાન રહેતી. રંગોથી મુક્ત રહેતી. એક અતિ ઉપયોગી અને આવશ્યક વ્યવસ્થાનું એ સાચા અર્થમાં રાષ્ટ્રીયકરણ હતું. For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ દેશ (રાષ્ટ્રની ધરતી]ને આબાદ બનાવવાની ભયંકર ઘેલછાના કારણે ભારતના બુદ્ધિજીવી [દેશી અંગ્રેજ] લેકેએ પ્રજાના સાચા સુખ અને શાતિની કબર ખોદી નાખી છે. પ્રજાને હિતકર એવી મોક્ષપ્રધાન ચાર પુરુષાર્થની સંસ્કૃતિને ગળે ટૂંપ દઈ દીધું છે. ધરતીના જ હિતને ખાતર ઘડાયેલું બંધારણ ને પ્રજાના હિતમાં લક્ષપૂર્વક હજી પણ નહિ સુધારાય તે, આર્યાવર્તની મહા પ્રજાનું ભાવિ અતિ ભયાનક જણાય છે. T પાશ્ચાત્ય પદ્ધતિના શિક્ષણે માનવને સ્વાર્થાન્ય અને નાસ્તિક બનાવ્યું છે. ઈશ્વરપ્રીતિ અને પાપભીતિના પાઠો ગળથૂથીમાં જ હજી પણ નહિ આવે તે કેટલાક સ્વાર્થાન્ય એવા શિક્ષિત અને બુદ્ધિજીવી માને દેશનાં ચાવીરૂપ સ્થાને ઉપર ચઢી જઈને સમગ્ર પ્રજાને ભ્રષ્ટાચાર, અનાચાર અને માંસાહારની અગનજવાળાએમાં હજી વધુ ધકેલી મૂકશે. આર્યાવર્તની ખુમારવન્તી પ્રજા! બિચારી! આજે પિતાના અસ્તિત્રને જંગ ખેલી રહી છે. વ્યક્તિત્વના નિર્માણની કથા તે જાણે હાસ્યાસ્પદ બની ચૂકી છે! જે આમ જ ચાલશે તે કદાચ સંભવ છે કે, ઈ. સ. ૨૦૫૦ની સાલ સુધીમાં હિન્દુસ્તાન એક વિરાટ કબ્રસ્તાન બની જશે. ચેતે! હજી પણ એ ભેલી જનાઓની ચાલબાજીમાં ફસાતા અટકે. “વિકાસ વગેરેના સુંવાળા આદર્શીવાળી યેજનાઓની રાખ નીચે ધરબાયેલા પ્રજાના સર્વનાશના જીવલેણ અંગારાઓને જોઈ લે. એ ધર્મામાતા! હવે તે તારા જ તરફ સૌની મીટ મંડાયેલી L[ છે! ઉગારશે તે તું જ ઉગારશે! સિવાય કોઈ આરેવારે જણાતું નથી. પં. ચન્દ્રશેખરવિજયજી પુસ્તક-૧ નું For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ કેવાં કેવાં જંગલેા ઉગાડીને આય પ્રજાને એમાં ફસાવી દેવામાં આવી છે? કાયદાનાં વિરાટ જ’ગલા ! વેપારનાં જંગી જગલા ! રાગો અને ભાગાનાં ગીચ જંગલે ! આમાંથી નીકળાય કથારે અને આત્માના વિચાર થાય કચારે ? હાથે કરીને જ હેતુપૂર્ણાંક જ કાયદા અને કરવેરા વગેરેનાં જ'ગલે ઉગાડવામાં આવ્યાં છે. જો આ જગàાને નિમૂળ કરવામાં આવશે નહિ; તે આ પ્રજા પેાતાના સાચા સુખશાન્તિના દિવસનું પ્રભાત ફરીથી કદાચ કચારેય જોઈ શકશે નહિ. જ્યાં આત્મતત્ત્વનું ચિંતન નથી; ત્યાં છે, જીવનમાં અશાન્તિ. મરણે અસમાધિ, પરલેકે દુગ'તિ....સિવાય કશું જ નહુિં. * શિક્ષિત કહેવાતા લેાકાના સૌથી માટે ભ્રમ એ છે કે, રશિયા અને અમેરિકા એ કટ્ટર શત્રુ છે.” ૨! તે એ ય દિલેજાન દોસ્ત છે, પરસ્પરના દુશ્મનને દેખાવ કરીને તેએ સ્વહિતાની રક્ષાના નામે સત્ર હિંદી મહાસાગરમાં પણ ગેાઠવાયા છે. હવે ટૂંક સમયમાં જ ચીનને ઉશ્કેરીને તે એ ય દાસ્ત તેની ઉપર તૂટી પડે અને ચીનની બળવાન પ્રજાને નામશેષ કરી દે એ દિવસે ઝાઝા દૂર નહિ હોય. એશિયામાં આવનારા આ ખૂનખાર જગ માટે જ યુરોપમાં તે એ દેશેાએ શાન્તિના કરાર કરીને બધું બળ યુરોપથી ખસેડીને હિંદી મહાસાગરમાં ઠાલવી રહ્યા છે. કોઈ એમની શત્રુતાની ભ્રમણામાં રહેશે નહિ. સેયુઝનું અવકાશી મિલન પણ એ ભ્રમને ભાંગનારું નથી શું ? 'ચન્દ્રશેખર વિજયજી પુસ્તક-૨ નું For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ પશુવિનાશમાં પ્રજાવિનાશ આ સંજય ગાંધીનાં કૌભાંડ જ્યાં વિસાતમાં નથી એવાં : કૌભાડ કદી પકડાશે ખરાં? દેશની પ્રજા સર્વનાશના ભેદી ઘાટે ઊતરવા લાગી ગઈ છે ! ઓ રાજ્યકર્તાઓ! શા માટે આંખ આડા કાન કરી રહ્યા છે? સ્વાધીનતા આપવાને ટૅગ કરીને દેશમાંથી ચાલ્યા જવાને દેખાવ કરી ગયેલા અંગ્રેજો, પિતાના પાણી પાયેલા એવા દેશી નિષ્ણાત મોટી સંખ્યામાં આ દેશમાં મૂકતા ગયા છે. આજે પણ તેમના રાજકીય વારસો અંગ્રેજોની વફાદારીનું ખાતું બરાબર સંભાળતા રહીને ભયંકર કૌભાંડના સર્જનહારનું કામ કરી રહ્યા છે! - અહીં એમનાં ભેદી કૌભાંડની એક વાત રજુ કરું છું. આ ઉપરથી ખ્યાલ આવશે કે ખૂબ જ ભેદી રીતે દેશની પ્રજા સર્વનાશની ખાઈ તરફ ઝપાટાબંધ ધકેલાઈ રહી છે! સાવ લાચારપણે, પરવશપણે, બેચેનપણે. ' ભેદી રીતે-ડેરી દ્વારા- ગાયોને નાશ એ દેશી-નિષ્ણાતોએ સરકાર પાસે એક લાખ ગાને એક, એવા બાવીસ ઈન્સેન્ટીવ કેટલ ડેવલપમેન્ટ બ્લેક ઊભા કરાવ્યા. આને આશય પાંચ વર્ષમાં દૂધના ઉત્પાદનમાં ત્રીસ ટકાને વધારે કરી, દેવાને હતે. વળી ૧૯૬૪-૬૫માં દૂધ-ઉત્પાદન અને બળની કાર્યક્ષમતા વધારવાના નામ નીચે ૩૨ નવા “કી વિલેજ' બ્લેકની સ્થાપના થઈ. For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ચોથી પંચવર્ષીય યોજનામાં પશુઉછેર ખાતા માટે ૯૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. પણ સાથોસાથ મરઘાં, બતકાં અને ડુકરઉછેરને પણ આ ખાતા સાથે સાંકળી દેવામાં આવ્યું. લગભગ બધી રકમ આ મરઘાં, બતકાં, ડુક્કર ઉછેરમાં જ ખર્ચાઈ ગયાની મને પાકી શંકા છે. હવે ઈન્ટેન્સીવ કેટલ બ્લેકની સંખ્યા ૨૨ ની ૫૫ કરાઈ અને કી વિલેજ સ્કીમની સંખ્યા ૩૨ ની ૫૭૯ કરાઈ. ૧૯૭૨-૭૩માં ડુક્કરનું ૯૦૦ ટન માંસ પેદા કરવામાં આવ્યું. કદાચ પ્રજાને આની જાણ પણ નહિ હોય! આટલા મોટા દૂધ-ઉત્પાદનના સાહસના છેડે શું થયું? તે હવે બરાબર સમજજે. અંતે આવ્ય, દૂધનો પાઉડર! પાંચ વર્ષમાં ('દલ્માં) મલાઈ કાઢી લીધેલા દૂધને ૧,૨૬,૦૦૦ - ટન પાઉડર, ૪૨,૦૦૦ ટન બટર આઈલ આયાત કરવા નિર્ણય લેવાયે! [ આ બટર–ઓઈલ શું છે? એ એક કોયડો છે. અંગ્રેજી - શબ્દકોશમાં આ કોઈ શબ્દ જ નથી. જે તે માખણ હોય તે તેને - બટર-એઈલ ન કહેવું જોઈએ. જે તે ગાય કે ડુક્કરની ચરબી હોય (મને તે તેમ જ લાગે છે, તે તેને “બટર-એઈલ” નામ આપીને અન્નાહારી પ્રજા સાથે ભયંકર છેતરપિંડી જ કરવામાં આવી નથી શું? પણ તે ય પ્રજા તે “બટર-એઈલ” જ કહેશે અને અન્નાહારમાં ગણીને " જ વાપરશે! ધર્મ અને જીવન પ્રત્યે પ્રજાની પણ કેટલી લાપરવાઈ!] આને જવાબ કોણ આપશે? હવે સવાલ થાય છે કે એક એક લાખ ગાયના જે ૫૫ બ્લેક સ્થપાય તે દરેક ગાય ઓછામાં ઓછું એક હજાર લિટર દૂધ આપે તે ય પાંચ વર્ષના અને ૩૦ ટકાના વધારાના હિસાબે પણ પા અબજ લિટરને બદલે ૭ અબજ ૧૫ કરોડ લિટર દૂધ મળવું જોઈએ. પણ - દૂધનું તે નામનિશાન નથી અને આંકડાએ તે અબજ રૂપિયા સુધીના For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ૭ પાઉડરની આયાતના જાહેર કરાયા છે! તે કયાં ગઈ લાખા ગયા? કુથાં ગયું અબન્ને લિટર દૂધ ? કેમ આયાત કરવા પડથો; પાઉડર ! મધુ* ગટાગૂમ! કડા, સંજયનાં કૌભાંડ આની સામે શું વિસાતમાં છે? કાણુ માંગશે, આના જવાબ ? રે ભારતીય પ્રજાજના! સ્વાર્થની કુંભકન્નુ નિદ્રામાંથી જાગે અને જવાબ માંગા ! નહિ તે તમારા વૈભવી ફ્લેટ અને જલસાખાજીનાં જીવન પશુ સલામત રહેનાર નથી. આ વાત રખે હસી કાઢતા. બંસીલાલનાં કૌભાંડા કરતાં ય ભયંકર કૌભાંડાની સતત ચાલતી હારમાળા * આ લેાકેાની આંખ કાણ ખાલશે? * ગાયની તલમાં સમગ્ર પશુ અને પ્રજાની કત્લેઆમ! ગેરાઓના વફાદાર એજન્ટો – અમીચંદે – એ અભ્યાસપૂર્ણ (!!) અહેવાલ સરકારને આપ્યું અને સમજાવ્યું કે, આપણા દેશમાં દૂધની શર્યકર અછત છે, માટે પરદેશથી મબલખ દૂધ દેતી ગાયા આયાત કરવી.' ગાય મફત ! લાવવાના ખચ' (ગાયઢીઠ રૂ. ૬ હજાર ) પરદેશીઓ ગાપી દે પણ આ શું? ઘણી ગાય રસ્તામાં જ મરી ગઈ! જે જીવતી નહી તે' ટી. બી., કૅન્સર વગેરે રાગા લઇને આવતાં અહીંનાં પશુમાં રોગચાળા ફેલાવવા લાગી. હવે જુઓ વિચિત્રતા! રાંગેાના નાશ માટે અમજ રૂપિયાથી પણ વધુ રકમનાં ઈંજેક્શન મંગાવાયાં. ઘણી ગાય તે મરી ગઈ એટલે દૂધની તંગી નિવારવા માટે અબજ રૂપિયાથી વધુ રકમના દૂધના પાઉડર માંગાવાયે ! [ગાયા મક્ત ! અને તેને લાવવાના ખર્ચ આપતી પરદેશી ડેરીએ જ આ ઇંજેકશના અને પાઉડર તૈયાર કરતી હશે કે શું ?] For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ લુચ્ચાઈથી આપણી ગાયાની ત કૌભાંડ આટલેથી જ અટકતું નથી. પરદેશીઓને આપણી ગાયાના બળદો ખૂબ પસંદ પડ્યા છે, માટે તેને આપણી ગાયે વેચાતી અપાય છે! ખરેખર તે આ રીતે મેળવેલી ગાયને ત્યાં મારી નાંખીને ખાઈ જ જવાય છે. કેમ કે પરદેશામાં બળદથી ખેતી જ થતી નથી. ત્યાં તો ખેતીમાં ઘેાડા, ટ્રેકટર વગેરે જ વપરાય છે. ૪૮ પણ આપણા વિલક્ષણુ રાજકર્તાઓ! તેઓને ખબર જ નથી કે ગાયની અને દૂધની અછત કરવા માટે અને પછી પાવાના દૂધ-પાઉડર વેચવા માટે આ વ્યવસ્થિત ષડ્યંત્ર ગોઠવાયું છે ! એક ગાયના બે હજાર રૂપિયા મળતાં આપણા અથ’નિષ્ણાત (!) રાજી રાજી થઈ જાય છે ! એને કહેવાનું દિલ થઈ જાય છે કે, એ ભલા આદમી ! એ. હજાર રૂપિયામાં ગાયને પરદેશ માકલાય તે એ ગાય અહીં દસ વરસ જીવીને તેના દૂધ, ઘી, છાણું, મૂતર, ખાતર, વાછડા અને વાછડી મળીને કુલ લગભગ ચાલીસ હજારના માલ આપે છે. હાય! ચાલીસ હજારની ગાય એ હજારમાં! કેવુ ભયંકર કૌભાંડ !! હવે તમે જ કહેા, શી રીતે પ્રજાની ગરીખી હટશે ? આ રહ્યા, કેટલાક ખેલતા આંકડા હિંદુ ધર્મ' ગેહત્યા, હત્યા, રાજહત્યા, બાળહત્યાને સહુથી મેટાં પાપ ગણ્યાં છે. જે લેાકો ગાયના ખારાકની ( ખાળ, ભૂ સુ' વગેરે ) નિકાસ કરે છે; તે વસ્તુતઃ ગેાહત્યાનું જ પાપ કરે છે. ગાયના ખારાકની નિકાસ કરનારા વેપારીએ અને નિકાસની પરવાનગી આપનાર પ્રધાના બન્ને માહત્યાનું પાપ કરનારા મને છે. એક લાખ ટન ખાળ નિકાસ કરીએ ત્યારે ૧૫ કરોડ રૂપિયાનું હૂંડિયામણુ મળે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ એક લાખ ટન ખેળ નિકાસ | કરીએ એટલે ત્રણ લાખ ! જેથી ૬૦ કરોડ રૂપિયાનું દૂધ ગા પાસે ત્રણ લાખ | ગુમાવીએ. ટન દૂધ ઓછું મળે. ઓછા દૂધને કારણે તેમને | જેથી ૧૦ કરોડ રૂપિયાનું અનાર્થિક કરાવીને વાછડા ખાતર અથવા બળતણ ગુમાસહિત ભૂખથી અથવા વીએ. ૩૩ કરોડ રૂપિયાની ગેરકાયદે ચાલતા કતલ- ગાય તથા વાછડારૂપી મૂડીને ખાનામાં મારી નંખાય. | નાશ થાય. ખાતર માટે ફર્ટિલાઈઝર, બળતણ માટે કેરોસીન અને દૂધના પાઉડરની આયાત કરવા પાછળ બીજા અબજો રૂપિયા ખર્ચવા પડે. આ પ્રમાણે દર એક લાખ ટન ખેળની નિકાસ પાછળ ૭૦ કરોડ રૂપિયાની કિંમતના માલનું નુકસાન, ૩૩ કરોડ રૂપિયાની મૂડીને નાશ અને અબજો રૂપિયાના પરદેશી હૂંડિયામણને ખર્ચ થાય છે. - આ નિકાસથી દેશની ગરીબી વધે છે, ફુગાવો વધે છે, નિકાસકારની શ્રીમંતાઈ વધે છે. કદાચ એ શ્રીમંતાઈને ઉપયોગ તેઓ જીવન-જરૂરિયાતની ચીજોને સટ્ટા, સંઘરા દ્વારા ભાવે વધારવામાં પણ કરતા હેય. સરકારી અમલદારને લાંચ આપવી એ ગુને છે; પણ સરકારને ચરણે હૂંડિયામણની લાંચ ધરવી એ ગુને ગણાતું નથી. એ લાંચ ધરીને તે કોઈ પણ સ્વાર્થ સાધી શકાય છે. - એ, માનનીય માજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ તમે પણ પરદેશી નિષ્ણાતેના અહેવાલોને પ્રામાણિક માની લેવાની ભૂલ ન કરી બેસે. For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ * ૫૦ યાદ રાખો: ગાયો(પશુઓ)ને માંસ માટે કરાતી નથી. એનું સરિયામ નિકંદન કાઢી નાખવા માટે જ મરાય છે. પશુઓના નાશમાં આર્યવતને સર્વનાશ છે, ૩૧મી ઓગસ્ટ, ૧૯૭૭ના દિવસે અખિલ ભારતીય કૃષિ સેવા મંડળ દિલ્હીના ઉપક્રમે યે જાયેલા અધિવેશનમાં માનનીય માજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈએ કહ્યું કે, “હું બધાં કતલખાનાં બંધ કરવા ઈચ્છું તે પણ લેકશાહીમાં બહુમતીને નિર્ણય સ્વીકાર પડે છે. જ્યારે બહુમતી જ માંસાહાર કરવાને નિર્ણય કરે ત્યારે હું શું કરું? હું એવી અપેક્ષા રાખું કે ગાયની હત્યા ન થાય, પણ ગાય ઓછું દૂધ આપે છે, કારણ કે એનું યોગ્ય સંવર્ધન નથી થતું” અફસોસ! કે એ સંમેલનમાં ભેગા મળેલા લોકોમાંથી કોઈએ તેમને એમ પૂછવાની હિંમત ન કરી કે, “નામદાર, દેશમાં બહુમતી હિંદુઓની છે, અને આ બહુમતી લેકે જ ગોવધબંધીની માગણી કરે છે, વધબંધી એ કાંઈ માંસાહારને સવાલ નથી. ભારતના માંસાહારી લેકે મેટા ભાગે ગાય, બળદનું માંસ ખાતા જ નથી. ગવધ બંધી એ તે દેશની ધાર્મિક, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક વ્યવ. સ્થાને સવાલ છે. દેશની સલામતીને સવાલ છે. કરોડે લેકેના સ્વાશ્યને સવાલ છે. જો તમે ગાયની હત્યા ન થાય એમ ઈચ્છતા હો તે એ હત્યા થતી અટકાવવામાં તમને કેણ રેકે છે? શું એ હત્યા થતી અટકાવવામાં તમારી પાછળ ૪૦ કરોડ હિંદુઓનું પીઠબળ નથી? ગાયે ઓછું દૂધ આપે અને એનું સંવર્ધન થતું નથી, એ વાતે રેઢિયાળ અનનીતિ, ગાયને ખોરાક નિકાસ કરી નાખવાની નીતિ, વનસ્પતિ ઉદ્યોગના આક્રમણ સામે ગાના હિતને રક્ષણ ન આપવાની નીતિ, ચરિયાને નાશ કરવા દેવાની નીતિ, આવી અનેક પશુહિતવિરોધી નીતિઓનું પરિણામ છે, એનું શું તમને જ્ઞાન નથી? બળ નથી ચ ક્રમણ સારા વિકાસ થતું નથી, For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ આમાં દેષ કેને? વળી ગયેનું યોગ્ય સંવર્ધન ન થતું હોય તે એ દેષ કેને છે? એનું સંવર્ધન કરવાના નામે તે તમે કરોડો રૂપિયા ખરચીને રાજ્યમાં અને કેન્દ્રમાં પણ પશુસંવર્ધન ખાતાં ચલાવે છે. એ ખાતાં પશુસંવર્ધન કરવાને બદલે મચ્છીમારણ, મરઘાઉછેર અને ડુકકરમારણની ચોજનાઓ વિસ્તારતા જાય છે અને એ જનાઓ પાછળ કોને રેજી આપવાના બહાના નીચે કરોડ રૂપિયા ખરચે જાય છે અને તેમની રાહબરી નીચે જ તેમની ખેતી નીતિને કારણે પશુઓની શ્રમશક્તિ અને દૂધ દેવાની શક્તિ ઓછી થતી જાય છે. એ માટે તેમની સામે અદાલતી તપાસ શા માટે કરવામાં આવતી નથી? આગળ ચાલતાં શ્રી મોરારજીભાઈએ જણાવ્યું કે, “અંગ્રેજોના જમાનામાં ગેહત્યા શરૂ થઈ અને ત્યારથી ગાય દુર્બળ થઈ. આપણે તેનું રક્ષણ ન કરી શક્યા.” અંગ્રેજોને વારસે શા માટે ચાલુ રાખે છે? '' વાહ! કેવી વાત! કોઈએ તેમને એમ પણ ન પૂછયું કે અંગ્રેજો તે ગયા, હવે તમે તેમને વારસો શા માટે સાચવી રાખે છે? અંગ્રેજે તે ગાયનું ચામડું જ મુખ્યત્વે નિકાસ કરતા હતા, તમે તે ગાયને જ મુખ્યત્વે નિકાસ કરવાની અને એ નિકાસ વધારતા જવાની પંચવર્ષીય યોજના પણ તૈયાર કરી છે, એ કેમ અટકાવતા નથી? હવે ગાયનું રક્ષણ કરવાને બદલે તેનું ભક્ષણ થવા દેવા માટે એને પરદેશ કેમ મકલી આપે છે? . - તમારા ખાતામાં વિદેશી સહાય અને સહયોગના ઓઠા નીચે આપણી તંદુરસ્ત ગાયે પરદેશ મોકલી આપે છે અને પરદેશની ચેપી રેગવાળી ગાયને અહીં રેગથી કે પ્રતિકુળ હવામાનને કારણે મરવા આયાત કરે છે એની પાછળ કઈ જાતને આર્થિક સિદ્ધાંત છે તે સમજાવશે? For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૨ આપણા લેકે ગાયનું સંવર્ધન કરી જ ન શકે તે માટે તમારી રેઢિયાળી અનનીતિ અને નિકાસનીતિ દ્વારા તમે લેકે હાથે કરીને અવધે ઊભા કરે છે અને પછી લેકેની જ બદનક્ષી કરે છે કે તમે ગે સંવર્ધન કરતા નથી અને ગાયનું દૂધ પીતા નથી, માટે ગાયે, અનાથિક થતી જાય છે! - ત્યાં ભેગા મળેલા લેકોએ ભલે એને જવાબ ન માગ્યું હોય, પણ કર્મ સત્તાના દરબારમાં મોરારજીભાઈએ, તેમના સાથીદારોએ અને તેમના પશુખાતાના અમલદારેએ એક દિવસ આ બધી બાબતેને. જવાબ આપવું પડશે. % કેવા લોકોના હાથમાં દેશનું સંચાલન? 88 જેના વિકાસની યોજના ! તેને નિશ્ચિત વિનાશ! 8 કર્ણાટકના એ વિસ્તારે પ્રાચીન પદ્ધતિના અમલ દ્વારા મેળવેલા અદૂભુત લાભ ! અનાજ, સિંચાઈ યોજનાઓ, પશુસંવર્ધન, બંદરી વિકાસ વગેરે જનાઓના ઘડવૈયાઓની અને એ જનાઓને અમલ કરનારાઓની આસપાસ મોટી ઔદ્યોગિક પિઢીઓના એજન્ટો અને પરદેશી હિતેના ભારતીય મિત્રો ફરી વળે છે, પરિણામે દેશના દૂર દૂરના પ્રદેશોમાં વસતા લેકેને શી મુશ્કેલી છે? શું જોઈએ છે? શેની જરૂર છે? એ તમામ બાબતે તરફ ઉપેક્ષા સેવીને અબજો રૂપિયાની જનાઓ ઘડી નાખે છે, એ જનાઓના અમલ માટે નાણાં ઊભાં કરવા નિત. નવા કરવેરા લાદવામાં આવે છે. છતાં એનું પરિણામ કંઈ આવતું નથી. પશુસંવર્ધનને નામે થાય છે. ગાય-ભેંસને વિનાશ અને મરઘા-બતકાં તેમ જ ડુક્કરનું સંવર્ધન. બંદરે નકામાં બનતા જાય છે. સ્વરાજ મળ્યું તે પહેલાં નાનાંમોટાં બંદરમાં વહાણવટું ચાલતું. આજે હવે તેમાંથી ૫૦ બંદરે નકામાં થઈને બંધ પડ્યાં છે. લાખ વહાણે દરિયામાં માલની હેરફેર કરતાં, તેને બદલે હવે માછીમારોની જાળ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ય રિયામાં ફરી વળે છે. સિંચાઈના નામે ખરચાયેલા ૩૭ અબજ રૂપિયા પાણીના દુકાળને અટકાવી શકયા નથી? ફાયદો થયો છે, ખાસ કરીને સ્ટીલ, સિમેન્ટ અને એન્જિનિયરિંગ પિઢીએને, અને એ ધંધા સાથે સંકળાયેલા બીજા વેપારીઓને. ગ્રામજનો જ હવે સાબદા બને. ગામડાંઓના લેકે પિતે પિતાનું આયેાજન નહિ કરે ત્યાં સુધી આપણી યાતનાઓને, ગરીબીને, ભ્રષ્ટાચાર અને સંસ્કૃતિ સામેના હુમલાઓને અંત આવી શકે તેમ નથી. કર્ણાટકના એક નાના વિસ્તારમાં ત્યાંના સમજુ લેકેએ, પ્રયત્ન . પૂર્વક ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે. પરિણામે આજના અતિશય મેંઘવારી, ભ્રષ્ટાચાર, અછત અને માનસિક તાણના જમાનામાં પણ ત્યાંના લોકો ભારતના બીજા ભાગના લેક કરતાં વધુ શાંતિથી અને વધુ સુખથી જીવન જીવી શકે છે. ગોરક્ષા (ગેરક્ષામાં જીવમાત્રની રક્ષા સમજવી.) વનરક્ષા, :ભૂરક્ષા (ભૂદાન નહિ) અને જલરક્ષા એ જ એક માત્ર તરણે પાય છે. એ સિદ્ધ કરવા લેક પ્રયત્ન આદરે તે જ રામરાજ્ય, સંતરાજ્ય હસ્તામલકત બની જશે. જ હરિજનોની બરબાદી સવણથી નથી થઈ પશુઓની બેફામ કતલથી શરૂ થઈ છે ! ગાંધીજી પણ અંગ્રેજોની જાળમાં ફસાયા! રે! બધા ગાયનું દૂધ શે પીશે? એ ખરીદવાના પૈસા તે જ ક્યાં છે? - ઓ ! વિદેશીઓના એજન્ટ ભારતીયે ! તમારાં જુઠ્ઠા શુના પ્રચાર આગળ ગોબેલ્સ પણુ વામણું લાગે છે ! . વિશ્વમાં સૌથી ઓછાં પશુઓ ભારત પાસે ! છતાં ભારતમાં વધુ પડતાં પશુઓની જાહેરાત નીચે અઘોર કલેઆમ: For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોએ ગાયની સામુદાયિક કતલ શરૂ કરીને અને કતલ થયેલી તમામ ગાયનાં ચામડાંની નિકાસ કરી નાખીને હરિજનને વંશપરંપરાને ધધ આંચકી લીધા અને તેમને બેકારી, ગરીબી, ગંદકી અને વ્યસનેની ખાઈમાં ધકેલી દીધા. તેમના આ મહાપાપના દોષને ટોપલે ચાલાકીથી સવર્ણોની આભડછેટની વ્યવસ્થા ઉપર ઓઢાડી દીધે. ગાંધીજી જેવા પણ એ જાળમાં ફસી જઈને હરિજનેની અધેગતિનાં મૂળ ગાયની કતલમાં રહેલાં છે એ સમજી શક્યા નહિ અને પેટે ચીલે ચઢીને પિતાનાં સમય-શક્તિ એવી રીતે વેડફી નાખ્યાં કે જેથી હરિજનેની આર્થિક અવદશા સુધરી નહિ. અંગ્રેજોના ગયા પછી કોંગ્રેસ સરકારે ગેહત્યાની નીતિ ચાલ રાખી, એટલું જ નહિ, એને વિસ્તારવા માટે જનાઓ પણ ઘડી અને ગેહત્યાના દેશને ટોપલે પ્રજા ઉપર એમ કહીને ઓઢાડી દીધે કે, “તમે ગેહત્યા બંધ કરવાની માગણી કરનારા જ ભેંસનું દૂધ પીએ છે. પછી તમને ગેહત્યા બંધ કરવાને શો અધિકાર છે? તમે સહુ ગાયનું જ દૂધ પીએ તે ગાયને કેણ મારશે ?” પ્રજા દૂધ પીએ શી રીતે? આવી દલીલેથી એ દેખાવ કરી દીધું કે જાણે ભારતમાં ' ગાયના દૂધનું બજાર નથી, અને લેકે ભેંસનું જ દૂધ પસંદ કરે છે. પણ ચીજવસ્તુની અછતના જમાનામાં લોકોને પસંદગી કરવાપણું રહેતું જ નથી. ઉપરાંત સરકારી કરભારણએ, ભ્રષ્ટાચાર, આર્થિક તેમ જ વેપાર-વાણિજ્યની નીતિઓ અને સહુથી ખરાબ તે રેઢિયાળ અન્નનીતિએ, લાયસન્સ, કટા. અને કટેલનીતિએ લેકેને એવા તે નિચાવી લીધા છે કે ઘણા મોટા ભાગના લેકે પાસે પીવા માટે દૂધ ખરીદવાના પૈસા જ કયાં છે? કે ચા બનાવવા માટે દૂધ ખરીદે છે પણ ગાયના દૂધ કરતાં ભેંસના દૂધની ચા સારી થાય છે અને તેમાં એછા દૂધને ખપ પડે છે, માટે જ ભેંસનું દૂધ ખરીદે છે. ભેંસના દૂધમાં સારા પ્રમાણમાં પાણીની ભેળસેળ થઈ શકે છે; માટે શહેરોમાં ઢોરના તબેલાવાળા ગાને બદલે ભેંસો રાખે છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ છતાં ગાયના દૂધનું પણ વિશાળ બજાર છે. ભેંસના દૂધ કરતાં ગાયના દૂધની મીઠાઈઓ વધુ સ્વાદિષ્ટ અને વધુ દિવસ સુધી રાખી શકાય તેવી હોય છે માટે તેનું બજાર છે. આવા દૂધની મીઠાઈનાં બજારે બંધ થાય, અને ગાયના દૂધની ખપત બંધ થાય તે જ માલધારીએ પિતાની ગાયે વેચી નાખે, જે કસાઈએ જ ખરીદે. ઢોરે વેચવાની ફરજ પાડતાં આડકતરાં દબાણે કદાચ માલધારીઓને પિતાની ગાયે વેચી નાખવાની આડકતરી ફરજ પાડવા માટે જ ૧૯૬૫ની આસપાસના એક વરસમાં માર્ચ માસમાં મીઠાઈના વેપારીઓને આપવાને ખાંડને જ છેક ઓગસ્ટ મહિનામાં આવે. જો કે ખાંડને માટે જ ત્યાં પડેલે જ હતું, પરિણામે જે માલધારીઓને તેમણે બનાવેલા ગાયના દૂધના માવાના કિલોના ચારથી પાંચ રૂપિયા ઉપજતા તેને બદલે તેમને કિલેના આઠ આના આપવા પણ કોઈ તૈયાર ન થયું. કારણ કે ખાંડ ન મળે તે મા લઈને શું કરે? આવાં આડકતાં દબાણે પાસે મૂકી જઈને માલધારીઓ પોતાની ગાયે વેચી નાખે અને ભરણપોષણને પ્રામાણિક ધ ગુમાવી દેવાથી ગુજારા માટે અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે તેમાં દેષ કોને? આમ, જ્યારે નવાં નવાં પગલાંથી બેકારી વધારવામાં આવે તે દાણચેરી અને દારૂની પ્રવૃત્તિને કેમ વિકાસ ન થાય? આવાં પરિણામ માટે દોષિત કોણ? પ્રજા કે સરકાર? * સરકારે ગા માટે શું કર્યું? આ લેકેને ગાયનું જ દૂધ પીવાની સલાહ આપનારાઓને કંઈ પૂછે તે ખરા કે ગાયની દૂધ આપવાની ક્ષમતા વધે, એના દૂધની ગુણવત્તામાં સુધારો થાય તે માટે તમે કોઈ પગલાં લીધાં છે ખરાં? લાગવગવાળા અતિ શ્રીમંત અને બળવાન હિતેવાળાઓ સામે ગાને કોઈ રક્ષણ તમે આપ્યું છે ખરું? ગાયને ઘાસચારે અને દાણે મળવા સામે તમે જ પહાડ જેવડા અવધે નથી મૂક્યા? તમે કપાસિયા પીલવા ઉપર, ગુવારને ઔદ્યોગિક ઉપયોગ કરવા ઉપર, ખળ અને ભૂસાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવા તૈયાર છે ખરા? For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સરકાર કોંગ્રેસની હાય કે જનતા પાર્ટીની, તેમાં કાંઈ ફેર પડતો નથી; કેમ કે બધી સરકારા વિદેશી હિતાના ભારતીય મિત્રાથી ઘેરાયેલી જ રહે છે. તેમનાથી પ્રભાવિત પણ રહે છે. . ગામેલ્સ પણ વામણા લાગે છે, સાવ સાદીસીધી વાત છે કે દેશમાં જેમ માનવવસતિ વધે તેમ દૂધ, ઘી, અનાજ, બળતણ, ખાતર, રહેઠાણા વગેરેની જરૂર વધારે રહે; અને તે મેળવવા માટે ગાય અને બળદોની માટી સંખ્યાની પશુ જરૂર પડે જ. પણ ભારતમાં ગેાહત્યાના પ્રખર હિમાયતીએ પ્રચારમાં જર્મનીના ગામેલ્સને પણ ઝાંખા પાડે એવા કામેલ છે. જુઠ્ઠાણાં ફેલાવવામાં કુશળ એવા તેમણે સરકાર અને પ્રજા બન્નેને સમજાવ્યુ કે, વિશ્વમાં સહુથી માટી ગાયેાની વસતિ ભારતમાં છે અને તેઓ વિશ્વમાં સહુથી આખું દૂધ આપનારી હાવાથી તેમને સદંતર નાશ કર્યા વિના આ દેશને ઉદ્ધાર નથી.” નેહરુએ ગાયાની કતલના કાર્યને વેગીલું બનાવવા લીલી અ'ડી આપી દીધી. પ્રચારથી જેમનું Brain wash કરી નાખવામાં આવ્યુ છે (Brain wash એટલે જુઠ્ઠા ધારદાર પ્રચારે લોકોનાં મનમાં ખાટી હકીકતા ઠસાવી દેવી ) એવી પ્રજાએ એ કાને મને-કમને પણુ જરૂરનું માન્યું. જેમણે હત્યાના વિરોધ કર્યાં તેમને જડસુ, કોમવાદી, ધર્માંધ, પ્રત્યાઘાતી વગેરે વિશેષણેાથી નવાજીને તેમની પ્રતિભા ખંડન કરવાને પશુ ધારદાર પ્રચાર થયા. પણ ગાહત્યાના સમથ કાએ વિશ્વના દેશેાની ગાયાની સંખ્યા સાથે આપણી ગાયાની સંખ્યાની સરખામણી કરતી વખતે આપણી ગાય સાથે ભેસા, બળદ, પાડા, વાછરડાં, ઘેટાં, બકરાં વગેરેની સંખ્યા મેળવીને પાંચ કરાડને બદલે એકત્રીસ કરાડની બતાવી; જ્યારે પરદેશની સંખ્યા એકલી ગાયાની જ બતાવી. એ પ્રકારની ગાયા આપણે ત્યાં બે પ્રકારની ગાયા છે: દુધાળી એટલે પુષ્કળ દૂષ આપનારી. આ જાતની ગાયા – ગેાસંવર્ધન કરવાના કાર્ય સામે આડકતરી For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૭ રીતે પહાડ જેવા અવરોધ મૂકવામાં આવ્યા ન હતા – ત્યારે રાજ ૪૦ થી ૬૦ શેર દૂધ આપતી, એ અવરોધા મુકાયા પછી ક્રમે ક્રમે ઘસાતી જઈને હવે રોજના ૪ થી ૫ શેર દૂધ આપતી થઈ ગઈ છે. બીજી જાતની ગાયા ખરેખર ખૂબ ઓછું દૂધ આપનારી છે. પણ તેમને ઉછેર એટલા માટે થાય છે કે તેમના વાછડાના શ્રેષ્ઠ અને બહુ ઉપયોગી અળદા બંને છે અને બળતણ તેમ જ ખાતર જ માટે તેઓ છાણુ અને મૂતર આપે છે. કેવા ભેઢી ભેળસેળ ! સુરાપ-અમેરિકામાં ખેતી ઘેાડા અને ટ્રેકટર વડે થાય છે અને તેમના વાહનવહેવાર ઘાડા, મેટરલારી તેમ જ રેલવે દ્વારા ચાલે છે. તેથી તેમને ખળદોની જરૂર નથી. તેમના વાછડાઓને ખૂંધ ન હોવાથી તેમને હુળ કે ગાડામાં જોડી શકાય પણ નહિ. માટે વાછડા જન્મતાં જ તેએ તેને મારીને ખાઈ જાય છે. ત્યાં ભેંસા હાતી જ નથી. એટલે દૂધ માટે માત્ર ગાયે જ હોય છે. અને માંસ માટે ગાયે ઉપરાંત કરાડા ડુક્કરા ઉછેરે છે. એટલે આપણી ગાયાની સંખ્યા સાથે અળદ, ભેંસ, વાછડા અને પાડાં તેમજ ઘેટાં-બકરાંની પશુ સંખ્યા ઉમેરવી હાય તે પશ્ચિમના દેશોની ગાયાની સંખ્યા સાથે પણ ઘેટાં, બકરાં, ઘેાડા અને ડુક્કરની સંખ્યા ઉમેરવી જોઈએ. હવે જો એમ ગણીએ તે આપણા પશુધનની સંખ્યા બહુ નાની દેખાશે. આપણી જમીન ખેડવા માટે, ખાતર માટે, વાહનવહેવાર માટે, દૂધ અને ઘી માટે, રહેઠાણેા બાંધવા માટે (૬૦ ટકા લેક ગાર માટીના મકાનમાં જ રહે છે ), અનાજની જાળવણી માટે; આમ વિવિધ ક્ષેત્રે એછામાં ઓછી ૬૪ કરોડ ગાય અને બળદની જરૂરિયાત છે. જેની સામે આપણી પાસે માત્ર ૨૧ કરોડ પશુએ છે. વિશ્વના ખીજા દેશની ગાયાની સંખ્યા સાથે આપણી ગાયેની સરખામણી કરીએ તે આનવવસતિના પ્રમાણમાં ગાયેાની સહુથી એછી સંખ્યા ભારતમાં છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ જુઓ આપણું ગાની આ કંગાળ સંખ્યા દેશનું નામ - દર સે માણસોની વસતિએ. ગાયોની સંખ્યા ન્યુઝીલેન્ડ ૨૬૨ આજેન્ટિના ઓસ્ટ્રેલિયા ડેન્માર્ક કેનેડા યુ. એસ. એ. ૫૫ . ભારત આમાં મોટા ભાગની ગાયે માત્ર બળદ માટે જ ઉછેરતી હોઈને તેમને દુધાળ (Milk cow) ગાય ન ગણુએ પણ Bullock cattle -ગણુએ અને જે દુધાળ ગાયની સંખ્યામાં તેમની ગણતરી ન કરીએ તે ભારતમાં દર સે માણસે કદાચ બે જ ગાયે ગણવી પડે? કારણ કે મોટા ભાગની દુધાળ અને શ્રેષ્ઠ ઓલાદની ગાનું અને હજારે લિટર દૂધ આપવાની ક્ષમતાવાળી ગાયનું મોટા ડેરી ઉદ્યોગે નિકંદન કાઢી નાખ્યું છે. જે બળદ અને છાણ માટે ઉછેરાતી ગાની સંખ્યા દુધાળ ગાય સાથે ગણવાને આગ્રહ રાખવામાં આવે તે પશ્ચિમમાં માંસ માટે જ ઉછેરવામાં આવતાં કરોડો ડુક્કરની સંખ્યા પણ તેમની ગાયની સંખ્યા સાથે ગણવાને આગ્રહ આપણે હવે જોઈએ. 6 પ્રજાની તમામ મુશ્કેલીઓને એક જ ઉપાય : ભાર તીય રીત પ્રમાણે ગાયનું સંવર્ધન 28 પાશ્ચાત્યાની સલાહ મુજબ અનાજને પ્રશ્ન હલ કરવા જતાં : સર્જાયેલા દૂધ, ઘી અને તેલને દુકાળ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જ ઘી, દૂધ, તેલ પરદેશથી વેપારી ઘેરણે મંગાવવાના કરારોથી વધુ શરમજનક શું હોઈ શકે? પ્રજા આજે અનેકવિધ મુશ્કેલીઓથી પીડાઈ રહી છે. મુખ્ય. મુશ્કેલીઓ પીવાનું પાણી, અનાજ, બળતણ, તાજું ચેખું દુધ, શુદ્ધ ઘી, તેલ, ખાંડ, કપડાં, રહેઠાણે, કેળવણી, બેકારી, ગરીબી, રજેરજ વહતી મેઘવારી, કાળાં બજાર, અમાનુષી કરભાણું અને ભ્રષ્ટાચાર છે. આ તમામ મુશકેલીઓને ઝડપી, વહેવાર અને વિના ખરચે સફળ . સામને કર હેય તે ગાય અને ગવંશની હત્યા સંપૂર્ણ રીતે બંધ કરી ભારતીય રીત મુજબ ગયેનું સંવર્ધન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. - પાશ્ચાત્ય અને તેમના ભારતીય મિત્રોની સલાહથી પશ્ચિમની, નીતિ મુજબ અને તેમની સર્વ મદદથી આપણી મુશ્કેલીઓને ઉકેલ કરવા જતાં આપણે દરેક ક્ષેત્રમાં પછડાટ ખાધી છે, અને પરદેશી. કરજના બેજ તેમ જ ભ્રષ્ટાચારની ભીંસમાં ચગદાઈ ગયા છીએ. " ૩૦ વર્ષ પછી અનાજમાં સ્વાવલંબી થવાને જે દાવે કરવામાં શાવે છે તે પિોકળ છે. અનાજની તંગી નિવારવાના અણસમજ ભરેલાં પગલાં લેવા જતાં અનાજને બદલે હવે તેલ, દૂધ અને ઘીના દુકાળ . કઈ ચૂકયા છે. આપણે દુનિયાને ગૌરવથી કહીએ છીએ કે ભારત, ખેતીપ્રધાન દેશ છે. ખેતીપ્રધાન દેશ કહેવડાવવામાં ગૌરવ લેનારી સરકર જે ઘી, દૂધ, તેલ પરદેશથી વેપારી ધોરણે આયાત કરવાના કરારે ફર. તે એનાથી વધુ શરમજનક બીજુ શું હેઈ શકે? ' ખેતીપ્રધાન દેશ, ઘી, દૂધ અને તેલ પરદેશથી મંગાવે એનાથી. એ દેશનું ગૌરવ હણાય છે અને દેશનું ગૌરવ હણાય એવી નીતિ. અખત્યાર કરનારને સત્તા ઉપર ચીટકી બેસવાને કોઈ અધિકાર નથી.. પછી ભલે તે સરકાર પોતે લેકશાહી હવાને દાવ કરતી હેય. સરકારની ગેરક્ષાની નીતિ એટલે? માતાને ભૂખે. મારો અને પિતાને છૂરી હુલાવે. For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ % હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવ્યા વિના કરડે પશુઓની આજે ય થતી ઘાતકી હત્યા. િઆવી યોજનાના ઘડવૈયા ભારતીયો છે કે બીજા કઈ? મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારનાં રાજ્યના દેહત્યાબંધીના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની ઢાલ પાછળ સંતાઈને રાજાએ ઘડેલા કાયદાઓમાં વૃદ્ધ, અશક્ત, અપંગ બળદને, કે દૂધ ન આપતી કઈ પણ ઉમરની ભેંસને મારી નાખવાની કાયદેસરની છૂટ રાખવામાં આવી છે. કોઈ પણ સ્થિતિમાં ગાયની કતલ કરવાની મનાઈ છે. ' આ કાયદાઓને પ્રામાણિકપણે નિષ્ઠાપૂર્વક અમલ થાય છે કે કેમ તે જાણવા આપણી પાસે કોઈ સાધન નથી; પણ એ કાયદાઓની " છટકબારીઓ અને રાજ્યની આર્થિક તેમ જ કૃષિ વિષયક નીતિઓએ એ કાયદાઓને અર્થહીન તે જરૂર બનાવી દીધા છે. ઢોર મારવાની તરકીબે બળદને મારવાની વયમર્યાદા તે કોઈ પણ ઉંમરે કામ કરવાને - અશક્ત હોય ત્યારે, અથવા તેની બાર વર્ષની ઉંમર ઠરાવી છે. જે મનુષ્ય જુવાન બળદને મારવા ઈચ્છે, તે છ વર્ષના જુવાન બળદના દાંત પાડી નાખે એટલે તે ખાઈ શકે નહિ, વેદના અને ભૂખથી અશક્ત - થઈ જાય અને વૃદ્ધ લાગે. એટલે તેની કતલ કાયદેસરની ગણાય. ચાર વરસના જુવાનજોધ બળદને પણ ડાંગના મજબૂત ફટકા મારીને તેને પગ ભાંગી નંખાય, તે લંગડો બને, ચાલવાને અશક્ત બની જાય; બસ પછી કરે તલ અને કમાઈ લે હૂંડિયામણ કાયદો તેને - તરત મારી નાખવાની મનાઈ કરે છે. પ્રથમ તેના ઉપર જુલમ ગુજારે, કરતાપૂર્વક રિબાવો, પછી મારી નાખે તે કાયદો તેમને અટકાવી શકતે નથી. આવી જ ક્રૂરતા જુવાન ભેંસ ઉપર આચરીને તમે તેને મારી - શકે છે. ગાયને કઈ પણ હાલતમાં નથી મારી શકાતી, માટે તેને For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ભૂખે મારવાની જવા તૈયાર જ છે. તમામ કપાસિયા પીલી નાખે. એટલે કપાસિયા ન મળવાથી ગાય અને ભેંસના દૂધમાં ઘીનું પ્રમાણ લગભગ નાબૂદ થઈ જશે. ખેળ, ભૂસું, ગુવાર વગેરેની નિકાસ કરી નાખે. થોડેઘણે માલ બચે તે મરઘાઓને ખવડાવી દે એટલે. ગાય અને ભેંસ દૂધ આપતી બંધ થશે. પછી તેમને માત્ર ઘાસ ખવડાવવાનું રહે. તે પણ પૂરતા પ્રમાણમાં મળે નહિ માટે ખરીફ પાકમાં તેના ચારાની ઊપજ ઉપર અંકુશ રાખવા માટે મગફળી,. અને શેરડીનાં વાવેતર વધારે ઉનાળામાં જ્યાં ખાસ હેરને ચારે જ ઉગાડાતે હોય, ત્યાં ઘઉંનાં વાવેતર કરી નાખે. પછી ઘાસચારે મળે જ નહિ. ગાયે ભૂખે મરી જાય તે દેષને ટોપલે તેના માલિક ઉપર, સરકારની એમાં કોઈ જ કસૂર નહિ!!! પરદેશી ડેરીઓનું જામી પડેલું સામ્રાજ્ય. - બસ, પછી પરદેશી ડેરીઓને ઘી-કેળાં થઈ ગયાં. હવે શુદ્ધ ઘીનું સ્થાન લેવા બટર ઓઈલ જે ખરેખર શું છે? આપણા માટે તે અખાદ્ય વસ્તુ છે કે નિર્દોષ ખાદ્ય વસ્તુ છે, તે આપણે જાણતા નથી. – અને દૂધનું સ્થાન લેવા દૂધના પાઉડરની સ્ટીમરે વગેરેના વિવિધ સહાયેના. નામે અનેક છૂપા હાંસલા આવી પહોંચશે. દુનિયાના સહુથી મોટા ગણાતા ભારતનાં અનાજ, દૂધ, ઘી, તેલ અને દવાનાં બજારો પરદેશી.. એના હાથમાં હેય પછી તેમને બીજું શું જોઈએ? પરાધીન ભારત કરતાં સ્વાધીન ભારતનું વિનાઓ અને વિના જોખમે વધુ વિશાળ પાયા ઉપર નિર્દય શેષણ કરવાના આ કેવા સરસ રસ્તા! પરદેશી ડેરીઓના અને ભારતીય મિત્રોએ શોધી કાઢેલા! આપણા ગોવંશને ખતમ કરવામાં તેમને ઊંડો રસ કેમ ન હોય? અને પરદેશીઓના નિકાસી માલની અહીં આયાત કરવામાં જેમનાં કમિશને રહેતાં હોય, તેઓ ગવંશ ખતમ કરવામાં વિવિધ ઉપાયે શોધી કાઢે એમાં આશ્ચર્ય પણ શું છે? છનિયાની બીજી વિશ્વડેરી પરિષદમાં એક ભારતવાસીએ દરખાસ્ત કરેલી કે અમારી પ્રજાની ધાર્મિક લાગણીને આઘાત પહોંચાડ્યા For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ સિવાય અમારા પશુધનને નાશ કેમ થાય તેના ઉપાયે આપણે અહીં શેલી કાઢવાના છે.” (ઈન્ડિયન એક્ષપ્રેસમાં તે સમયે પ્રગટ થયેલા - અહેવાલને આધારે) તેના અનુસંધાનમાં જ આ બધાં યંત્રો ગેહ • વાયાં હોવાં જોઈએ, એ વિષે શંકા રાખવાનું હવે કોઈ કારણ જણાતું જ નથી. * એક દેશી અંગ્રેજે રજૂઆત કરી કે: અમારી એંસી ટકા ગાય અમારા વિકાસમાં બજારૂપ છે. છે જે આ ગતિથી પશનાશ થશે તો ભારતની પ્રજાનું આયુષ્ય ઝાઝું નહિ હોય. આ દેશભક્તો! સવેળા જાગો.... દિ સર્વનાશનાં યંત્રો પુરપાટ વેગે ચાલુ થઈ ગયાં છે! - આઠનવ વર્ષ પહેલાં નિવામાં મળેલી બીજી વિશ્વડરી પરિ માં, ભારતના પ્રતિનિધિએ એવી દરખાસ્ત રજ કરી કે, “અમારી - ૮૦ ટકા ગયે અનાર્થિક હોઈ તેમને સત્વરે મારી નાખવાની જરૂર છે. આથી અમારા દેશ ઉપરને આર્થિક બને એ છ થાય. પણ દુઃખની વાત એ છે કે અમારી પ્રજાની ધાર્મિક ભાવના તેમ કરવામાં આડી આવે છે માટે આપણે આ પરિષદમાં જ એવા ઉપાય શોધી કાઢવા જોઈએ જેથી અમારી પ્રજાની ધાર્મિક ભાવનાને આઘાત પહોંચાડવા વિના અમારી ગાયને નાશ થઈ શકે !!! (ઇન્ડિયન એક્ષપ્રેસ) ૬૦ કરોડ ભારતવાસીઓના પ્રતિનિધિ તરીકે ત્યાં બેઠેલા એ માનવીને, જે દેશમાં તે જ હતું, જે દેશના પૈસે તેણે કેળવણી લીધી હતી અને જે પ્રજાને પ્રતિનિધિ હેવાને તે દાવે કરતે હવે, તે દેશના ૪૫ કરોડ હિંદુઓની ધાર્મિક લાગણી સામે કાવતરું કરવામાં તેને જરા પણ આંચકે ન લાગે. અરે! આપણા કઈ પત્રકારે પણ તેની ધ ન લીધી! કદાચ તેમના સેક્યુલેરિઝમને તેથી વધે - આવી જ હશે! હાય! સેક્યુલરિઝમ! For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ છે. કોઈ વિધાનસભ્ય, લેકસભાના કોઈ સભ્ય કે રાજ્યસભાના કોઈ સત્યે પણ આ બાબત વિધાનસભા કે, લેકસભામાં ઉપસ્થિત ન કરી! કેવું આઘાતજનક આશ્ચર્ય! એ કોન્ફરન્સ પછી દેશમાં પશુનાશ થઈ જાય તે રીતનાં પગલાં જે ઝડપથી લેવાય છે તે ઉપરથી એમ માનવાનું મન થાય કે જીનિવા પરિષદમાં આપણા સર્વનાશ માટેનાં ષડયંત્રો ઘડાઈ ચૂક્યાં હતાં, અને એના સંદર્ભમાં હિત ધરાવતાં બળ આપણી સરકારને ગેરમાર્ગે દેરવવામાં પૂરી સફળતા મેળવી ગયા હોય તેમ જણાય છે. લાખ પશુઓને મોતને ઘાટ ઉતારી દેતી યોજનાઓને ત્વરિત અમલ એ કાવતરાના અમલરૂપે જ કદાચ (૧) આપણા પશુઓના ઘાસચારાના પુરવઠાને કાપી નાખવા માટે ઈ. સ. ૧૯૬૭ પછી ઘઉંના વાવેતરમાં એક કરોડ એકર જમીનને અને શેરડીના વાવેતરમાં ૧૭ લાખ એકર જમીનને ક્યારે કરાયે. (ઈન્ડિયા ઈ. સ. ૧૯૭૪) (૨). ઘઉંના સાંઠા ગાયને ખાવાના કામમાં નથી આવતા. જે ઘઉંને બદલે જુવાર, બાજરાનું વાવેતર વધાર્યું હેત તે લેકેને અનાજ મળત અને પશુઓને ચાર પણ મળત અને ઘઉં-બાજરાના વપરાશમાં તેલની જરૂર ન હોવાથી તેલના ભાવ ભડકે બળત નહિવળી કપાસિયા પીલી નાખવાનું કાર્ય પૂરઝડપે વિસ્તારવામાં આવ્યું, જેથી પશુઓને કપાસિયા ન મળવાથી તેમને શ્રમશક્તિ અને દૂધ આપવાની શક્તિ ઓછી થઈ જાય. વળી તમામ પ્રકારને ખોળ પણ નિકાસ કરી નાખવા ઝડપી પગલાં લેવાયાં, જેથી ગાયને અને ભેંસને ખેળ ન મળવાથી તેઓ દૂધ આપતી બંધ થઈ જાય અને પછી (૩) દૂધને પુરવઠો વધારવાનું બહાનું આગળ કરીને અકુદરતી રીતે ગર્ભાધાન કરાવવાના અને Cross breeding એટલે કે દેશી ગાયનું વિદેશી સાંઢ દ્વારા સંકરીકરણ કરીને (૪) સમતલ ખેરાકના નામે હલકી જાતનાં પણ હોઈ શકે એવાં ઈજારાશાહી ઢબે પશુઓનાં ખાણનાં કારખાનાં શરૂ કરીને (૫) ગામડાંઓમાં પાણીની તીવ્ર અછત પ્રત્યે ઉપેક્ષા કરીને અને (૬) ટયુબવેલના પ્રેજેક્ટ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ વડે જમીન નીચેનું તળ પૂબ નીચે ઉતારી દઈને, પાણીની અછત વધારીને પશુઓને મોતના મુખમાં ધકેલાઈ જવાના અનેક રસ્તાઓ ખુલ્લા કરી નાખ્યા. - આ બધી એવી જનાઓ છે કે ઘાસચારે, પાણી અને કપાસિયા, ખેળ તથા ચૂની વગેરેની અછતથી તેમ જ સંપરીકરણ દ્વારા થતા રગેથી ગાયે કતલખાને મોકલ્યા વિના જ ભૂખ, તરસે અને "ગેથી નાશ પામી જાય. અને બંધારણની કલમ ૪૮ નીચે બનાવાચેલે કાયદે અર્થહીન બની જાય. છે જ્યારથી ગાય : - - (૧) ડેરી એનિમલ બની, (૨) એનું દૂધ વેપારની વસ્તુ બની, ત્યારથી એની સત્યાનાશી શરૂ થઈ # જેવી કરુણ દશા નારીની કૂટણખાનામાં તેવી દશા. ગાયની ડેરીમાં જ શેષણખોરો જવાબ દે: જે કારણેસર ગેહત્યા; તે જ કારણસર શું નારી-- હત્યા પણ થશે કે? જે ઘડીએ તમે ગાયને માત્ર જીવદયાની દૃષ્ટિથી પાળવાનું વિચારે છે, અથવા રાક્ષસી શેષણની દષ્ટિ મુજબ તેને માત્ર. દૂધ અને માંસ આપનાર Dairy animal તરીકે અથવા વેપારવિનિમયની ચીજ તરીકે સ્વીકારે છે તે જ ઘડીએ તમે તેને મોતના વિકરાળ, જડબામાં હડસેલવા લાગો છો. ભારતમાં ગાય કદી પણ ન તે Dairy animal હતી, ને તે વિપારની ચીજ. એ વેપારની ચીજ ન બને અને Dairy animal પણ. ન બને તે માટે હિંદુ ધર્મે ગાય કે ગાયનું દૂધ વેચવાની મનાઈફરમાવી. તેને વેપારી દષ્ટિબિંદુથી જોવાની મનાઈ કરી; એટલું જ નહિ તેને અન્ય (ન હણી શકાય તેવી) કરાવી. For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ગાય, ગંગા, ગાયત્રી (અથવા નવકારમંત્ર) અને ગીતા (અહીં ગીતાને અર્થ કોઈ પણ હિંદુ ધર્મગ્રંથ થાય છે) એ ચાર, હિંદુઓની આધ્યાત્મિક પ્રગતિના પાયા છે. તે જ પ્રમાણે ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાના હિંદુ ધર્મના ચાર આદેશ, હિંદુ સમાજના ભૌતિક અને નૈતિક સમૃદ્ધિના પાયા ગણાયા છે. આધ્યાત્મિક અને ભૌતિક – બન્ને પ્રકારની પ્રગતિ માટેનાં બને પ્રકારનાં સાધન માં ગાય અગ્રસ્થાને છે એટલા પૂરતું એનું મહત્વ વધારે છે. બન્ને ક્ષેત્રે ગાય ન હોય તે બાકીના ત્રણે પાયા નિર્મળ થઈ નાશ પામે. જે સ્ત્રીનું મૂલ્યાંકન આર્થિક દષ્ટિથી જ કરાય તે હિંદુ સમાજમાં જેમ સ્ત્રીનું મૂલ્યાંકન તેના રૂપ અને તેની કમાણ કરવાની શક્તિ કે દાયજો લાવવાની ક્ષમતાના આધારે નથી થતું (કમનસીબે હવે મૂલ્યાંકનની દષ્ટિ બદલાવા લાગી છે.) તે જ પ્રમાણે ગાયનું મૂલ્યાંકન, તેની દૂધ દેવાની શક્તિના આધારે નથી થતું. જે સ્ત્રીનું મૂલ્યાંકન માત્ર આર્થિક દષ્ટિએ જ કરવામાં આવે તે ટૂંક સમયમાં જ સંસકૃત હિંદુ સમાજ નાશ પામી જાય અને તે અધમાધમ અસુરેનું ટોળું બની જાય. જે લેકે આજે ભારતની ગાયને અનર્થિક ગણાવીને એની કતલ કરવાની હિમાયત કરે છે. તેઓ તેમની આર્થિક માન્યતાના આધારે એમ કહી શકે કે “હિંદુઓની લગ્નવ્યવસ્થા એક અતિશય અનાર્થિક વ્યવસ્થા છે. શા માટે પુરુષએ આ લગ્નવ્યવસ્થાને બજ ઉપાડીને દર વર્ષે અબજો રૂપિયા એની ઉજવણીમાં ખર્ચવા જોઈએ? અને એ ખર્ચા પછી રજેરજને એ સ્ત્રીને ખવડાવવાનો, તેને કપડાં પહેરાવવાને, તે બાળકને જન્મ આપે તેની પ્રસૂતિને અને સંતાનેને પિષવાને ખર્ચને બે ઉપાડવો જોઈએ? જે એ બેજ ઉપાડવાને ન હોય તે આ અબજો રૂપિયાની મૂડીમાંથી અનેક યંત્રહોગે સ્થાપી શકાય. અનેક બેકારોને રોજી આપી શકાય અને હમણાં For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬ જે રીતે પુરુષ રહે છે તેના કરતાં વધુ સારી રીતે, વધુ શાંતિથી, બંધુ નિશ્ચિતતાથી તે રહી શકે.” વળી તેઓ એમ પણ કહી શકે કે, “ ગમે તેવી અનાર્થિક સ્રીઓને પણ જીવવાના અને સમાજને ભારરૂપ થવાના શે અધિકાર છે? કુરૂપ, નખળા ખાંધાની, આળસુ, કાંઈ કામ કરવાની અનિચ્છાવાળી, અને બુદ્ધિહીન સ્ત્રીઓ કદરૂપી, નબળી અને ભૂખ પ્રજા ઉત્પન્ન કરે છે અને એ રીતે આ સુંદર દુનિયાને કદરૂપી બનાવે છે, અને ધરતીને ગરીબીથી ભારે બનાવે છે. માટે આ વિશ્વને સુંદર, સમૃદ્ધ અને બુદ્ધિશાળી અનાવવું હાય તા આવી તમામ સ્ત્રીઓને નાશ કરવા જોઈએ, અને સુદર, યુવાન, પુરુષાએ ભાગવવા યાગ્ય અને બુદ્ધિ કે શીલ વેચીને પણ ધન કમાઈ શકે એવી સ્ત્રીઓને જ જીવવાના અધિકાર આપવા જોઈએ !!!” '' તેઓ એમ પણ કદાચ કહેશે કે, “આ દુનિયામાં વસતિવધારો, ગરીબીવધારો અને ભૂખમરાના અંત લાવવા હોય તે રૂપવતી, યુવાન અને કોઈ પણ પ્રકારે ધન કમાઈ આપે એવી સ્ત્રીઓને રાખીને બાકીની સ્ત્રીના નાશ કરવા જોઇએ. અને જેમ જેમ એ સ્ત્રીએ પુરુષભેગ્ય અનવા અયાય થતી જાય તેમ તેમ તેમને પણ નાશ કરતા જવા જોઈએ. પશુનાશની યાજનાનાં પાસાં પાબાર પાડતા શાષણખારા ભારતની ગાયાની બાબતમાં આવી જ દલીલેા વર્ષોથી થતી રહી છે. અને તેને Dairy animal તરીકે ઉછેરવાનું શરૂ કરીને અને તેને વેપારની ચીજ બનાવી દઈને, ઉપર લખેલી સ્ત્રીઓ વિષેની દલીલે ગાય માટે સાચી ઠરાવવાના પ્રયત્ન થાય છે. ગાયાના Dairy animal તરીકે સ્વીકાર કરવામાં આ શેષણખારા વધુ ને વધુ ફાવતા જાય છે; અને શ્રી વિનેમાજી અને તેમના અનુયાયીઓ પણ આ જાળમાં ફસાઈને ગાયને આર્થિક દૃષ્ટિએ જોતા થયા છે. માત્ર આર્થિક દૂધ આપવાની ક્ષમતાના આધારે જ ગાયનું મૂલ્યાંકન કર્યા પછી અને ગાયના દૂધના પણ Commercial Commodity વેપારની ચીજ–તરીકે સ્વીકાર્યાં પછી એ જ દલીલેાને આધારે સ્રીઓનું પણ મૂલ્યાંકન કરવાની તે For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭ કઈ રીતે ના પાડી શકશે ? જેમ ગાય અને ગાયનું દૂધ કદી પણ વેપાર-વિનિમયની ચીજ અનાવી શકાય નહિ તેમ ગાય કદી પન્નુ અનાથિ ક હાઈ શકે નહિ. પણ પશ્ચિમની શેષક અર્થવ્યવસ્થાના સમર્થક શેાષણખોરોએ સમસ્ત જીવસૃષ્ટિનું શેષણ કરવાના એક પ્રચર્ડ હથિયાર તરીકે પ્રયત્નપૂર્વક યાજનાબદ્ધ રીતે ગાયને અનાથિક દેખાડવાની માયા ફેલાવી છે. એક જમાનામાં રાજ પાંચ શેર દૂધ આપતી ગાય, આર્થિક રીતે પાળવી પરવડતી. પછી શેષણખોરોએ તેમના ખારાકના નાશ કરવાનાં પગલાં દ્વીધાં અને તેના સટ્ટા, સંઘરા કરીને તેના ભાવ તેમ જ અછત અને વધાર્યો'. તે જ પ્રમાણે વિવિધ પ્રકારની આડખીલીઓ ઊભી કરીને ઘેર ઘેર ગાય રાખવાનું મુશ્કેલ બનાવીને દૂધને વેપાર વિનિમયની ચીજ બનાવી અને ગાયના દૂધની કિંમત કરતાં તેના ખાધાખારાકીના અચ વધારીને ગાયને અનાથિક ગણાવીને તેને કતલખાનાને હવાલે કરવા લાગ્યા. હવે દૂધ આપવાની ક્ષમતાની અને દૂધના ભાવના માપદડની કસોટીએ દશ શેર દૂધ આપનારી ગાય આર્થિક બની; પણ થોડા જ વખતમાં તેના ખાધાખારાકીના ભાવ-નિકાસ અને સટ્ટા, સંધરા દ્વારાવધારી મૂકીને તેને પણ અનાર્થિક ગણી કતલ કરવા યેાગ્ય ઠરાવી. આ જ રીતે પશુએના ખારાકની નિકાસ અને સટ્ટા અને સંઘરા વગેરે દ્વારા રોજ ૩૦ લિટર દૂધ આપતી ગાયને પણુ અનાથિક ઠરાવી શકાય, અને બંધારણની કલમ ૪૮ના અમલ જે રાજ્યમાં ન હેાય ત્યાં અથવા પરદેશેમાં કતલ થવા માટે માકલી શકાય. વળી થાડાક વૈજ્ઞાનિકોને ખરીદી લઇને નવાં સંશાધના મુજબ ગાયના દૂધને અમુક અંશે નુકસાનકારક ઠરાવીને તેને સ્થાને શ્રેષ્ઠ પોષણ આપનારી દવાઓ તરીકે અમુક દવાઓ બનાવી તેને પ્રચાર કરી શકાય, અને આ પ્રમાણે ભારતની ગાયાનું સંપૂર્ણ રીતે નિક ંદન કાઢીને માનવજાતનું ભયંકર શાષણુ પણ કરી શકાય. શાષક અવ્યવસ્થાના સમર્થકોએ વિજ્ઞાનને પેાતાના ગુલામ બનાવ્યો છે. એટલે વિજ્ઞાનને નામે તે ધારે તે દુષ્કમ કરી શકે છે. For Personal & Private Use Only • Page #73 -------------------------------------------------------------------------- ________________ આ સીહત્યા અને બાળહત્યા કર્યા છે. ગેહત્યા જેમ ચીહત્યા આદિ પણ વાજબી ઠરશે કે શું? હિંદુ ધર્મ હત્યા, હત્યા અને બાળહત્યાને સહુથી મોટાં પાપ ગણ્યાં છે. અને ત્રણેને એક બીજાના અનુસંધાનમાં મૂક્યાં છે. શેષિક અર્થવ્યવસ્થાના સમર્થકે ગવંશનું નિકંદન કાઢ્યા પછી એ જ ન્યાયે એની – તેમના આર્થિક મૂલ્યાંકનના માપદંડની કસોટીએ – હત્યા કરવાનું વાજબી ઠરાવી શકશે. વસતિવધારે, ગરીબી અને અનાજની તંગી એ તેમની મેટામાં મેટી દલીલ હશે. '' એક રૂપયૌવના જ કેટલા પુરુષને સંતોષી શકે તેને હિસાબ કરીને બાકીની સ્ત્રીઓને મતના જડબામાં હડસેલી દેવાનું વાજબીપણું તેઓ પુરુષના મન ઉપર ઠસાવી શકશે. અને જેમ પશ્ચિમના દેશોમાં જન્મેલા વાછડાઓમાંથી અમુક પસંદ કરેલાને જીવતા રાખીને બાકીનાને મતને હવાલે કરવામાં આવે છે, તેમ જન્મેલાં બાળકોમાંથી પણ રૂપસંપન્ન અને તંદુરસ્ત તરીકે વૈજ્ઞાનિકોએ માન્ય કરેલાં બાળકને જીવવાને અધિકાર આપીને બાકીનાને તને હવાલે કરે તે તેમાં આશ્ચર્ય પામવા જેવું નહિ હોય. જીવનનાં તમામ પાસાઓને ભૌતિકવાદ, અર્થવાદ અને તેને ગુલામ વિજ્ઞાનની દષ્ટિએ જ મૂલવવામાં આવે તે ઉપર લખેલાં કાર્યો લેકેને મેટાં કે અમાનુષી નહિ લાગે. એ બહેને! ચેતે આંધળુકિયાં ન કરે ગેહત્યાની નીતિઓ અને જીવનનાં તમામ પાસાઓને આર્થિક મૂલ્યાંકનની જ દષ્ટિએ જોવાની નીતિએ સ્ત્રી અને બાળસમાજ સામે ઘેર ભય પેદા કર્યો છે. સ્ત્રીઓ સાવધ બનીને એ પડકાર ઝીલે છે. કે મૂંગે મેએ અધોગતિ એને નાશના જડબામાં ધકેલી દે છે એ તે સમય જ કહી શકશે. આજે તે સ્ત્રીઓ જ મહિલા-પરિષદ દ્વારા સંતતિનિયમનને ઝંડો લઈને ફરવા લાગી છે. પણ જાપાનમાં બન્યું છે તેમ સંતતિનિયમનના તમામ ઉપાયે નિષ્ફળ નીવડ્યા પછી અથવા તે વધુ ઝડપી આર્થિક ઉન્નતિ લાવવાના બહાને ઉપર જણવેલાં સૂચને જાહેર થશે ત્યારે આ મહિલા મંડળને, તેમના ભૂતકાળના સંતતિનિયમનના પ્રચારકે માટે પસ્તાવાને પાર નહિ રહે. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ગાય અને સ્ત્રી બન્નેનું હિંદુ સમાજમાં સમાન સ્થાન છે. તેમનું મૂલ્યાંકન ધાર્મિક અને સુસંસ્કૃત, સમૃદ્ધ સમાજવ્યવસ્થા ચાલુ રાખવાની દષ્ટિએ કરવામાં આવ્યું છે. તે બન્ને વિના સુસંસ્કૃત સમૃદ્ધ સમાજની કલ્પના પણ થઈ શકે નહિ. માટે જ હિંદુ ધર્મે ગેહત્યા અને સ્ત્રીહત્યા મોટામાં મોટાં પાપ ગણાય છે. સેકયુલરિઝમને સિદ્ધાંત ધર્મતરવને ઉપેક્ષિત કરવા માટે હશે? હિંદુ ધર્મમાં જે કોઈનું મૂલ્યાંકન ધર્મ અને સંસ્કૃતિની દષ્ટિએ થયું, એ તમામને ધર્મથી રક્ષિત બનાવી તેને નાશને મહાપાપ ગણવામાં આવ્યું. આપણે એ મહાન અને શ્રેષ્ઠ મૂલ્યને ઉખેડી નાખીને માત્ર આર્થિક દૃષ્ટિએ નવું મૂલ્યાંકન કરવું હોય તે ધર્મના રક્ષણથી તેમને દૂર કરવા જોઈએ. તેમ કરવા માટે ધર્મ તરફ ઉદાસીનતા પેદા કરવી જોઈએ. અને એટલા માટે જ શેષક અર્થવ્યવસ્થાના પૂજારીએએ રાષ્ટ્રવાદના નામે ધમને ગૌણ બનાવી socialismનું સૂત્ર હવામાં તરતું મૂકયું છે. શેષણને આ નમ તાંડવેને થંભાવીને ગાયને સમાજમાં તેનું અસલ સ્થાન ન અપાવી શકીએ, Dairy animal બનેલી ગાયને ડેરીની ચાર દીવાલે વચ્ચેના કેદખાનામાંથી છોડાવીને સમાજમાં ઘેર ઘેર ન પહોંચાડી શકીએ તે સ્ત્રીસમાજને પણ શેષણને મહાવિનાશક જડબામાં ધકેલાઈ જતી અટકાવી શકીશું નહિ. - હવે નારી ઉપર ઘેરાતાં આફતનાં વાદળ - ભારતની ગાય ખતમ થવાની અણી ઉપર છે. જે ગાયે કતલ. ખાનેથી બચી છે તે ડેરીઓની દીવાલે વચ્ચે કેદમાં પડી છે. વળી જે ગાયે ડેરીને પાત્ર નથી તે પરદેશમાં મેકલાઈ રહી છે. બીજી બાજુ શેષિક અર્થવ્યવસ્થાના સમર્થકોની આંખ સ્ત્રી-સમાજ ઉપર મંડાઈ ચૂકી છે. દહેજની વકરતી જતી લાલસા અને પ્રથામાં આવી રહેલા ભયના ઓળા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. સ્ત્રીઓને સ્વીકાર આર્થિક મૂલ્યાંકનની કસોટી ઉપર જ કરવામાં હવે ગૌરવ, ખાનદાની અને કુશાગ્ર બુદ્ધિપણું ગણાવા લાગ્યાં છે. કેવું હશે ભારતનું ભયાનક ભાવી? ભગવાન જાણે. For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ * સબૂર! દેશ [ ધરતી] જ આબાદ બની રહેલ છે. પ્રજ તે સંસ્કૃતિના દ્વારા બરબાદ થતી જ જાય છે. જો આમ જ ચાલશે તે આબાદ બનતા જતા આ દેશમાં કાયમી વસવાટ માટે પુનઃ ગોરાઓનાં ટોળેટોળાં ઉતરશે! અને બિચારી! એ વખતે જીવતી રહેલી ભારતીય પ્રજા ! એ લેકનાં મકાનમાં ઝાડુ વાળતી, એમની ખુશામતખેરીમાં શેષ જીવન પૂર્ણ કરશે !. કે કારમે વિનિપાત ! *એક માણસ પૂર્વ તરફ – પ્રકાશની દિશા તરફ મક્કમ પગલે ચાલતું હતું. કેકે એને “ઘૂમ જાએ કહ્યું, અને તે તરત પૂર્વને છેડીને પશ્ચિમ-સન્મુખ થઈ ગયે. પછી પેલાએ તેને વક્કો લગાવ્યું એટલે તે જેરથી દડવા લાગે. પેલાએ કહ્યું, “દેખે! વિકાસ, દેટ, પ્રગતિ, હરળફાળ!” હાય! દેટ ખરી પણ પશ્ચિમ તરફ! અંધકાર તરફ! આના કરતાં પૂર્વના પ્રકાશ તરફની ધીમી પણ ગતિ શું બેટી હતી ? *પરદેશી અંગ્રેજોએ અહીંથી જતાં પહેલાં શિક્ષણ દ્વારા જે દેશી અંગ્રેજો [ શિક્ષિતે] તૈયાર કર્યા તેઓ જ આ આર્યાવર્તની સઘળી ખાનાખરાબીનું મૂળ કારણ છે. દેશના ચાવીરૂપ સ્થાને તેઓ ચડી બેઠા છે. તેમને ત્યાંથી દૂર કર્યા વિના પ્રજાને સાચાં સુખ અને શાતિ સાંપડે તે સંભવિત નથી. પરદેશી – ગેરા અંગ્રેજોને કાઢનારાઓએ હવે દેશી કાળા અંગ્રેજોને પણ ઘેર બેસાડવા પડશે. પં. ચન્દ્રશેખર વિજયજી For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ [૪] માંસાહાર : પશ્ચિમી સંસ્કૃતિના અભિશાપ ૐ ભારતમાં પૂર્વે માંસાહાર હતા? કાટેંક તા બતાડા ! ૐ પ્રજાને બધી રીતે ખરબાદ કરી નાખવા માટે, અંગ્રેજોએ ગામાંસને પ્રચાર શરૂ કર્યા. ૐ સાચા અર્થમાં આબાદ ભારતનું દર્શન કરવું હોય તેા ? . પશુહત્યા બંધ કર્યે જ છૂટકા છે. હિંદુ પ્રજાને ગેમાંસ ભક્ષણ કરતી બનાવી દેવા માટે ૧૫૦ વર્ષોંથી વધુ જૂની ચેાજનાએ કામ કરી રહી છે. હિંદુએ ગામાંસ ખાતા થાય તે જ તેમને ખ્રિસ્તી બનાવી શકાય : ખ્રિસ્તી બનાવવાનું સહેલું પડે. માટે સાથે સાથે જ એવા પ્રચાર ચાલુ છે કે, “ વેદો કાંઈ બહુ . પ્રાચીન નથી અને વેદો કરતાં તે બાઇબલ વધુ ઉત્તમ ગ્રંથ છે!!” ચીની મુસાફર ફા-હીયાને ઈ. સ. ૩૯૯ થી ૪૧૪માં ઉત્તર ભારતની મુસાફરી કરી હતી. તે પોતાની નોંધપોથીમાં લખે છે કે “ ભારતમાં ચંડાલ સિવાય કોઈ પશુ-હિંસા નથી કરતું કે દાર કે નશા ચડે એવી ચીજ પીતું નથી. અરે! કોઈ જીવતાં પ્રાણીઓના વેપાર પણ કરતું નથી. દેશમાં કથાંય દારૂ કે માંસ વેચવાની દુકાન નથી. માત્ર ચડાલે જ શિકાર કરતા કે માંસ અને દારૂના ઉપયેગ કરતા.” ( જે. ટી. વ્હીલર કૃત હિંદનેા ઇતિહાસ, ભાગ-ર, પાના નં. ૨૫૩) · અહીં ચંડાલના અથ' હરિજન કે શૂદ્ર નથી થતા. હરિજનાના સમાવેશ તે ચાતુ યમાં કરવામાં આવ્યા છે. પણ જે લેાકો ધર્મના, સંસ્કૃ તિના, સમાજના, નિયમા તેડે; ઉચ્છ્વ ખલતાથી વતે તેમને ચાંડાલ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ગણવામાં આવતા. તેઓ સમગ્ર સમાજથી બહિષ્કૃત થતા એટલે તેમને સમાજ તરફથી કાંઈ મળતું નહિ. જેથી તેમને વનપ્રદેશમાં શિકાર કરીને તેમનું પેટ ભરવું પડતું. તેઓ પ્રાયશ્ચિત્ત કરે અને સમાજની મર્યાદામાં ધમ દ્વારા નક્કી થયેલાં નીતિ અને નિયમ પાળવાનું કબૂલ કરે તે તેમને પાછો સમાજમાં પ્રવેશ મળત. બીને ચીની મુસાફર હ્યુ-એન-સંગ પિતાની ધપેથીમાં લખે છે કે, “સમ્રાટ હર્ષના આદેશથી પશુહિંસા અને માંસાહારની સમગ્ર દેશમાં મનાઈ છે.” કેપ કેમરીનથી પૂર્વમાં કેરમંડળ કિનારે જે અગાઉ મૌલાપ્રદેશના નામે ઓળખાતે, તે તામિલભાષી લેકેને પ્રદેશ છે અને ત્યાંથી છેક બંગાળના ઉપસાગર સુધી જે તેલુગુ ભાષા બેલતા તેલંગાએને પ્રદેશ છે, તે તમામ પ્રદેશમાં પરિહાર લેકેને બાદ કરતાં કંઈ માંસ ખાતું નથી. તેઓ બધા ગાયની અને બળદની પૂજા કરે છે. તેઓ કોઈ પશુહિંસા પણ કરતા નથી. એટલે જે મુસાફરોને માંસ (બકરાનું) ખાવાની ઈચ્છા હોય તેણે પિતાની સાથે કઈ સિરિયનને (સિરિયા અથવા મધ્ય એશિયાને વતની) કસાઈનું કામ કરવા માટે પિતાની સાથે નેકર તરીકે રાખવું જોઈએ.” (માર્યોપેલેનું ટેસ્ટીમની. ઈ. સ. ૧૨૬૦–૧૨૫ જે. ટી. વહીલર કૃત હિંદને ઈતિહાસ, ભાગ-૨) ફિશ નામના મુસાફરે ઈ. સ. ૧૫૮૫માં ઉત્તર ભારતમાં મુસાફરી કરેલી. તે લખે છે કે, મોટા ભાગની પ્રજા માંસાહાર કરતી નથી, અને માછલીની તે જાણે કાંઈ કિંમત જ હોતી નથી.” (જે. ટી. વ્હીલર કૃત મુસ્લિમ શાસન નીચે હિંદને ઇતિહાસ, પાના નં. ૪૧૮) ડેલાવેલી નામને મુસાફર જેણે દક્ષિણ ભારતમાં મેંગરની આજુબાજુના પ્રદેશમાં મુસાફરી કરી હતી, તે લખે છે કે, “ભારતમાં મુસાફરી કરવી એ બહુ મુશ્કેલીભરેલું છે. ત્યાં ખાવાપીવાની બહુ તકલીફ છે. હિંદુઓ ખાવાપીવાની બાબતમાં બહુ આગ્રહી છે, અને પિતે તે માંસ, માછલી ખાતા નથી, પણ આપણનેય આપતા નથી.” For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ 193 ટેવરનીયરને પણ ભારતમાં મુસાફરી કરતાં આવી જ મુશ્કેલી અનુભવવી પડેલી. તે લખે છે કે, “ જો ગામડામાં મુસ્લિમ અધિકારી હાય, તે તે મટન કે મરઘાં મળી શકે પણ જે હિંદુ અમલદાર હાય તો ચાખા, લેટ, શાકભાજી અને દૂધ સિવાય કાંઈ જ મળી શકે નહિ.” 66 જોન ફાયસ” લખે છે કે, (ઈ. સ. ૧૬૭૮-૮૧) “ હિંદુ ફળફૂલ, કંદમૂળ અને ચોખા ખાય છે, પણ તે માંસ, માછલી, ઈંડાં ખાતા નથી.” (જે. ટી. વ્હીલર કૃત મુસ્લિમ શાસન નીચે ઇતિહાસ, પાનાં ન. ૪૫૬, ૪૭૦, ૪૮૮) અંગ્રેજો જ માંસના પ્રચારક અંગ્રેજી હુકૂમતમાં માંસાહારને એટલે વેગ મળ્યા કે, સુરતમાં સૂર લેક માટે આખા વર્ષમાં જેટલાં પશુએ કપાતાં તેના કરતાં મુંબઇમાં એક જ મહિનામાં અંગ્રેજો માટે વધુ પશુએ કપાતાં, (Early Records of British India by J. T. Whealler) 66 અંગ્રેજો હુ’મેશ ગાય અને ડુક્કરનું માંસ ( Beef અને Pork) પસંદ કરે છે. અને મુંબઈમાં ગાયનું માંસ અકરાંતિયા થઈને ખાવાનું પરિણામ એ આવ્યું કે અહીં ઉષ્ણુ પ્રદેશમાં આવીને ગેમાંસ અકરાંતિયાની પેઠે ખાવાથી અને પાટુગલથી દારૂ અતિશય પીવાથી તે અચાનક ટાગ્રુપ મરી જવા લાગ્યા. ( મુસ્લિમ શાસન નીચેનું હિંૐ, જે. ટી. વ્હીલર). ભારતના ચુગજૂના કાયદાઓના ભગ કરીને અંગ્રેજોએ ગેમાંસ અને દારૂના સેવનથી ભારે ખુવારી ભાગવી. છતાં જ્યાં જ્યાં પણ તેએ ગયા ત્યાં પેાતાની આ આદતને વળગી રહ્યા. જે યુરોપિયના મંગાળમાં ગયા, ત્યાં તેમને તે પ્રદેશ સસ્તું લાગ્યા. કારણ કે ત્યાં મરઘાં, બતક વગેરે પક્ષીએ એક રૂપિયામાં ૨૦ મળતાં. ઘેટાં, ખકરાં પણ પુષ્કળ મળતાં હતાં અને ડુક્કરો તા એટલી માટી સખ્યામાં હતાં કે પાટુગીઝે તે તે ખાઈને જ જીવતા અને અંગ્રેજો તેમ જ વલંદા વર્તુણા ભરી ભરીને પાતાને દેશ મેકલતા. ( જે. ટી. વ્હીલર કૃત મુસ્લિમ શાસન તળે હિંદના ઇતિહાસ, પાનું ૫૧૬) For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૪ અગ્રેજ અમલદારોને ગોહત્યા સામે વિરોધ આ ગેમાંસ ભક્ષણની શરૂઆતે ભારતના પશુધનને નબળું પાડવાની શરૂઆત કરી. મિ. વિલિયમ સ્મિથ (ડેરી એક્ષપર્ટ) લખે છે. કે, “ભારતમાં કેટલાક જાણીતા માણસે ગોરક્ષા કરવાના પગલાં તરીકે પશુઓની વિદેશમાં થતી નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરે છે, જ્યારે કેટલાક માત્ર માંસાહાર પૂરતું જ પશુ મારવાનું બંધ. કરવાની ભલામણ કરે છે. વળી ગ્રામ્ય પ્રદેશના કેટલાક આગેવાને એમ માને છે કે જે ચરિયાણે પશુઓને ચરવા માટે છૂટાં કરવામાં આવે તે ગેરક્ષાનું સહુથી પ્રથમ પગલું મોટાં શહેરના કતલખાનાઓમાં થતી ગાય અને ભેંસની કતલ ઉપર પ્રતિબંધ મૂકવાનું હોવું જોઈએ.” (એગ્રિકલ્ચર જનરલ ઓફ ઈન્ડિયા, . ૧૭, ભાગ-૧, જાન્યુઆરી, ૧૯૨૨) મુંબઈ રાજ્યના એગ્રિકલ્ચર ડાયરેકટર સર એચ. એચ. માન લખે છે કે, “મુંબઈ અને બીજા મોટાં શહેરોમાં દૂધાળાં પશુઓની થતી કતલે દેશનાં દૂધાળાં પશુઓની હસ્તી માટે ભય પેદા કર્યો છે. અને આ બાબત ઉપર જલદી ધ્યાન આપવાની જરૂર છે.” (૧૮મી. સપ્ટેમ્બર, ૧૯૧૯) - સિકયુલરિઝમના નામે ગોહત્યા કરવાની જીદ ગમાંસ ખાવાને જેમને બાધ નથી એવા આ બે, અને તેમના જેવા બીજા ઘણા સમજુ અંગ્રેજોને પણ આ દેશની આર્થિક અને સામાજિક વ્યવસ્થા જોઈને ગોવધબંધી કરવાનું જરૂરનું લાગ્યું. પણ ગેમાંસ ભક્ષણને જેમને ધાર્મિક રીતે નિષેધ છે એવાં હિંદુ પ્રધાનમંડળોને અને હિંદુ નિષ્ણાતને બેહત્યા ચાલુ રાખવાનું જ નહિ, પણ તેને વધુ વેગ આપવામાં, અને એને વધુ વિકસાવવાની યેજનાઓ તૈયાર કરવામાં નથી તે ધામિક બાધ નડતે કે નથી તે તેમને દેશની આર્થિક અને સામાજિક બરબાદી દેખાતી. શ્રી નેહરુ ગેહત્યા ચાલુ. રાખવામાં ગૌરવ માનતા હતા અને તેમણે તેને પિતાની પ્રતિષ્ઠાને. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વિષય બનાવ્યો હતે. રાજ્ય પ્રધાનમંડળે પણ તેમ જ માનતાં હોય એવું લાગે છે. આ પ્રધાને ઘણી વખત ગવધ ચાલુ રાખવા માટે Secularism.. " ને આશ્રય લે છે અને મુસલમાને ના ગાયની કુરબાની કરવાના અને. ગમાંસભક્ષણ કરવાના અધિકાર છીનવાઈ ન જાય માટે ગેહત્યા ચાલુ. રાખવાની આવશ્યક્તા આપણને સમજાવવાના બાલિશ પ્રયાસ કરે છે. કુરબાનીને અર્થ “મરી જવું” એ થાય છે, મારી નાખવું એ અર્થ નથી થતું. કેઈપણ અમુક ચોકકસ સિદ્ધાંતની ખાતર ખાસ કરીને ધાર્મિક અને રાષ્ટ્રીય હિતેનું રક્ષણ કરવા ખાતર મરી ફીટવું. ખુવાર થઈ જવું, તેને કુરબાની કહે છે. કોઈને મારી નાખવું એ કુરબાની નથી. ' ગેહત્યા વિરુદ્ધ ના. આગાખાનનું મંતવ્ય ઈ. સ. ૧૯૨૮-૨માં દિલ્હીમાં મળેલી અખિલ ભારતીય ઇસ્લામી. પરિષદ સમક્ષ બેલતાં ના. આગાખાને કહ્યું કે, “હિંદુઓ અને મુસ્લિમ વચ્ચે ગોવધના કારણે કાયમની તંગદિલીને નાબૂદ કરવાને ઉપાય શોધી કાઢવાની આપણી સહુની ફરજ છે. ધર્મની ખાસ કુરબાની કરવાની પ્રથા ક્યારથી શરૂ થઈ એ તપાસીએ તે તે આ પ્રશ્નને ઉકેલ લાવવા મદદરૂપ થશે. આપણે સહુ એ વિષયમાં સંમત છીએ કે ઈબ્રાહીમ. ઐતિહાસિક કુરબાનીની આપણે ઉજવણું કરીએ છીએ. પણ આપણે એ જાણી લેવું જોઈએ કે ઈબ્રાહીમ કે જે એક મહાન ધાર્મિક વડા હતા, તેમણે ગાયની કુરબાની કરી ન હતી. તે ઉપરાંત આપણું : 'ધાર્મિક પુસ્તકમાં પણ પશુઓની કુરબાની કરવાને આદેશ નથી. આપણામાંના કેટલા હાજીએ (હાજી એટલે મક્કાની હજ યાત્રા કરનારા) ઇસ્લામને જ્યાં જન્મ થયો હતે એ અરબસ્તાનમાં ગાયની કુરબાની - કરે છે? અને તે ત્યાં ગાયની કુરબાની ન કરી હોય તે શું તેમણે ઇસ્લામના આદેશને ભંગ કર્યો છે? હું નિઃશંકપણે કહું છું કે તમે સહુ તેને જવાબ નકારમાં આવશે. તે પછી ભારતમાં આપણે ફાનીના આ પ્રશ્નને જુદા જ દષ્ટિબિંદુથી શા માટે જવું જોઈએ? For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ s? શહેનશાહુ ખાખર કે જે એ જમાનાના મહાન રાજકર્તા હત તેણે પાતાના શાહજાદા હુમાયુને હિંદુને ધાર્મિČક માન્યતા અને તેમના ધાર્મિક વહેમને માન પણ આપવાના આદેશ આપ્યા હતા. અમીર હખીમુલ્લાખાન જે સાચા મુસ્લિમ હતા, તેમણે ગેાવધબંધી “ફરમાવી હતી. જે બીજા મુસ્લિમ આગેવાના પણ પાતાની જૂની માન્યતાએ મદલે તે તે જરૂર ઈસ્લામના આદેશની અવગણના નહિ જ કરતા હાય. કાશ્મીરી મુસ્લિમ, ઈસ્લામના આદેશનું ચુસ્તપણે પાલન કરે છે અને તેઓ જાણે છે કે, કુરખાની ( પશુહત્યા ) એ આપણા ધર્મનું કોઈ સૂત્ર નથી. તમને સહુને ચાક્કસ ખબર છે કે આપણા ધમ નું ફરમાન છે કે પશુઓનાં લેાહી અને માંસ અલ્લાહને સ્વીકાય નથી. ખુદા અને સન વચ્ચે બંધએસતી થાય એવી આ એક માનવતાવાદી માન્યતા છે. 66 આ વિષયમાં આપણા ઉલેમાઓ પાસેથી હું વધુ સ્પષ્ટતા માગું છું, પણ મને વિશ્વાસ છે કે તેમાંના કોઈ પશુ ઉલેમા કુરબાનીની વિધિએ જાહેરમાં કરવાના મતને નહુિ હેાય. ભારતમાં એવી ખીજી કામા પણુ છે, જે ગેામાંસ ખાય છે. છતાં પણ તે કદી પ કુરબાની માટેનાં પવિત્ર પશુઓને જાહેરમાં મારીને પાડેશીઓની લાગણી દુભવતા નથી. “ મેં જણાવેલી આ તમામ હકીકતાના સંદભમાં તમારા માટે આ એક ગંભીર અને ઊંડી વિચારણાના પ્રશ્ન છે. જેમાં કુરમાનીના ચાક્કસ પ્રકાર અને તેના મહત્ત્વ વિષે ફેરવિચારણા થવી જોઇએ. આમ કરીને જો આપણે આપણા હિંદુ મિત્રો સાથેના સંબંધ સુધારી શકીએ તે શાંતિ અને સમૃદ્ધિ માટે અમૂલ્ય ફાળા આપ્યા ગણાશે, એટલુ •જ નહિં પણ સંતાષકારક રાજદ્વારી ઉકેલ પણ લાવી શકીશું.” • (આગાખાન અને તેમના પૂજ્ર : લેખક શ્રી નવરોજજી :ક્રુમાસી, પ્રકાશક : ટાઇમ્સ એફ્ ઇન્ડિયા પ્રેસ, ૧૯૩૦ની આવૃત્તિ, પાનાં નં. ૧૦૮–૧૦૯) For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ G૭ સુપ્રીમ કોર્ટમાં ગોહત્યા ધાર્મિક અધિકાર હોવાના દાવાને અધિકાર સ્વરાજ મળ્યા પછી ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશનાં રાએ સંપૂર્ણ ગોવધબંધીને કાયદે જાહેર કર્યો ત્યારે શ્રી નેહરુ ખૂબ જ અકળાઈ ઊઠયા અને વિશ્વના દેશે પણ ખળભળી ઊઠ્યા હતા. આ કાયદાને પડકારવા મુસ્લિમ સાઈએ સુપ્રીમ કોર્ટમાં ગયા. આ કસાઈઓની પાછળ ગેહત્યામાં રસ ધરાવતા બળવાન હાથનું, કે. પરદેશી સત્તાઓનું પીઠબળ જરૂર હશે; કારણ કે ગોવધ બંધ થવાથી, કેઈનું હિત જોખમાતું ન હતું. પણ ગોવધની નીતિ શરૂ કરી ત્યારથી લાખે કોમેનું હિત જોખમાઈ ગયેલું હતું જ. પણ તે વખતે અને ત્યારથી આજે ૧૫૦ વર્ષ સુધી કે મુસ્લિમ પિતાનું હિત જોખમાય. છે એ દલીલ સાથે કેર્ટમાં ગયેલ નથી. પણ પાંચ કસાઈઓએ પિતાને. ગાય મારવાના ધાર્મિક અધિકાર, બંધ કરવાને અધિકાર અને પોષણ માટે ગોમાંસ મેળવવાને અધિકાર આગળ કરી સુપ્રીમ કોર્ટના દરવાજા. ખખડાવ્યા. - ગાયની કુરબાની આપવાના અધિકાર બાબત નિર્ણય કરવા કુરાનના અંગ્રેજી અનુવાદની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત થઈ. તેમાં લખ્યું હતું કે દરેક મુસ્લિમે એક બકરીને અથવા સાત મુસ્લિમ વચ્ચે એક ગાય અથવા ઊંટની કુરબાની કરવી. કુરબાની કરવા માટે વિકલ્પ હોવાથી ગાયની કુરબાની માટે ગોવધ કરવાના મુસ્લિમોના બંધારણીય અધિકારને સુપ્રીમ કોર્ટમાં મંજૂરી ન મળી. જયારે સંપૂર્ણ વધબધી માટે ૧૯૬૮માં જબરું આંદોલન થયું અને ગોવર્ધન મઠપુરીમાં જગફ્ટર શ્રી શંકરાચાર્ય, શ્રી નિરંજનદેવ તીર્થ અને બીજા અનેક સાધુ, સંતે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા ત્યારે સરકારે ગોવધબંધી થાય, તે તેના આર્થિક પ્રત્યાઘાતે જાણવા માટે Cow Protection Commi , tec નીમી. આ કમિટી સમક્ષ ગોવધ ચાલુ રાખવાની તરફેણમાં અનેક આવેદનપત્રો રજૂ થયાં હતાં, જેમાં સરકારી નિષ્ણાતે, કર્મચારીઓ વગેરે મુખ્ય હતા. પણ કેઈપણ અર્થશાસ્ત્રી કે પશુશાસ્ત્રી એમ કહી For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૮ શક્યો ન હતું કે સંપૂર્ણ ગોવધબંધી કરવાથી દેશના અર્થતંત્રનું દેવાળું નીકળી જશે. સુપ્રીમ કોર્ટમાં મુસલમાનોને ગાયની કુરબાની કરવાનો અધિકાર નામંજુર થયેલ હતું. છતાં ઘણાંએ એ અધિકારની વાત આગળ કરી હતી. તે ઘણાએ ગોવધબંધીથી માંસના ભાવ વધી જશે એની ચિંતા વ્યક્ત કરી હતી. પણ ૧૯૪૭ પછી દરેક ચીના ભાવ ૧૦૦ થી ૧૦૦૦ ટકા સુધી વધી ગયા છે, તે બાબતમાં તેમાંના કેઈએ કદી. હરફ પણ ઉચ્ચાર્યો નથી. કુરબાનીને અર્થ શું? પણ આ બધી વિગતે બાજુ પર રાખીને આપણે વધુ મહત્વનો મુદ્દો તપાસીએ. કુરબાની એટલે શું? તેને મારી નાખવું? એ અર્થ થાય છે ખરે? અને એવો અર્થ થતું હોય તે ધાર્મિક અધિકાર ભોગવવા માટે ઈસ્લામની શરિયતનું પાલન કરવા માટે ફક્ત ઈદના એક જ દિવસે કેટલાં પશુઓની જાનહાનિ થાય? મુસ્લિમોને ગેહત્યા કરવાનો અધિકાર માન્ય નથી રખાયે પણ બકરી મારવાની છૂટ તે છે જ. દેશમાં ૬,૧૪,૧૭,૯૩૪ મુસ્લિમ છે (ઈન્ડિયા ૧૯૭૪, પાનું ૧૩) ને ૬,૪૬,૦૦,૦૦૦ બકરાં છે. (ઈન્ડિયા ૧૯૭૪, પાનું ૨૮૬). જે મુસ્લિમે કુરાનની શરિયતનું પાલન કરીને એક જ દિવસમાં તમામ - બકરાંને કુરબાનીને નામે કાપી નાખે તે શું સ્થિતિ થાય? કદાચ સહુથી પહેલે વિધ સિક્યુલરીઝના નામે ગોહત્યા ચાલુ રાખવાના હિમાયતી માંસાહારી હિંદુઓને જ આવી પડશે. કારણ કે ઈદના બીજા જ દિવસથી તેમને મટન મળશે જ નહિ. સાઉદી અરેબિયામાં સાત માણસ દીઠ એક ઊંટ મારી નાખે તે એક પણ ઊંટ નહિ બચે. શું ઈરાન કે ઈજિપ્તમાં એક જ દિવસમાં ૫ – ૭ કરોડ બકરાં કે બાંગલા દેશમાં ૧૨-૧૫ કરોડ બકરાં એક જ દિવસમાં મારી નંખાય છે? અને ન મરતાં હોય તે શું તેઓ ઇસ્લામના શરિયતને ભંગ કરે છે? For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ VE પણ જે કુરબાનીને અર્થ “મારી નાખવું” ન કરીએ પણ આપી દેવું કરીએ તે અર્થ બરાબર બેસી જાય છે. આપણે ત્યાં હિંદુઓમાં દાનને મહિમા છે. ધનદાન, અન્નદાન, વસ્ત્રદાન વગેરે. પણ દાનની આ તમામ ચીજોમાં સારામાં સારી ચીજો હેવી જોઈએ. આપણને જે વસ્તુ ખૂબ જ પ્રિય હોય તે શુભ ધ્યેય માટે આપી દેવી તેનું નામ દાન. કદાચ કુરબાની પણ તેને કહીએ તે કુરબાની બાબતને ઝઘડે ન રહે. કુરબાની માટે ઇસ્લામની શરિયતે ત્રણ પ્રાણીઓ પસંદ કર્યા; જે ત્રણે દૂધ આપનારાં છે. ઊંટડી રોજ હાંડે ભરીને દૂધ આપે છે. ગાય પણ ઇસ્લામને ઉદય થયે ત્યારે રેજ ૫૦ થી ૬૦ શેર દૂધ આપતી. બકરામાં પણ ૫ શેર દૂધ આપવાની ક્ષમતા હોય છે અને દૂધ એ સર્વશ્રેષ્ઠ શક્તિ આપનારી વસ્તુ છે. માટે એ ત્રણમાંથી કોઈનું પણ દાન કરે છે, કોઈની હિંસા ન થાય, લેનારને ફાયદો થાય, અને રાષ્ટ્રને નુકસાન ન થાય. | કુરબાની કરવી એને કતલ કરવી એ અર્થ કરવામાં આવે અને એ કતલ કરવાને ધાર્મિક અધિકાર આગળ કરીને એક જ દિવસમાં કરોડે પશુઓની કતલ કરવામાં આવે તે હું નથી માનતે કે કઈ પણ દેશની સરકાર એ કતલની પરવાનગી આપે. કારણ કે તેમાંથી ઘણા આર્થિક, સામાજિક અને આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઊભા થાય. આપણે જાણીએ છીએ કે એવધ કરવાના બંધારણીય અધિકારના નામે ગેહત્યા ચાલુ રખાવવા સુપ્રીમ કેટેમાં દોડી ગયેલા મુસ્લિમો ઈદના દિવસે ૬ કરોડ બકરાની કુરબાની કરતા નથી. તે શું તેઓ પવિત્ર ઈસ્લામની શરિયતને ભંગ કરે છે? ના, એવું કશું જ નથી. ગેહત્યા ચાલુ રાખવા પાછળ, ગોમાંસભક્ષણ અને ડુક્કરનાં માંસ ખાવાના પ્રચાર પાછળ અને એકબીજા દેશે સાથે સહકાર વધારવાના બહના નીચે આપણી શ્રેષ્ઠ જુવાન ગાની નિકાસ કરવા પાછળ પશ્ચિમની સત્તાઓના અને તેમના ભારતીય મિત્રેના સબળ હાથ કામ કરી રહ્યા છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ગોમાંસ-પ્રચાર શા માટે? જે હિંદુઓ માંસ ન ખાય અને મુસ્લિમ ડુક્કરનું માંસ ન ખાય તે ભારતમાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર અશક્ય છે” એમ અંગ્રેજો સારી રીતે જાણતા હતા. સીડની. એચ. બીયર્ડ લખે છે કે, “ભારત જેવા દેશમાં ખ્રિસ્તી ધર્મને ફેલા કરવામાં ખ્રિસ્તી મિશનરીઓની માંસ ખાવાની અને દારૂ પીવાની ટેવ બહુ મેટી રુકાવટ કરે છે. જિસસ ક્રાઈસ્ટનાં હજારે. વર્ષો પહેલાં વેદ ધર્મે માંસાહાર કરવાની મનાઈ ફરમાવી છે. ગૌતમ બુદ્ધ અને ઝેરીસ્તરે પણ હિંસા કરવાની અને માંસ ખાવાની મનાઈ ફરમાવી છે. તે પછી આપણે એમ કેવી રીતે ધારી શકીએ કે, હિંદુએ, બૌદ્ધો અને પારસીએ ખ્રિસ્તી ધર્મને વધારે સારે ગણને સ્વીકારશે ? તેમની ધાર્મિક ભાવના અને વારસાગત માન્યતા માંસાહાર કરવાની છૂટ આપનાર ધર્મને નીચી કક્ષાને જ ગણશે.” (Page 6: Is flesh-eating moaraly defensible } અને અહીં બે ઉદ્દેશથી આવ્યા હતાઃ (૧) આ દેશની સમૃદ્ધિઃ કુદરતી સંપત્તિ પિતાના દેશ માટે લૂંટી લેવી. (૨) આપણું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વ્યવસ્થા છિન્નભિન્ન કરીને ખ્રિસ્તી ધર્મ અને યુરોપિયન સંસ્કૃતિને ફેલા કરવે. આ બન્ને હશે સિદ્ધ કરવા મેહત્યા અને રોમાંસભક્ષણને ફેલાવે એ મુખ્ય હથિયાર હતાં. એ હથિયારને તેમણે કુશળતાથી ઉપયોગ કર્યો. દેશમાં. ગોહત્યાનું પાપ અકલ્પનીય ઝડપથી વધારી દીધું અને લોકોને માંસા હાર તરફ વાળવા જબરે પુરુષાર્થ કર્યો. ઉપરની તમામ હકીકતે. સાબિત કરે છે કે ભારતમાં વધુ અને ગોમાંસભક્ષણને પ્રચાર કરનારા મુસ્લિમ ન હતા; પણ અંગ્રેજે હતા. પણ તેમણે એ કાર્ય એવી કુશળતાથી કર્યું કે તેઓ ગાયે કાપવા સાથે આ દેશના પણ, બે ટુકડા કરતા ગયા. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ રા અંગ્રેજોએ ગાયાની કતલ શરૂ કરી ત્યારે તેના માંસનું શું કરવું એની મુશ્કેલી હતી. કારણ કે બંગાળીએ તે વખતે માંસાહારી ન હતા. હાડકાં અને ચામડાંની નિકાસ થઈ શકતી; પણ માંસ જંગલમાં ફેંકી દેવું પડતું. માંસ-નિકાસની સગવડ પછી અંગ્રેજોના જુલમાએ દુકાળ પડથા. બીજી તરફથી રેલવે આવી એટલે માંસના પ્રશ્ન ઉકેલાઈ ગયા. અ ંગ્રેજોએ પહેલેથી જ ચરિયાણા ખતમ કર્યો. હતાં. એટલે દુકાળમાં ગરીબીને કારણે લોકોને પશુ વેચવાની ફરજ પડી. મુસ્લિમ કોન્ટ્રાક્ટરને પશુ ખરીઢી; એને કાપી એનુ માંસ સૂકવવાના કન્ટ્રાક્ટે અપાયા અને રેલવે મારફત એ માંસ કલકત્તા લાવીને નિકાસ થવા લાગ્યું. છેક લાહેર સુધીના દૂર દેશથી પશુ માંસની નિકાસની સગવડ થઈ ગઈ. ૧૮૫૭ના બળવા હિંદુઓને અને મુસ્લિમાને ગામાંસ અને ડુક્કરનુ માંસ ખાતા કરવાના પ્રથમ પગલારૂપે મદૂકના કારતૂસાને ગાય અને ડુક્કરની ચરખી લગાડવામાં આવી. પણ ભારતવાસીઓની ધર્મ-ભાવના એવી ઉગ્ર હતી કે તેમ કરવા જતાં ૧૮૫૭નો પ્રચંડ મળવા ફાટી નીકળ્યે. રહ-કપટા અંગ્રેજો અંગ્રેજો ચેતી ગયા અને પ્રચારથી હિંદુઓની ગેાવધ સામેની લાગણી બુઠ્ઠી કરવા અને આડકતરી રીતે ગે।માંસ ખાતા કરવા રસ્તા ચૈાજ્યા. ગાવધ સામે જખ્મર લડત આપે એવાં બે સ્થળા હતાં : રાજવીએ અને ધર્મગુરુઓ. ( ધમ ગુરુઓમાં સહુથી બળવાન-શ્રીમંત પુષ્ટિમાગ' હતેા.) એટલે એ બન્ને સ્થળે ધાક એસાડવા વડોદરાના પ્રજાપ્રિય રાજવી મલ્હારરાવ ઉપર ખાટાઆપા મૂકીને પદભ્રષ્ટ કર્યો, અને For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ પુષ્ટિ સંપ્રદાય સામે એ તે જોરદાર પ્રચાર શરૂ કરાવ્યું કે પુષ્ટિમાગી ય હવેલીઓ તે જાણે કે કૂટણખાનાં જ હોય અને મહારાજા જાણે કે વિશ્વના સહુથી મેટા વ્યભિચારી હેય! પરિણામે ૧૮૬૦માં મહારાજ લાયબલ કેસ થયે. જજ તથા વાદી-પ્રતિવાદીના બેરિસ્ટર - બધા અંગ્રેજ હતાઃ જેઓ પુષ્ટિમાર્ગને એકડે પણ જાણતા નહિ. ઘણા કાવાદાવા થયા. ધાક-ધમકીઓથી ખેતી જુબાનીએ બેંધાવાઈ. છતાં મહારાજશ્રી કેસ જીતી ગયા. પણ એમણે બદનક્ષીના માળેલા ૫૦ હજાર રૂપિયાને બદલે અંગ્રેજ ન્યાયાધીશે માત્ર પાંચ જ રૂપિયા અપાવ્યા. એવી દલીલના આધારે કે “મહારાજશ્રી લગ્ન પછી તરત જ ચાર વરસ સુધી વ્રજમાં રહ્યા હતા. એટલે તેઓ ચાર વરસ સુધી બ્રહ્મચર્ય પાળી શકે એ માનવા જોગ નથી !' , - સત્તાની એથ નીચે એ કાતિલ પ્રચાર થયું હતું કે તેથી લેઓએ માન્યું કે મહારાજશ્રી કેસ હારી ગયા. આનું પરિણામ એ આવ્યું કે વૈષ્ણને જે દાનને પ્રવાહ મંદિરમાં જતે અને ત્યાંથી ગેરક્ષા અને સંસ્કૃત સાહિત્યપ્રચાર માટે વપરાતે તે બંધ થઈને સરકારી કોલેજ અને હોસ્પિટલે તરફ વળી ગયે. " આમ ધર્માચાર્યોમાં અંગ્રેજોની ધાક બેસી ગઈ. વ્યાપક થતા ગેમાં પ્રચાર બંગાળમાં ૧૮૭૨માં અંગ્રેજોને રાજા રાજેન્દ્રલાલ મિત્ર નામને એક કુહાડાને હાથે મળી ગયા. તેમણે Beaf in Ancient India (વેદકાળમાં ભારતમાં રોમાંસ ભક્ષણ) વિષે નિબંધ લખે. અંગ્રેજોએ તેને ડોકટરેટની પદવી આપી. એટલે તેણે નિબંધને વિસ્તારી “Indo Aryans” નામનું પુસ્તક લખ્યું, જે ડબલ્યુ ન્યુમેન એન્ડ કંપની નામની અંગ્રેજી કંપનીએ પ્રગટ કર્યું. સામે છેડેથી મુંબઈથી પાંડુરંગે, કાણે નામના વકીલ તરફથી પણ વેદકાળમાં માંસ ભક્ષણ થતું હતું' એ વિષય ઉપર પુસ્તક લખાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યું. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૩ બંગાળમાં .Beaf eating clubs – ગેમાંસ ભક્ષક કલમે સ્થાપી. તેના સભ્યાને અંગ્રેજો જાહેરમાં સન્માનતા અને એ રીતે લેાકાને ગામાંસ ખાવા તરફ વાળવા પ્રàાભના આપતાં. લૉડ મેકોલેએ કેળવણીનું જે માળખું તૈયાર કયુ" તેમાંથી એવા વિદ્યાર્થી ઓ બહાર આવ્યા, જેમને અંગ્રેજોની આંખમાં જ્ઞાનને ઝળહળ તેજપુંજ દેખાયા; અને પેાતાની જાત અજ્ઞાનના અંધકારથી ભરેલી લાગી. આવા વિદ્યાર્થીએ ગાવધ અને ગેામાંસભક્ષણના ઝનૂની પ્રચાર કરવા લાગ્યા; પરિણામે જે લેકે ગામાંસ ખાતા ખચકાયા તેઓ પણ ઘેટાં-બકરાંનું માંસ ખાવા લાગ્યા અને દારૂ પીતા તા થઈ જ ગયા. સ્વ. કનૈયાલાલ મુનશી એક સ્થળે લખે છે કે, વકીલેમાં દારૂ પીવા એ ફેશન અને સુધારાની નિશાની ગણાતી, દારૂ નહિ પીનારા સંકુચિત માનસવાળા ગણાતા.' હવે દર વર્ષે કરોડો ગાયા કપાવા લાગી પણ લેાકમાં ધાક પૈસી ગઈ હતી એટલે વિરોધ થતા નહિ; પણ આ વિધિની આગને અંગ્રેજોએ પેાતાના હિતમાં વાપરી. જાહેરમાં મુસ્લિમ પાસેથી એકાદ-એ ગાયા મરાવીને હિંદુમુસ્લિમ હુલ્લડો સર્જ્યો. અંગ્રેજો પ્રત્યેના 'દુના કોપ મુસ્લિમે સામે ભભૂકી ઊઠયો, તા બીજી તરફથી અમુક મૌલવીઓને હાથમાં વર્ક ગેવધ કરવાના મુસ્લિમોના ધાર્મિક અધિકારના પાકળ દાવા રજૂ કરાવીને હુલ્લડ વધુ ઉગ્ર બનાવ્યાં ! નિષ્ફળ આાલના ૧૯૨૬માં ગાંધીજીએ મદ્રાસમાં ગેાવધબંધીની માગણી કરતું ભાષા કર્યું. તરત જ પેલી ૧૮૭૭ની - Beaf Ancient India 'ની પુસ્તિકા પ્રગટ થઈ, કલકત્તાનાં બજારોમાં મફત વહે‘ચાઈ, તેને પગલે કઈ ભૂમાનંદ નામના સ્વામીએ એક પુસ્તિકા બહાર પાડી. તેમાં તેણે લખ્યું કે, ‘હું સંસ્કૃત જાણતા નથી, પણ પશ્ચિમના વિદ્વાનાએ લખેલા હિંદુધર્મગ્રંથેાનાં ભાષાંતરો મે' વાંચ્યાં છે અને મારી For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ખાતરી થઈ છે કે વેદકાળમાં ગેામાંસભક્ષણ, દારૂ, વિધવાવિવાહ વગેરે પ્રચલિત હતાં ! ! ! ’ ૧૯૬૬માં શ્રી શ'કરાચાર્યે ગેાવધમધીની માગણી કરી અને ઉપવાસ શરૂ કર્યો ત્યારે પેલી · Beaf in Ancient India' પુસ્તિક ફરીથી છપાઈને કલકત્તા, કાનપુર, દિલ્હીનાં બજારમાં હુજારાના હિસાબે મફત વહેંચવામાં આવી. " પરદેશમાં વસતા અને ભણતા ભારતવાસીએ પાસે એવા પ્રચાર શરૂ થયા કે, તમે કેવા મૂખ' છે! તમે ભૂખે મર છે, તમારી ગાયા ભૂખે મરે છે, તેા પછી ગાયને મારીને શા માટે ખાઈ જતા નથી !' ૧૯૭૫માં શ્રી વિનેાખાજીએ મેવધમ ધી માટે ઉપવાસ ઉપર ઊતરવાની ધમકી આપી ત્યારે ક્રીથી · ચિત્રલેખા'એ પેલા ૧૧૫ વરસ જૂના મહારાજ ખાયબલ કેસની અતિ વિકૃત રીતે રજૂઆત કરી કે જેથી પુષ્ટિ સંપ્રદાયનું – શ્રીવિનમાજીના ઉપવાસને પગલે – દેાલન આવી પડે તે જોરદાર ટકા ન મળે. પસી વલ સ્વીયરે લખેલ અને ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રગટ કરેલ ૧૯૪૦ની - India-Pakistan and East ' નામના પુસ્તકના પાના નં. ૧૮૨, લીટી ૯ થી ૧૧ અને ૨૮ થી ૩૦માં લખ્યું છે કે, · ભારતના સાચા ક્રાંતિવીરા ૧૮૫૭ના બળવાખેારા ન હતા, પણુ ગામાંસભક્ષણ કરનારા અને તેના પ્રચાર કરનારા જ સાચા ક્રાંતિવીર હતા.’ ધર્મદ્રોહી રાજેન્દ્રલાલા પણ હિંદુધમ [ વૈદિકધર્મ ) માંસાહારની મનાઈ ફરમાવે છે, એ ધર્મ ઉપર હિંદુઓની શ્રદ્ધા એટલી અડગ હતી કે મુસ્લિમાની શમશેર તેને ડગાવી શકી ન હતી. આથી અંગ્રેજોએ જુદા જ માર્ગ - અપનાવ્યા. એક તરફથી તેમણે ઢંઢેરા બહાર પાડચો કે અમે કોઈના પશુ ધમ'માં ડખલગીરી કરશું નહિ. ખીજી તરફથી ધમ' ઉપર દ્વિમુખી ધસારો શરૂ કર્યો. હિંદુધમ ગ્રંથાના ખાટા અનુવાદ અને રાજેન્દ્રલાલ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ જેવી વ્યક્તિઓ દ્વારા ધર્મ વિરુદ્ધ પ્રચાર, બીજી તરફથી ધર્માચાર્યો ઉપર એમના જ અનુયાયીઓમાંથી કોઈ ને કોઈ અનુયાયીને હાથમાં લઈ તેના દ્વારા ગંદા આક્ષેપ અને ગંદા પ્રચાર કરીને તથા ધર્મસ્થાને વિષે પણ ગંદો પ્રચાર કરીને લેકોની ધર્મ પ્રત્યેની ભાવના બુઠ્ઠી કરવા પ્રયત્ન આદર્યા. બીજી બાજુ જૂની આસામીઓને સત્તાના રે ખતમ કરી, મિલેની એજન્સીઓ, મુકાદમી, ઈજારા, કેન્દ્રા, દલાલી વગેરે આપીને તેમની કદાગીરી બની રહે તેવી વ્યક્તિઓની નવી આસામીઓ ઊભી કરી. આ આસામીઓને ધનપ્રવાહ મંદિર તરફ અને એ રીતે હિંદુધર્મ અને સંસ્કૃતિના શિક્ષણ માટે વપરાતે તે બંધ કરાવીને સરકારી હોસ્પિટલ અને અંગ્રેજી કેળવણીની સંસ્થાઓ તરફ વાળે. જ્યાં ભારત વિરુદ્ધ તથા હિંદુધર્મ અને તેની સંસ્કૃતિ વિરુદ્ધ કાર્ય કરી શકાય, અને હિંદુઓની પ્રાચીન રૂઢિઓ, રીતરિવાજે વગેરે પ્રત્યે ઉપેક્ષા સેવે એવા વિદ્યાથીઓ તૈયાર કરી શકાય. સુધારક બન્યા; દેશના બગાહકે! જેમણે અંગ્રેજોની મહેરબાનીથી સમૃદ્ધિ મેળવી, તેમના પુત્રોને કેળવણીને નામે યુરોપ મેકલી ત્યાં તેમને દારૂ અને માંસાહાર તરફ વાળ્યા અને જ્યારે સમાજે તેમને બહિષ્કાર કર્યો ત્યારે સરકારી માલિકીનાં વર્તમાનપત્રોના પ્રચારના પીઠબળથી તેઓનું એક જુદું જ જૂથ જગ્યું. જેને પ્રગતિવાદી તરીકે અથવા સુધારક તરીકે બિરદાવતા અને તેમને બહિષ્કાર કરનારાઓને સમાજદ્રોહી, જડસુ, પ્રત્યાઘાતી તરીકે ઉતારી પાડવામાં આવતા. ખ્રિસ્તી ધર્મમાં વટલાવ્યા વગર જ જેને અર્ધખ્રિસ્તી કહેવાય એવો એક વર્ગ અહીં હસ્તીમાં આવ્યું. છતાં રાજદ્વારી ક્ષેત્રે આવા વર્ગને જ હિંદુ સમાજના અગ્રણીઓ તરીકે સ્વીકારાયે. જેથી જે ભવિષ્યમાં હિંદુપ્રજા માંસાહારના પ્રચાર સામે વિરોધ કરે તે તેને કહી શકાય કે તમારા આગેવાને જ માંસાહારી છે પછી તમે શેના વિરોધ કરે છે? For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ માંસાહારના પ્રચારને પહેલો શિકાર : હરિજન આમ માંસાહાર તરફ પ્રજાને ઝેક વાળવામાં તેઓ સફળ થયા. પણ તેમને બીજો હેતુ આપણે અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાને ખતમ કરીને દેશનું શેષણ કરવાને હતે. માંસાહારના પ્રચાર દ્વારા. સમાજવ્યવસ્થાને તેમણે હચમચાવી મૂકી હતી. અર્થવ્યવસ્થા ખતમ કરવા તેમણે ગાયે અને ગોવંશની કતલ શરૂ કરી. તેનાં હાડકાં, ચામડાં અને માંસની નિકાસ શરૂ કરી. જેના પ્રત્યાઘાતે હિંદુ સમાજના ચારેય વર્ણોને હચમચાવી નાખ્યા. સહુ પ્રથમ હરિજને એ નીતિના શિકાર બનીને હિંદુ સમાજથી અલગ પડી ગયા અને તેમાંના ઘણાને પૈસા અને નેકરીની લાલચે ખ્રિસ્તી બનાવવામાં તેઓ સફળ થયા. અંગ્રેજોએ હાથે કરીને કરાવેલાં હુલ્લડે પણ તેમના આ અત્યાચાર તરફ લેકેનું લક્ષ ન ખેંચાય માટે કઈ કઈ અણસમજુ મુસલમાનેને કુહાડાના હાથા બનાવીને ઈદ જેવા દિવસેએ કુરબાનીના નામે જાહેરમાં એકાદ-બે ગાયની કતલ કરાવીને દેશભરમાં હુલ્લડ ફેલાવતા રહ્યા અને તે ઉપરથી આપણું મન ઉપર એવી છાપ બેસાડી કે મુસલમાને જ ગાયનું માંસ ખાય છે અને તેટલા કારણે જ તેઓ ગાયને મારે છે. જ્યારે ખરી હકીકત એ છે કે તેઓ રોજ માંસ ખાતા જ નથી. ગાયનું માંસ તે ભાગ્યે જ ખાય છે. ભારતના મુસ્લિમ બકરાનું માંસ પસંદ કરે છે. મધ્યપૂર્વના મુસ્લિમ ઘેટાનું માંસ પસંદ કરે છે. ગાય અને ડુક્કરનું માંસ તે યુરોપિયને. ખાય છે. છતાં આપણા મનમાં એક જ ભ્રમણ ઘર ઘાલી ગઈ છે કે મુસ્લિમ રાજ ગાયનું માંસ ખાય છે અને એટલા માટે જ ગાની. કતલ થાય છે. પણ ખરી હકીકત એ છે કે ગાયે મુસ્લિમોને ખાવા માટે નથી કપાતી, પણ ગાય એ આપણી અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, સંસ્કૃતિ અને ધર્મની આધારશિલા હેવાથી જ એ વ્યવસ્થાને છિન્નભિન્ન કરીને દેશનું ભયંકર શેષણ કરવાના ઈરાદાથી અંગ્રેજોએ ગોવધનીતિ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ G શરૂ કરી હતી અને એ ચાલુ રાખવાથી સ્વાધીનતા મળી તે સમયે આપણે ઇંગ્લેન્ડના લેણદાર હતા, તે મટીને હવે તે વિશ્વની મહાસત્તાઓ, મામૂલી સત્તાઓ અને વિશ્વબેંકના પણ દેવાદાર થયા છીએ. કદાચ વિશ્વને સહુથી મોટો દેવાદાર દેશ ભારત દેશ અને દુનિયાનાં સહુથી મોટાં બજારે આપણું અનાજ બજાર, દુધ ઘીનું બજાર અને આપણું દવાઓનું બજાર પરદેશીઓના હાથમાં છે અને દર વરસે દેશનું કેટલા અબજ રૂપિયાનું માત્ર એ ત્રણ બજારે દ્વારા જ શેષણ થાય છે તે જાણી શકવું મુશ્કેલ છે. “ગાય માંસ માટે કપાય છે. એ ભ્રમ છે ખુલ્લી હકીકત તરફ પ્રજાનું ધ્યાન દેરાયું નથી એ દુઃખની વાત છે અને સહુના મનમાં એક જ જમણા ઘર ઘાલી ગઈ છે કે ગાયે માંસ માટે કપાય છે પણ એ ભ્રમણાને નીચેની હકીકત આધારહીન કરાવે છે. અંગ્રેજી શાસનમાં મુસિલમ ૧૨ કરોડ હતા. ગોવંશની વસ્તી ૧૫ કરોડની હતી. મુસ્લિમો રોજ માંસ ખાતા હતા તે એક વરસ સુધી તેમને રેજનું ત્રણ ગ્રામ મળત અને પછી બીજે વરસે દેશમાં એક પણ ગાય રહેવા પામત નહિ. - આજે હિંદુ સિવાયની માંસાહારી વસ્તી ૭ કરેડની છે. જ્યારે ઘેટાં-બકરાંની વસ્તી ૧૦ કરોડની છે. માંસાહારીઓ જે રોજ માંસ ખાતા હેય તે પણ એક વરસમાં આ તમામ ઘેટાં-બકરાં નાશ પામે અને બીજે જ વરસે આ તમામ લેકેને ફરજિયાત નિરામિષાહારી બની જવું પડે. ૧૫૦-૫૧માં ચાલેલા મુસ્લિમ કસાઈઓ વિરુદ્ધ ત્રણ રાજ્ય વચ્ચેના કેસમાં સુપ્રીમ કે આ ધાર્મિક અધિકાર હેવાની દલીલને અસ્વીકાર કર્યો છે. આપણે ત્યાં ગાયના માંસની માંગ ન હોવાથી એને પુરવઠો વકરાના માંસ કરતાં ઓછો હોવા છતાં ગોમાંસને ભાવ બકરાના માંસ કરતાં ખૂબ ઓછા હોય છે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ - ૮૮ - ૧૯૬૭માં ભારત સરકારે નીમેલી “કાઉ પ્રોટેકશન કમિટી સમક્ષ ભારતની લગભગ તમામ રાજ્ય સરકારેએ નિવેદનપત્રો રજૂ કર્યા છે. જેમાં તમામ રાજેએ એકસરખી રીતે જ જણાવ્યું છે કે, “ગાયના માંસને ભાવ કિલેના બે રૂપિયા છે, જ્યારે ઘેટાં-બકરાંના માંસને ભાવ કિલોના છ રૂપિયા છે. જે રોમાંસની માંગ હેત તે તેને ભાવ કિલેના આઠ રૂપિયા ઊપજતે હેત. ગોહત્યાની નીતિના કારણે જ શું દેશનું વિભાજન થયું નથી? શું ભારતના વિભાજને વિશ્વશાંતિને ભયમાં મૂકી નથી? હવે તે ઓળખો! ફૂડ-કપટથુરા અંગ્રેજોને! પુરાણકાળનાં યુદ્ધોમાં માયા ફેલાવવાના અને મહાસ છોડવાના ઉલ્લેખ મળે છે. રાવણે અને ઈંદ્રજિતે યુદ્ધ દરમિયાન અનેક વખત માયા ફેલાવીને શ્રી રામચંદ્રજીને અને વાનરસૈન્યને આકુળ-વ્યાકુળ બનાવ્યાં હતાં. વિરાટનગરના યુદ્ધમાં અર્જુને મહાઆ છેડી આખા કૌરવસૈન્યને મૂઢ બનાવી દીધું હતું અને ગાયે પાછી વાળી લીધી હતી. તે જ પ્રમાણે અંગ્રેજોએ પ્રચારના ધારદાર શરુથી પ્રજાને મૂઢ બનાવી, અને પિતે સુરક્ષિત રહીને માંસાહાર, રોમાંસ ભક્ષણ, અને ગેહત્યાનાં કાર્યો ચાલુ રાખ્યાં. બીજી તરફથી ઈદ જેવા પ્રસંગે કોઈ એકલ-દોકલ મુસ્લિમને પૈસા આપી તેની મારફત જાહેરમાં એક-એ ગાય ભરાવતા અને એના પરિણામે દેશભરમાં કોમી રમખાણે ફાટી નીકળતાં. સેંકડોનાં માથાં ફૂટતાં. લાખની મિલકતે આગમાં નાશ પામતી અને હજાર વર્ષ સુધી સાથે રહેલી બે કેમ વચ્ચે ઘરની વાળા ધવાયા કરતી. આ દુષ્કૃત્યના પડદા પાછળ અંગ્રેજો દર વર્ષે કરે ગાયે કાપી નાખતા હતા, પણ તેને વિરોધ થતું ન હતું, જે વિરોધ કરી શકે એવા હતા તેઓ અંગ્રેજી પ્રચારથી મૂઢ બની ગયા For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ હતા એટલે એ પ્રશ્ન કેમ ઉકેલવે તેની તેમને સમજ ન હતી. એથી ઊલટું તેઓ ગોવધને જમાનાની જરૂરિયાત તરીકે પણ લેખવા લાગ્યા હતા. આ પ્રશ્નને શેરીઓમાં ઉકેલ થઈ શકે નહિ તે અંગ્રેજો જાણતા હતા. એટલે તેને શેરીઓમાં ધકેલી દઈને હિંદુ-મુસ્લિમેની એકબીજા દ્વારા કાપાકાપી કરાવતા મરાવતા હતા. જેમાં અંગ્રેજોને કાંઈ જ ખાવાનું ન હતું. આ રમખાણએ ગોવધબંધી તે ન થઈ શકી પણ શ્રી ઝીણાની જીદથી દેશના ભાગલા ચક્કસ પડી ગયા. ઇંગ્લેંડના તે સમયના સરસેનાપતિ ફિલ્ડ માર્શલ મેન્ટગેમરીને આ ભાગલા મંજૂરી ન હતા. તેઓ ભારત આવ્યા અને મુસ્લિમ લીગના સરનશીન શ્રી ઝીણાને દેશના ભાગલા ન પાડવા સમજાવ્યું. ભાગલા માટે કેમી રમખાણે (જે ગોવધનું જ પરિણામ હતું) દ્વારા પ્રગટી ઊઠેલા ઠેષભાવ સિવાય કઈ જ આર્થિક કે રાજદ્વારી કારણ ન હતું. એટલે ઝીણાએ કહ્યું કે, “અમે સાથે રહી શકીએ જ નહિ”. શ્રી મોન્ટગેમરીએ કહ્યું, “પણ શા માટે? શું તમે હજાર વર્ષ સુધી સાથે રહ્યા નથી?” - શ્રી ઝીણા પાસે બીજે જવાબ ન હતું. તેણે કહ્યું કે, “હિંદુઓ ગાયને પૂજે છે. હું તેને મારીને ખાઉં છું.” | મેન્ટગેમરીએ તે દિવસે પિતાની ડાયરીમાં લખ્યું કે, “જે દેશના ભાગલા પડશે તે બીજા વિશ્વયુદ્ધમાં થયે છે તેનાથી પણ વધુ રક્તપાત ભારતમાં થશે.” (લાઈફ ઓફ મોન્ટગેમરી) - શ્રી ઝીણાને જવાબ કેટલે નિર્બળ હતે? શું તેઓ જ ગમાંસ ખાતા હતા? કદાચ શ્રી જવાહરલાલ નેહરુ તેમના કરતાં વધુ માંસ ખાતા હશે. તેમનાં બહેન શ્રીમતી કુણા હઠીસીંગ તેમના “We Nehrus' નામના પુસ્તકમાં લખે છે કે, “અમારું લંચ (બરનું ઉખાણું) હંમેશ અંગ્રેજી ઢબનું રહેતું અને તેથી અમે હંમેશ હોટલમાં ખાણું લેતાં, કારણ કે બ્રિટિશ ઢબના લંચમાં “બીફ” અને “પિક” . એટલે ગાય અને ડુક્કરનું માંસ હોય છે. જે માંસ ઘરમાં આવે તે For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૯૦ તેમનાં માતુશ્રી અને ઘરના મુસ્લિમ નાકરોનાં પણ દિલ દુભાય. સંભવ છે કે અંગ્રેજી કેળવણીના અતિરેકે જ નેહરુ કુટુંબને ગામાંસ માતું કર્યું. હાય; અને ગોવધની નીતિ જ દેશને વિભાજન પ્રતિ દેરી ગઈ હોય. સહુથી દુઃખદ બીના તા એ છે કે દેશનું વિભાજન કરવા માટે શ્રી ઝીણાએ ગામાસનું કારણ આપ્યું હતું. પણુ વિભાજન થયા પછી ગે વધ અને ગેમાંસ ભક્ષણના પ્રચાર વધુ ધારદાર બન્યા. હિંદુ પ્રષાનાની અનેલી સરકારીએ એને પેાતાની પ્રતિષ્ઠાની અને જીદ્મની બાબત. ખનાવી દીધી ! જે દૂષણને લીધે દેશના ભાગલા પડયા એ જ દૂષણને આજે પણ સરકાર પૂરી તાકાતથી વળગી રહી છે ! ” હોસ્પિટલેા અને સ્કૂલ-કૉલેજો તરફના દાનપ્રવાહ ગોશાળાઓ તથા દૂધ-વિતરણ તરફ વાળી દેવામાં આવે તા? # ૐ દૂધની અછત આગળ કરીને જ પાષણના એઠા નીચે ઇંડાં-માછલીના આહારના જોરદાર પ્રચાર હવે દૂર નથી ! # રોગ થયા બાદ ઔષધ ! કે રોગ જ ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થા? વગર વિચાર્યું કામ અને અપાત્રને દાન એ એય નુકસાન કરનારાં છે. દાનવીર હાસ્પિટલને દાન આપે છે, તેમાં સાયની અણી જેટલું પુણ્ય મળે છે; પણ, પાપને મેટો પાટલા બંધાય છે. કારણ કે એ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ દાનના પૈસાને ઘણે મોટો ભાગ માલેતુજાર ફાર્મસી ઉદ્યોગને ખીસામાં જાય છે અને એ ધનની સહાય વડે પ્રજાનું વધુ ને વધુ શેષણ કરવાને. તે સમર્થ બને છે. કેલેને માટે દાન આપનારને પુણ્ય નથી મળતું. માત્ર નામના. જ મળે છે. એ કોલેજમાંથી પસાર થનાર વિદ્યાથીએ જ્યારે આપણા જ ધર્મ અને સંસ્કૃતિ ઉપર કુહાડા મારે છે, પરદેશી સંસ્કૃતિ અને પરદેશી વિચારધારાના વાહક બની જાય છે અને કરડે ઉપર તે ઠોકી. બેસાડવા પ્રવૃત્ત થાય છે ત્યારે એ કાર્યના ભાગીદાર તે દાતાએ જ બને છે. કારણ કે તેમણે આપેલા પૈસા વડે જ આ પશ્ચિમ- રસ્તે તૈયાર થયા હોય છે. આના કરતાં તે, તમે ગરીબ માણસોને મફત દૂધ આપે કે ઓછા ભાવે દૂધ આપે તે પુણ્યના ઢગલા મળશે. કારણ કે હજારો. બાળને એથી તંદુરસ્તી મળશે. આંખોની રોશની ખૂલશે અને માંદગી. સામે ટક્કર ઝીલવાનું બળ મળશે. એથી હોસ્પિટલે ઉપર માંદાઓને ધસારે અટકશે તે ત્યાં દરદીઓની વધુ સારી સારવાર થઈ શકરો. આ બધું પુણ્ય છે પૈસે હાંસલ કરે. આજે દેશનાં કરડે બાળકને - દૂધની તાતી જરૂર છે. તે નહિ આપે તે સરકાર કે મ્યુનિસિપાલિટીએ પ્રોટીનના પિષણના નામે તેમને ઈંડાં અને માછલીઓના પાઉડર આપશે. પણ તેથી તેમની આંખે સુધારી શકશે નહિ, બચી શકશે. નહિ, કારણ કે આંખનું રક્ષણ અને પિષણ ગાયના દૂધમાં રહેલા વિટામિન “એ” વડે જ થઈ શકે. જે મોટા પુણ્યને ડુંગર તમારે ખડક હોય છે જે પૈસા. હોસ્પિટલમાં અને કોલેજ માં આપે છે, તે ત્યાં ન આપતાં તેમાંથી નાનીમોટી ગોશાળાઓ ઊભી કરે. દર ગોશાળા દીઠ એના કદના. પ્રમાણમાં બેથી પચાસ માણસેને કાયમી રેજી તમે આપી શકશે, ( ગાયે પિષી શકશે અને દેશને જેની તાતી જરૂર છે તે તાજાં દૂધ, શુદ્ધ ઘી, બળતણ, ખાતર અને બળદના પુરવઠા વધારી શકશે. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ હર ગૌશાળા શરૂ કરવી એટલે ગાયાને કતલખાને જતી બચાવવી “અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં વધારા કરીને અનેક મનુષ્યાને રાગમુક્ત રાખવા. માટે તમારા દાનના પ્રવાહ બદલા. હાસ્પિટલે અને કૉલેજોને બદલે મફત-કે ખાટ સહન કરીને ઓછા ભાવે દૂધ-વિતરણ કરવાની સંસ્થાઓ વિકસાવે। તથા ગાશાળાઓ સ્થાપે. જે મૂડીમાં હાસ્પિટલ બંધાય છે, તેનાથી ઘણી ઓછી મૂડીમાં ગૌશાળાઓ બંધાશે. ધર્માદા હાસ્પિટલે ચલાવવાના ખર્ચ કરતાં આ ગાશાળાએ ચલાવવામાં ઘણા જ આછે ખચ થશે. અપેાષણના નામે પ્રજાને માંસ, માછલી અને ઈંડાં ખાતી કરવાના અંગ્રેજોના કાવતરાને પ્રતિકાર કરવાના આ જ માત્ર વ્યવહારુ ઉપાય છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ તમે ચોક્કસપણે સમજી રાખેા કે ભારતની પ્રજા અને તેની સંસ્કૃતિનું હિત એક માત્ર ધર્મવાદથી છે. અને....જો ધર્મવાદ તમને પસંદ નથી તે તમે લેકે અમને પસંદ નથી, આટલી સમ્મેદ નેધ કરી રાખો. આ, બધાંય બંધને તેડી નાખવાની વાત કરનારાઓ, બંધન તે આપણા માટે ઉપકાર બની રહ્યાં છે! નટ્ઠીનાં પાણીને બે કિનારાનાં બંધન નથી ? તંબૂરાના તાર બંધન વિના સૂરીલા સૂર કાઢી શકે ખરી ? બંધન વિનાનું ઢાર તા હરાયું કહેવાય છે! એની કાઈ કાળજી કરતું નથી ! અને....તમે નારીને, બાળકને, શિક્ષિતને સહુને બંધને [મર્યાદા ] તાડી નાંખવાની સલાહ શું સમજીને આપે! છે ? * * * * અમારે ખેડૂતના દીકરા રાજ સવાર પડે એટલે ઊઠીને મા-બાપને પગે લાગતા હાય, ઈશ્વરનુ નામ લેતે હાય, ગરીબાને દાણા દેતે હાય; પણ જે તે સ્કૂલ-કોલેજમાં ભણ્યા ન હાય તા તમે તેને પછાત, જ'ગલી, જડ, અજજડ જ કહેાને ? અને એક કોલેજિયન એનાં માતાપિતાને ગાળ દેતા હાય; કાઈ યુવતીના પ્રેમમાં પડીને માતપિતાને ત્યાગી ચૂકથો હાય, 4 " ઇશ્વર ને હુંભક ' કહેતા હાય, સિનેમાનાં ગંઢા ગીતા ગાત હાય તાય તમારે મન તે શિક્ષિત, સભ્ય, સુધરેલા અને શહેરી જ ગણાય ને? અક્સાસ ! —પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ભારતના માથે ઘેરાયેલાં વાદળ #ા આ રહ્યો ઉધાડો તફાવતભારતીય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ વચ્ચેનો ! # હવે એની સાથે આપણે મેળ છે બેસે? ભારતીય સંસ્કૃતિ પાશ્ચાત્ય સંસ્કૃતિ (વિકૃતિ) (૧) લેકીને ખાવા મળે માટે (૧) જેમાં વધુ પૈસા મળે તે જ અનાજ ઉગાડે, પૈસા ખાતર પાક ઉગાડે, લેકે ભલે અનાજના ભેગે બીજા પાક ભૂખ્યા મરે. આપણે તે ઉગાડાય નહિ. નકે એ જ કચેય. જો કોઈ જાતને પાક વધુ ઊતરી જાય તે ભાવ ન ઘટે તે માટે છે એ વધારાના પાકને નાશ કરી નાખે. (ર) ગામેગામ ગોચરાણે વિક. () આર્થિક રીતે પરવડે એટલું સા. ગોંદરે ગોંદરે ગાને જ્યાં સુધી દૂધ આપે ત્યાં પદ્માસ નાખે. ઘેર ઘેરથી સુધી જ ગાયને જીવવા દે. ગોગ્રાસ આપિ, જેથી અતિ પછી એને મારીને ખાઈ ગરીબ માણસ પણ ગાય પાળી શકે; અને જરૂર પૂરતાં દૂધ, ઘી, છાણ મેળવી શકે. જાએ.. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ (૩) અશક્ત, વૃદ્ધ, માંદાં, ગાય વગેરે તમામ પશુઓને પાંજરાપેળે રાખીને તેમનું – રક્ષણ અને પેષણ કરશે. (૪) ચકલાને ચણ, કબૂતરને જુવાર, બાજરી નાખો. (૫) અન્નક્ષેત્રે, સદાવ્રતામાં સાધુ-સંતા, યાત્રાળુઓ, ગરીબે, અશક્તો, વૃદ્ધો માટે ખાવાની સગવડ કરી. (૬) વાવ, કૂવા, તળાવા કરો. ધારી માર્ગો ઉપર પાણીની પરમે બેસાડી, ચકલે ચકલે ઢારાને પાણી પીવાના હવાડા ખાંધાં. અગાશી ઉપર, બારીમાં કે છાપરાં ઉપર પ'ખીએને પાણી પીવાનાં કૂંડાં મૂકો. પ (૩) પશુએ વૃદ્ધ કે અશક્ત થાય. તે પૂર્વે જ તેમને મારીને ખાઈ જાઓ. (૪) પક્ષીઓ તા માણસે ઉગાડેલું અનાજ ખાઈ જાય છે માટે તેમને જ મારીને ખાઈ જાઓ. (૫) કોઈને મત્તનું ખવડાવાય નહિ એથી આળસને ઉત્તે જન મળે, બેકારીને રોકડા રૂપિયામાં બેકારી ભથ્થુ આપે. (૬) તળાવા પૂરી દા; કેમકે એથી મલેરિયા થાય છે. હવાડા કાઢી નાખા અને એ જગા ઉપર નાની દુકાન કહીને ભાડાની આવક કરી. માટા, મોટા વાટર-વર્કસ ઊભા કરો. ઘેર ઘેર પાણીના નળ આપે। અને વેરા નાખીને આવક ઊભી કરે. જ્યારે ક્રોડા મણ અનાજ હોવા છતાં લાખા લોકો ભૂખ્યા મરશે? ” જ્યારે ખીસામાં નેટ હશે; પણ તાય ઘરમાં લેટ હિ હોય? For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૬ 2 જ્યારે સીગદાણા ઉગાડનારે પચાસ ગ્રામ તેલ માર્કે ફાંફાં મારવાં પડશે? આવી ગયા છે, એ સમય એક ગૃહસ્થને ઘેર મહેમાન આવ્યા ! ઘરમાં લેટ ન હતુ, ખીસામાં દશ રૂપિયાની નેટ લઇને દુકાને દુકાને કર્યો પણ લેટ ન મળ્યા. કારણ કે અનાજ ઉપર કંટ્રોલ હતા અને રેશનિંગ હતું. એ સમય હવે ખૂબ નજદીકમાં આવી ગયા છે કે જ્યારે અન્ના ઢગલા વચ્ચે પણ ગરીબ પ્રજા માટી સંખ્યામાં ભૂખે મરવા લાગશે. ભારતના આર્થિક, સામાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય બધાંય ક્ષેત્રા ઉપર અણઘડ માણસ(દેશી અંગ્રેજો! પ્રાચીન સંસ્કૃતિના અભણે!!)એ કબજો લઈને એ તમામ ક્ષેત્રોનું જ ભેલાણ કરી નાંખ્યું છે એનું જ આ પરિણામ છે ! આ દેશના ખેડૂત ધન માટે કદી ખેતી કરતા ન હતા! લોકોને ખાવાને અનાજ મળે માટે જ ખેતી કરતા હતા! ખેતીનુ ઘાસ એ ઢારાને દેતા! અનાજના કશુ પ ́ખીઓને નીરતા; ગરીખ-ગરમાં કે ખાવા, સંન્યાસી કાઈ એને ત્યાંથી પાલી-એ પાલી અનાજ – વિનામૂલ્યે – લીધા વિના પાછા ફરતા નહિ. - આ ખેડુ ! તુય કયા માગે ! પણ આજે ખેડૂતને કૈટને બદલે ‘નેટ ’ની લગની લગાડી દઇને પ્રજાની જીવાદોરી સમી કૃષિવ્યવસ્થા ઉપર કુહાડા ઝી'કી દેવામાં આવ્યા છે ! કુહાડાના પાના બન્યા છે; આપણા જ અણુધડ શિક્ષિતા; દેશી અંગ્રેજો ! અને હાથા થયા છે, પરદેશી અંગ્રેજો ! હવે આજના ખેડૂતને પ્રજાની ભૂખ ભાંગવી નથી; એ તેા ઉદ્યોગ પતિઓની ધનની ભૂખ ભાંગવા સજ્જ બન્યા છે! એને પેાતાનેય લાટ કરતાં નાટ વહાલી લાગી છે. એથી જ એણે અનાજને બદલે શકડિયા પાકનુ વાવેતર પસંદ કર્યુ છે ને ? r For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ટ૭ કેસને બદલે પપિને લગાડી દીધા છે ને? છાણિયા ખાતરને છોડીને રાસાયણિક ખાતર સ્વીકાર્યું છે ને? બળદને બદલે ટ્રેકટર ઉપાડ્યું ને? સાચા દેશી બિયારણની જગાએ “હાઈબ્રીડની પસંદગી કરી છે ને? એને આજ ને આજ કમાઈ લઈને આજની રાત સુધીમાં તે માલેતુજાર બની જવું છે! પછી એમ કરવા જતાં ધરતી બળી જાય; ગરીબ પ્રજા ભૂખે મરી જાય; ધરતીનાં જળ શેષાઈ જાય અને પ્રજા આખી જહન્નમમાં જાય એની એને લગીરે ચિંતા નથી ! એ, ધરતીને તાત! તારે બનવું છે, લખપતિ રાતે રાત! ગઈ કાલને ખેડુ એટલે! ગરીબને બેલી! આજને ખેડુ એટલે! શ્રીમંતને બેલી! હાય! ખેતીમાં નફા-નુકસાનની વાતે પડી. બસ આ વાતમાં જ વિકરાળ આંતર-વિગ્રહનાં મૂળ જડબેસલાક પડ્યાં છે. અનાજના વધુ વાવેતરમાં પશુને ચારે, લેકીને ખાં દૂધ અને ઘી વગેરે સેંકડો લાભ - સીંગદાણાના વાવેતરમાં ખરીફ પાકને, ઘાસચારાને, દૂધ-ધીની પ્રાપ્તિને નુકસાન જ નુકસાન. ઉપરાંત તેલ વગેરેના કાળા બજાર! ' હજી પણ સમસ્ત પ્રજાને રેખા ઘી-દૂધ પૂરાં પાડવાની આ દેશની ધરતીની ક્ષમતા છે. જો કે હવે ઘણું મોડું તે થઈ જ ગયું છે, છતાંય જાગીએ તે બગડી સુધરવાની પૂરી આશા છે! રેગ થયા બાદ દવા માટે દાન કે રોગ જ ન થાય - તેવી વ્યવસ્થા માટે દાન! રોગ અને ગરીબી વગેરે વધારતાં આજનાં માનવતાવાદી દાન-પુણ્ય ! For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ જ કેવી અજબ-ગજબની થઈ છે; નજરબંધી! છેતરપિંડી! માંદાને સાજા કરવા કરતાં સાજા કેઈ દી માંદા જ ન પડે તેમ જ ન કરવું જોઈએ? - એમાં ખર્ચ ઓછે; બે ઓ છો, પથારે પણ એઓ છે! આજે મોટા ભાગના રેશે અનાચાર અને અપષણથી થાય છે એ નકકી થઈ ચૂકેલી વાત છે. દેશનાં ૭૫ ટકા બાળક નાનીમેટી અપિષણની બીમારીથી પીડાય છે અને મોટી ઉંમરના યુવાને, પ્રૌઢો વગેરે અનાચારોથી ઊભી થયેલી બીમારીથી પીડાય છે. અનાચારના કારણેને દૂર નહિ કરાય તે તેની બીમારીઓ સદા કુદકે-ભૂસકે વધતી જશે. એવી બીમારીઓના નિવારણ માટે અબજો રૂપિયા હોસ્પિટલે, દવાઓ અને સંશોધને પાછળ ખર્ચવા જ પડશે. આના કરતાં અનાચારનાં કારણે – દારૂ, સિનેમા, સ્ટેટ વગેરેને દૂર કરવામાં ઘણે જ એ છે ખર્ચ આવશે. અપષણનાં કારણે અપષણનાં પણ કારણે છે. તેમાં ખાસ કરીને પશુઓની થતી કારમી કલ્લેઆમને લીધે ઉત્પન્ન થયેલી દૂધ-ઘી વગેરે દ્રવ્યોની ઊભી થયેલી ભયંકર અછત છે. પૂર્વે ગરીબમાં ગરીબ કુટુંબ પણ પિતાની ગાયનું દૂધ મફત પામી શકતું હતું એટલે અષણને સવાલ જ ન હતું. હવે દૂધ, છાશ વગેરે અદેશ્ય જેવાં થવા લાગ્યાં છે. આથી લેકે મોટી સંખ્યામાં ચિત્ર-વિચિત્ર ગેને ભોગ બને છે. લાંબી માંદગી જોગવીને ભૂખમરાદિથી મૃત્યુ પામે છે. આવા લોકોને દ, ઘી વગેરે બરાબર મળી રહે તે માટે દાનવૃત્તિ ધરાવતા સુખી લોકોએ ધ્યાન આપવું જોઈએ. તેઓ માંદા પડે પછી જે હોસ્પિટલે વગેરેની જરૂર ઊભી થાય છે તેમાં દાન દેવાને કઈ ઝા અર્થ સરનાર નથી, કેમકે રેગનાં કારણેને – અપષણના હેતુઓને – તે જીવતા જ રાખવામાં આવ્યા હોય છે! For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ મૂળમાંથી જ ડામો સિનેમા જોઈને આંખે બગાડ્યા બાદ નેત્રય કરવામાં લાગે રૂપિયા વાપરવા તે કરતાં સિનેમા જ બંધ કરવાં જોઈએ. જેવીતેવી ખાવાની વાનગીઓ પ્રજા ખાય; પછી દાંત બગડે ત્યારે દંતય કરાવવા એ કરતાં આહારનું ધોરણ રાજકીય સ્તર ઉપરથી જ સાંસ્કૃતિક બનાવવું જોઈએ. જો આમ ન કરાય તે નેત્રય વગેરેની પાછળ રેગનાં મૂળને દુર કરવાની વાતની જે ઉપેક્ષા પડી છે તે ખૂબ ભયંકર છે. રેગને મૂળને નાશ કરવાની ઉપેક્ષા એ ખરેખર તે રોગોને જીવતા જ રાખવાની પ્રવૃત્તિ છે જાણતાં કે અજાણતાં ગરીબીનાં મૂળ દૂર કર્યા વિના ગરીબોને મદદ કરતા રહેવી. ( હૈયાની કરુણતા જાળવી રાખવા પૂરતી મદદ કરવી પડે તે જુદી વાત છે) એ માનવતા ખરેખર તે ગરીબીને વધારવામાં જ પરિણમી જાય છે. • - સંભવ છે કે કેટલાક લેરી લેક રોગદિના મૂળ તરફ પ્રજાની નજર ન જતી રહે તે માટે જ દવાઓ, દંતય, નેત્રયની માનવતાનું વધુ મોટું બુમરાણ મચાવતા હોય. સુખી લેકેની નજર આવી પ્રવૃત્તિમાં જ બાંધી રાખવામાં આવતી હેય. ' " મને તે લાગે છે કે યૂહબુદ્ધિમાં દેખાતી આજની બધી માનવતાવાદી પ્રવૃત્તિઓ સમગ્ર માનવજાતને નાશ કરવામાં પરિણમી જશે. દાનવીરે! દાનના સાચા માર્ગે આવો દાનશૂરાઓ! તમે સાવધાન બને. ગરીબેને માટે દવાઓ વગેરે પાછળ અઢળક રકમ ખર્ચવા કરતાં તે પ્રજાને સહજ રીતે પિષણ આપી દેતાં દૂધ વગેરેની પરંપરાગત વ્યવસ્થા પુનઃ ખડી કરી દેવામાં રકમ ખર્ચો. પણ સબૂર. એક વાત કદી ન ભૂલતા કે આવી વ્યવસ્થામાં પાઉડરનાં દૂધ કે ડેરીનાં દૂધ ક્યાંય ન આવી જાય! કેમકે દેશી, કે For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ વિદેશી ડેરીઓનાં દૂધ પીને તગડા જીવતા રહેવા કરતાં મરવું સારુ ગણાય. દેશી ડેરીઓ પણ પરદેશી ડેરીઓના સેલિંગ એજન્ટ જેવી જ બનવા લાગી છે. આવું તે અજાણતાં ય ન બનવું જોઈએ. જો માનવતાવાદી દાનવીર આટલું પણ કરશે તે ચાલીસ ટકા માણસા માંદા પડતા અટકી જશે. જે દાન હાસ્પિટલ વગેરેમાં કરીને જેટલા માંદાને સાજા કરવામાં આવતા હશે તેના કરતાં ઘણી મોટી સખ્યાના માણસને ઉપરોક્ત વ્યવસ્થા દ્વારા સદાના સાજા રાખી શકાશે. તેને ઘણાં વર્ષો સુધી માંદગીના પડછાયા પણ જોવા નહિ મળે. શું રેશમના હારમાં જ હિંસા છે? ૐ તેા લાખા ડુક્કરોને કાપવાની યાજનામાં હિંસા નથી? અબજો પ્રાણાનાં ગળાં ઘૂંટીને મેળવાતાં હૂંડિયામણની મધલાળ કેમ છેડી શકાતી નથી? લડથા, રાયા, કરી વિનંતી, કર્યો. સુજનનાં ક તો ય રાજય ના મળ્યું, તે યુદ્ધ એ જ યુગધર્મ; પાર્થને કહા ચડાવે બાણુ. માજી વડાપ્રધાન શ્રી મેરારજીભાઈને રેશમના હારમાં હિંસ દેખાઈ, પણ રાજ લાખો માછલી મારવામાં, કે હજારા ગાયા કપાવા દેવામાં, હજારો ડુક્કરોને કાપવાની યાજનામાં, કે દેશનાં કરોડો પશુને ભૂખે મારા તેમના ખોરાક નિકાસ કરી નાખવામાં તેમને હિંસા નથી દેખાતી! દરેક પાપને પણ હદ હોય છે. પાપ એની હદ એળગી આગળ વધે છે ત્યારે પ્રજાના પુણ્યપ્રાપ પ્રજ્વળે છે અને કુદરત પણ ચા વિના રહેતી નથી. સરકારી યાજનાએ પાપના. સીમાડા એળ’ગીને પૂરઝડપે આગળ ધસી રહી છે. એ પૂરના ધમધમાટ જ કદાચ કાળને જાગૃત કરી દેશે. કોઇપણ સરકાર હાય : કોંગ્રેસની હાય કે જનતા પાર્ટીની હાય; For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જનસંઘી હોય કે સમાજવાદી હોય “અમે ગાંધીચીષ્ય માર્ગે જઈએ છીએ” એવાં એ બધાયનાં ઉચ્ચારણે પ્રજાની છેતરપિંડી કરવા માટે જ, બેલાતાં જણાય છે. જ્યાં સુધી જે પક્ષ ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (ભૂદાન નહિ) અને જલરક્ષાને કાર્યક્રમ હાથ ન ધરે, જ્યાં સુધી ખેતી અને ઘરવપરાશનાં લેખંડના ઓજારે માત્ર ગામડાંના લુહારે જ બનાવે એવી વ્યવસ્થા ન કરે, જ્યાં સુધી આજનપંચ ખાદી ગ્રામઘોગ વિષેનું જ આયોજન ન કરાવે, ત્યાં સુધી અમને એમનાં વચમાં જરા પણ વિશ્વાસ નથી. નહિ તે જ્યારે વિરાટ જાગશે, ત્યારે તેમણે જ પ્રગટાવેલા દંભના દાવાનળમાં તેઓ જ ભસ્મીભૂત થઈ જશે. રેશમના હારમાં જે શ્રી મોરારજીભાઈને હિંસા દેખાણી, તે હજારે અબજ પ્રાણીઓનાં ગળાં ઘૂંટીને મળવાતા હૂંડિયામણની મધલાળ કેમ છૂટતી નથી? તેમાં હિંસાનાં દર્શન કેમ નથી થતાં ? ચંગીઝખાને અને તૈમૂરને પણ ઝાંખા પાડે એવી ઘેર હિંસા અટકાવવા પ્રજા કરગરી છે, વિનંતી કરી છે, આવેદનપત્ર આપ્યાં છે, લાઠી, જેલ, દંડાના માર સહન કર્યા છે, તેઓ ઉપવાસ કર્યા છે, ઘણનાં બલિદાન પણ અપાયાં છે, પણ બધું નિરર્થક . પણ ખાશ! ભારતમાં પાર્થોની ખેટ નથી. પાર્થોને બાણ ચડાવવાનું કહેવા સિવાય શું બીજે કઈ રસ્તે સરકાર ખુલ્લે રાખવા માંગતી નથી? જે પ્રજાની વિનતી ને જ સાંભળવી હોય તે એક દિવસ તેણે બળવાના મુકાબલા કરવા જ પડશે. - અમેરિકામાં એક એક ખેતર હજાર હજાર વિદ્યાનું હોય છે. યાંત્રીકરણને લીધે ખેડૂત એને સાચવી શકે છે. પણ એ કમાય છે શું તે જાણે છે? ખેડૂત કમાય છે વર્ષે ૧૯૦૦ ડોલર. એક વીઘે માત્ર ૧ રૂપિયે ને નેવું પૈસા! જ્યારે મજૂર કમાય છે, વર્ષે ૩૦૦ ડોલર. ખેડૂતની આવકને લગભગ તમામ હિસ્સ ટેટર, ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, એ છાંટવા માટેનાં હેલિકોપ્ટરે, માલ જઈ જવાની મોટર કે. For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧ર : એ બધાના કારખાનાના માલિક અને પેટ્રેલડીઝલના વેપારીઓ અને મિકેનિકે અંદર અંદર વહેચી લે છે. એટલે ખેડૂત પૂરક આવક મેળવવા ભૂંડ ઉછેરે છે અને તેનું માંસ વેચીને બીજી આવક મેળવે છે. આપણે ખેડૂત બે-પાંચ વીઘા જમીનમાં પણ પેટ ભરવા જેટલું તે પેદા કરી જ લે છે. એકરદીઠ અમેરિકન ખેડૂત કરતાં આપણે ખેડૂત ઘણું વધારે કમાય છે. ખેતીના યાંત્રીકરણ પાછળ ભેદ : કરમસ-પ્રચાર આપણે ખેતીનું યાંત્રીકરણ કરવા પાછળ દોટ મૂકી છે. પણ મેટા. ભાગના ખેડૂતે પાસે માત્ર બેથી પાંચ એકર જમીન છે. એમને યાંત્રીકરણ પરવડતું નથી. મેટા ખેડૂતે સરકારી સહાયથી એ રસ્તે ચાલ્યા. છે, તે કરજદાર થતા જાય છે. તેમને ઉત્પાદનખર્ચ વધતું જાય છે. જે અનાજ આઠ-બાર આને મણ વેચવું પરવડતું તે અનાજ ૨૦ રૂપિયે મણના ભાવે પણ નથી પરવડતું એવી એમની ફરિયાદ છે. તેઓ યાંત્રીકરણથી પાછા ફરી ન જાય તે માટે અમેરિકન ખેડૂતની પેઠે તેમને પણ ડુક્કર પાળતા કરવાની યેજના તૈયાર થઈ ગઈ છે.. ઘેર ઘેર ગાય, અને ગામે ગામ અન્નક્ષેત્રે એ તે હવે પરીકથા બની ગઈ છે. આધુનિક જનાઓ હવે ઘેર ઘેર ડુક્કર અને ગામે ગામ ડુક્કરમારણ કે-એ. સંસાયટીએ કરવાની છે. ખેડૂતે ઘી વેચીને કે ગાડાંની મજૂરી કરીને જે પૂરક આવક મેળવતા, તેમને ડુક્કરનું માંસ વેચીને પૂરક આવક મેળવતા કરવા છે! હારના મોત પાછળની ક્રૂર હત્યા. ડુક્કરને સહેલાઈથી મારી શકાતું નથી. તેઢાને લાંબે અણીદાર સળિયે લાલચેળ તપાવીને, ભૂંડને ઉધે લટકાવી તેની પૂઠમાંથી છેક છાતી સુધી ખોસી દેવામાં આવે છે. ભૂંડ અકથ્ય વેદનાની, દારુણ દુખની ચીસે પડે છે અને અતિશય રિબાઈ રિબાઈને મરે છે. જયારે ગુજરાતનું આકાશ આ ચીસથી ગાજી ઊઠશે, ત્યારે તમામ સંતે અને For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સિદ્ધોને ગિરનાર, આબુ અને નર્મદાને કિનારે છોડીને હિમાલયમાં ભાગી જવું પડશે. અહિંસાના ભેખધારી હેવાને દા કરતા આપણા ભાજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈને રેશમના હારમાં હિંસા દેખાણી, પણ ભૂંડે હાલે મરતાં લાખ લાખ ડુક્કરના આકંદમાં તે તેઓ ગરીબની રોજી-રોટી જ દેખતા હશે ને? ભેંસ જ પ્રજાના સમૃદ્ધ જીવનમાં ધર્મસંસ્કૃતિની પછી પશુઓનું પ્રદાન. છે. ભારતમાં દર વર્ષે એક કડથી વધુ પશુઓને થતા નાશ તેથી દર વર્ષે ૧ હજાર કરોડ રૂપિયાની મૂડીને થો નાશ. જ આ રહ્યા; બોલતા આંકડાઓ ! - રાષ્ટ્રની મૂડી સંખ્યા હાલના બજારભાવ પ્રમાણે કિંમત ગાય, બળદ, વાછડાં ૧૭ ક્રોડ, ૧ લાખ. ૧૭,૦૦૦ ક્રોડ રૂ. ૫ ક્રોડ, ૨૯ લાખ. ૧૦,૦૦૦ ક્રોડ રૂ. ઘેટાં, બકરાં ૧૦ ક્રોડ, ૬૬ લાખ. ૧૦૦ ક્રોડ રૂ. જમીન ખેડવા ૩ ક્રોડ, ૯૮ લાખ, ૪,૦૦૦ કેડ રૂ. માટેનાં હળ ૮૦ હજાર. બળદગાડાં ૧ ક્રોડ, ર૬ લાખ, ૧,૦૦૦ ક્રોડ રૂ. ૯૫ હજાર. ૩૨,૧૦૦ ક્રોડ રૂ. (ઈન્ડિયા ઈ. સ. ૧૯૭૪) વા ઉપરના આંકડા અંદાજે ૩૨ હજાર ક્રોડ રૂપિયાની ઉપરોક્ત મૂડી દ્વારા દેશની રાષ્ટ્રીય આવક વાર્ષિક ૧૯૧૬ કોડની છે, જે કુલ આવકના ૭૨ ટકા થાય છે. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ - ૧૪ આ દેશનાં અનાજ, દૂધ અને દવાનાં – વિશ્વનાં સહુથી મોટાં બજાર હાથ કરીને આપણું શોષણ કરવાની મેલી મુરાદવાળા પરદેશીએ અને ભારતીય એજન્ટ દ્વારા પશ્ચિમપરસ્ત અર્થશાસ્ત્રીએ દેશમાં અને પરદેશમાં આ દેશનાં પશુઓની વધુમાં વધુ બદબાઈ કરતા રહ્યા હેવાથી હવે ભારતીએને લાગ્યું છે કે આ દેશમાં પશુઓ નકામાં છે, તેમને કાપી નાખવામાં જ રાષ્ટ્રહિત સમાયેલું છે.!! . ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચર રિસર્ચના અધ્યક્ષ શ્રી સ્વામીનાથનના મત મુજબ ભારતમાં પ્રતિ વર્ષ એક કોઠથી વધુ પશુઓની કતલ થાય છે કે આડકતરી રીતે નાશ થાય છે, એટલે કે દર વર્ષે ૧ હજાર ક્રોડ રૂપિયાની મૂડીને નાશ કરાય છે. આ ' જે આ પશુઓને પાંચ વર્ષ માટે પણ જીવવા દેવામાં આવે તે તેમના છાણ અને મૂત્ર સ્વરૂપ બળતણેથી અને ખાતર તથા દૂધ વગેરેથી અંદાજે ૬,૬૪૫ ક્રોડ રૂપિયાની આવક પ્રાપ્ત થાય * વિવિધ ગાય-ભેંસ અને તેમના દૂધના પ્રકારે જુદી જુદી આબેહવા અને જુદા જુદા પ્રકારની જમીનવાળા વિશાળ ભારત દેશમાં, વિવિધ પ્રકારનાં કદ અને ખાસિયતવાળી ૩૦ જાતની ગાયે છે. એ જ પ્રમાણે જુદી જુદી ખાસિયત અને નાના-મોટા કદની ઘણી જાતની ભેસે પણ છે. ગાય અને ભેંસના દૂધમાં નજરે જોતાં જ જણાઈ આવે એ તફાવત છે. ભેંસનું દૂધ એકદમ સફેદ, ખૂબ ઘટ્ટ અને વધુ મીઠાશવાળું છે. ગાયનું દૂધ પીળી ઝાંયવાળું છે, ભેંસના દૂધ કરતાં પાતળું અને સ્વાદમાં લિજજતવાળું હોય છે. વળી જુદી જુદી જાતની ગાય અને ભેંસના દૂધમાં પણ તેમની જાત પ્રમાણે ઘટ્ટતામાં અને સ્વાદમાં તફાવત હેય છે. ગાયની કિંમત કરતાં ભેંસની કિંમત ૫૦ થી ૪૦૦ ટકા વધુ હોય છે. તેમને નીચે પ્રમાણે ખોરાક આપવું પડે છે? સને ગાયને ઘાસ રોજ ૭ થી ૧૨ કિલે. ઘાસ ૫ થી ૮ કિલે. રાણે રોજ ૪ થી ૧૦ કિ. દાણે ૩ થી ૫ કિલે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૫ . આમ દેખીતી રીતે જ, ગાય કરતાં ભેંસને ખવડાવવાને ખર્ચ સરેરાશ ૫૦ ટકા વધારે હોય છે. તેની કિંમત પણ વધારે હોય છે. છતાં શહેરના પશુપાલકે ભેંસ રાખવાનું વધુ પસંદ કરે છે, કારણ કે ભેંસના દૂધમાં પાણીની ભેળસેળ સહેલાઈથી કરી શકાય છે. ગાયના ધમાં છૂટથી ભેળસેળ નથી થઈ શકતી. જે ચીજની અછત ન હોય એ ખરીદવામાં તેની શુદ્ધતા અને ગુણવત્તાને આગ્રહ રખાય છે, પણ જ્યારે અછત વધે છે ત્યારે ભેળસેળ વધે છે અને ગમે તે હલકા પ્રકારને માલ પણ વહેંચાઈ જાય છે. સરકારની નીતિએ દૂધની અછત સજી. એ અછતે ભેળસેળ સજી અને ભેળસેળે ભેંસના દૂધની ચોગ્યતા વધારી. - દૂધ અને કેટલીક ગેરસમજો - મેટાં શહેરોમાં કે ગાયનું દૂધ પીવાને આગ્રહ રાખે તે દૂધવાળે સેસના દૂધમાં વધુ પાણી નાખીને, “તે ગાયનું દૂધ છે', એમ કહીને ભેંસનું જ દૂધ આપે છે. નાનાં શહેરમાં દૂધ પી શકે એવા શક્તિશાળી લેકે ગાયનું જ દૂધ પીએ છે. પણ મોટાભાગના લેકે પાસે પીવા માટે દૂધ ખરીદવા પૈસા નથી દેતા, તેથી તેઓ ચા પીએ છે અને ચા બનાવવા માટે ડું દૂધ ખરીદે છે. ગાયના દૂધ કરતાં -સંસના દૂધની ચા વધુ સારી થાય છે, અને તેમાં ઓછું દૂધ જોઈએ છે, માટે તેઓ ભેંસનું દૂધ પસંદ કરતાં હોય છે. આવી. સાવ સાદી સમજની વાત શ્રી વિનેબાજી, અખિલ ભારત કૃષિ ગોસેવા સંઘ કે રાજય સરકારે પણ સમજતી નથી, સમજવા માંગતી પણ નથી, અને પશુપાલકો ભેંસને બદલે ગયે પાળવા લલચાય માટે ગાયના દૂધને -ભાવ સને દૂધ એટલે જ રાખવાનો આગ્રહ રાખે છે. પણ એમ કરવાથી દૂધનું બજાર સંકડાઈ જશે. જે લોકો ચા બનાવવા જ દૂધ ખરીદે છે, તેઓ તે ભેંસનું જ દૂધ લેવાના છે, પણ જે સાધારણ શ્રીમંત લેકે પીવા માટે ગાયનું દૂધ લે છે તેઓ પણ ભાવ વધી જતાં ગાયના દૂધની ખરીદી ઓછી કરી નાખશે. આથી ગાનું હિત ગંભીર રીતે દેખમાશે. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તે ઉપરાંત ગાય અને ગાયનું દૂધ વેચાણની ચીજ (Commercial commodity) નથી” એ હિંદુ સંસ્કૃતિના સિદ્ધાંતના મૂળમાં જ એ લેકે સુરગ ચાંપે છે. કેવી થઈ છે દુર્દશા! ભારતનાં લીલાંછમ ગામડાંઓની ! 8 અંગ્રેજોએ સજેલી સમૂળી ક્રાતિ સે ટકા સફળતા. પામી છે! છે. હવે તે જયપ્રકાશજી! પ્રતિક્રાનિત કરો, પ્રતિક્રાન્તિ ! હિલાવરની હિલ-છૂટી વાત - એક માણસ છે. દિલાવર એનું નામ. મહેનતુ અને પૂરે. પ્રામાણિક છે ગામ છેને, વૃદ્ધ મા-બાપનેય છેડીને મજુરી માટે શહેરમાં આવ્યું છે. કેઈએ તેને પૂછ્યું, “દિલાવર! સ્વરાજ મળ્યા પછી ગામડાઓમાં કેવી સ્થિતિ જણાય છે?” તેણે કહ્યું, “સ્વરાજ પછી. બહુ સુધારે થયે છે. ગામને પાદરથી ડામરને રસ્તે નીકળે છે. ગામમાં વીજળીની બત્તીઓ આવી છે. ગામની ગલીઓમાં પણ ડામ૨ના રસ્તા થશે એમ સાંભળ્યું છે.” પેલા ભાઈએ પૂછયું, “પણ દિલાવર! ગામમાં પીવાના પાણીની શી સગવડ છે?” દિલાવરે જવાબ આપ્યું કે, “ગામમાં કૂવા તે ઘણા છે, પણ બધા સુકાઈ ગયા છે. બે માઈલ દૂરના એક કૂવામાં પાણી છે, ત્યાંથી તેને પાણી ભરી આવે. છે. તેમાં કેણ પહેલું પાણી ભરે તેની તકરારે પણ થાય છે, અને એ તકરારમાંથી ગામમાં વેર-ઝેર પણ ફેલાય છે.” અને જ્યારે એ કૂવે પણ સુકાઈ જશે ત્યારે?” પેલા ભાઈએ. પૂછ્યું. દિલાવરે જવાબ આપે, “ત્યારે તે મુશ્કેલીને પાર નહિ રહે. કેમ કે બીજે કૂવે તે છેક પાંચ-છ માઈલ દૂર છે. પણ તે અને અણ થાય છે આ પણ ફેલા “અને જ્યારે For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૭. બીજા ગામની હદમાં છે એટલે ત્યાં પાણી ભરવા જતાં ઝઘડા પણ થાય. કારણ કે એ ગામમાં પણ એ એક જ કુવામાં પાણી છે.” તે પછી તે એ ભાઈએ દિલાવરને અનાજની પરિસ્થિતિ પૂછી. તેણે કહ્યું, “ભાઈ, ગામમાં તે અનાજ નથી, પણ બાજુના ગામમાં સસ્તા, અનાજની દુકાન છે. ત્યાં લેવા જવું પડે છે. કેઈ વખત ત્યાં પણ અનાજ ન હોય ત્યારે ઘરમાં બે-ત્રણ દિવસ રેશનિંગ કરી નાંખીએ.. એટલે કે દિવસમાં એક જ ટંક ખાઈને ચલાવી લઈએ.” પછી ખેતીની હાલત પૂછી. તેણે કહ્યું, “કૂવાઓમાં પાણી તે. છે નહીં. પણ જે ચેમાસું સારું જાય તે ચોમાસાને એક પાક લઈ શકાય, પણ ન મળે બળદ, ન મળે ખાતર. પછી પૂરે પાક કયાંથી ઊતરે? એટલે જ તે ઘરડાં મા-બાપને મૂકીને અહીં મજૂરી માટે આવવું પડ્યું છે અને આ ગંદી ઝૂપડપટ્ટીમાં રહેવું પડે છે ને?” અરે, દિલાવર ! તારા બાપ-દાદા પણ અહીં મજૂરીએ આવતા. ખરા કે?” જવાબ મળે, “ના ભાઈ ! ત્યારે તે ભાઈ પુષ્કળ અનાજ-પાણી હતાં. ગામના લુહાર, સુતાર, કુંભાર, વણકર, હરિજન. વગેરેના ધંધા ધમધોકાર ચાલતા. હવે એ બધું બંધ થઈ ગયું. . “ભાઈ ! વર્ષો પહેલાં ગામમાં ઘી, દૂધ પુષ્કળ મળતાં કારણ કે ગામમાં પુષ્કળ ગાય, ભેસે હતી. હવે તે પાણી પણ નહિ અને ખેતી, પણ નહિ, પછી પશુઓને શું ખવડાવીએ? એટલે દૂધનું તે ટીપુંય. મળતું નથી. બાજુના ગામમાં ચેડી ગાયે છે પણ તેમનું દૂધ ડેરીવાળાએ લઈ જાય છે. ગરીબ માણસે પૈસાની ખેંચમાં જ રહેતા. હોય. એટલે આવી મેંઘારતમાં જે કાંઈ થોડું ઘણું દુધ તેમની ગા. આપે તે પિતાનાં બાળકોને ન આપતાં ડેરીવાળાઓને વેચી નાખે.” - બિચારે દિલાવર! એને ક્યાંથી ખબર હોય કે આ સમૂળી. કાંતિ, અંગ્રેજોએ તૈયાર કરીને ચાવીરૂપ સ્થાને મૂકી ગયેલા તેમના નિષ્ણાત મિત્રએ જ કરી બતાવી છે. શ્રી જયપ્રકાશજી તે હજી સમૂળી કાતિનાં સ્વપ્ન જ જુએ છે.. હજી તેનું માળખું બાંધી શકતા નથી! , For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ યાદ રાખો કે જ્યાં સુધી પશુહિંસા સંપૂર્ણ બંધ કરવાની અનિવાર્થતા તેઓ નહિ સ્વીકારે ત્યાં સુધી તેઓ સ્વને જ જોયાં કરશે. અને એ સ્વખોમાંથી કદાચ ભયાનક વર્ગ-વિગ્રહ પણ ફાટી નીકળશે. જ આ ભૂલો કેની? જ પ્રધાનની? કે પશુસંવર્ધન ખાતાના અમલદારોની?, મરઘાઉછેર, ડુકકરમારણ અને માછીમારણ માટે પ્રજાના અબજો રૂપિયાની બરબાદી? છે આ લેકો દેશ ઉપર રાજ કરે છે? કે તારાજ કરે છે? ભારતમાં પૂર્વકાલીન પશુ સંવર્ધન અંગ્રેજી શાસન પહેલાં હિંદુ અને મુસ્લિમ રાજ્યોમાં પશુ-સંવર્ધન ખાતું રહેતું. તેમના અધિકાર રાજ્યનાં હાથી, ઘોડા, બળદ, ગાયે, -ભેસ અને પાડા વગેરેના સ્વાથ્ય અને સંવર્ધન ઉપર દેખરેખ રાખવાના હતા. છેક પાંડના સમયથી તેના વિષે સાહિત્ય પણ લખાયું છે. સહદેવ અને નકુળ ભારે જબરા અશ્વનિષ્ણાત અને ગેનિષ્ણાત હતા. અંગ્રેજોએ પણ એ ખાતું Animal Husbandryના નામે ચાલુ રાખ્યું હતું. આર્થર વેલેસ્લીએ પિતાના લશ્કરમાં તપખાનું ખેંચવા માટે ૩૦ હજાર બળદને કાલે રાખ્યું હતું અને અંગ્રેજે અહીંથી ગયા ત્યાં સુધી વાયવ્ય પ્રાંતના રાજયમાં લશ્કરી દષ્ટિ નજર સામે રાખીને દરેક ગામે એક સારે ધણખૂટ પૂરો પાડતા, અને તેને ખર્ચ પણ પિતે આપતા, જેથી લડાઈના સમયમાં માલની હેરફેર માટે સારા મજબૂત બળદની ખેંચ ન પડે. * પશુનાશની અગ્રેજોની ભેદી ચાલાકીને આભ પણ સ્વરાજ મળ્યા પછી, મહારાષ્ટ્ર રાજ્ય, અંગ્રેજોના વખતમાં ગામડાંઓમાં સારા ધણખૂટના નિભાવ માટે દર મહિને અપાતી દશ For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧e રૂપિયાની ગ્રાન્ટ બંધ કરી અને તેને બદલે આર્ટિફિશિયલ ઈન સેમીનેશન (અકુદરતી રીતે ઈજેકશન દ્વારા કરાતું ગર્ભાધાન) કરવાનાં. દવાખાનાં ખેલ્યાં. એક દવાખાનું બહુ તે ચાર ગામને છાવરી શકે અને તેને ખર્ચ તે સમયે વર્ષે ૨૦ હજાર રૂપિયા તે. ચાર ગામમાં ચાર ધણખૂટ હોય તે વર્ષે ક૬૦ રૂપિયા ખર્ચ આવે. પણ તેને નકામે ખર્ચ ગણાવીને બંધ કર્યો. આપણી ગાયને અને પશુધનને નબળું પાડવાનું આ એક ગંભીર પગલું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્યમાં પણ આ ખાતાઓમાં નિષ્ણાત અધિકારીઓ હતા, તેઓ અંગ્રેજો દ્વારા કેળવાયેલા હતા, એટલે ભારતીય રીતે પશુ-સંવર્ધન કરવાનું તેમને જ્ઞાન ન હતું. તેમના દ્વારા ટોચનાં પરદેશી હિતે સાથે મૈત્રી ધરાવતાં બળોએ હવે આપણા પશુ-વિનાશનાં નિત નવાં પગલાં લેવાનું શરૂ કર્યું. તેમણે Animal. Husbandry સાથે Poultry, Piggany fisheriesને સાંકળી લઈને જે. પૈસા Animal Husbandry માટે ફાળવવામાં આવે તેને ઉપગ Poultry – મરઘાઉછેર, (piggang ડુક્કરમારણ જના) અને fishery મછીમાર જેના પાછળ પણ કરવાનું શરૂ કરીને એ ત્રણે ક્ષેત્રમાં એકદમ પ્રગતિ કરી બતાવી. પણ એ પ્રગતિ પાછળ દેશને જે આર્થિક નુકસાન થયું તેની તેમને કદાચ કલ્પના પણ નહિ હોય. એક મરશે. ૩,૦૦૦ ગ્રામ અનાજ ખાય ત્યારે ૧,૦૦૦ ગ્રામ ડાં આપે; અને ડુક્કર ૧૪ કિલે અનાજ ખાય ત્યારે એક કિલે માંસ આપે. [ ગંદવાડ ખાતે ડુક્કર માંસ ન આપતાં મોટે ભાગે ચરબી જ આપે.] આમ મનુષ્યના ભોગે મરવા અને ડુકોને અનાજ ખવડાવી દેશમાં અનાજની અછતને નોતરવામાં કોઈ આર્થિક ડહાપણ નથી. પણ સરકારને ડહા... પણ કરતાં પિતાની જિદ સંતોષવામાં વધુ રસ હોય એમ લાગે છે. કેવાં ભયાનક દુષ્પરિણામે આવ્યાં! . જે પશુ-સંવર્ધન ખાતાઓએ મચ્છીમારણ, ડુક્કરમારણ અને ઈંડાં-ઉત્પાદનની ભેજના સફળતાથી આગળ ચલાવી તેઓ દેશની For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ -રાષ્ટ્રીય આવકને સહુથી મોટો હિસ્સો આપતા પશુધન વિષે કશું જ કરી શક્યા નહિ. ત્રીસ વર્ષમાં ગાયની દૂધ દેવાની શક્તિ ઓછી થઈ ગઈ; શુદ્ધ ઘી અદશ્ય થઈ ગયું; જમીન ખેડવા માટે બળદની ઉગ્ર અછત થઈ, ખાતર, બળતણ માટે છાણ દુલભ બન્યું, ભેળસેળ થયેલા દૂધ, ઘીની અછત પણ થઈ અને ભાવે પણ આસમાને પહોંચા, અપષણનાં દરદ ફાટી નીકળ્યાં, કરડે બાળકો દૂધ વિના આંધળાં થવાના ભયમાં આવી પડ્યાં જંગલ સાફ થયાં, પાણી અને અનાજ- દુકાળ સામાન્ય થઈ પડયાં, પણ ખાતું એ બધી આફતે લાચારીથી -અથવા તે બેપરવાઈથી જોઈ રહ્યું. આ બધું કેમ બન્યું? એ ભૂલ પ્રધાનની છે કે ખાતાની એ -તપાસ કરવા માટે અદાલતની તપાસ નીમવી જ જોઈએ. કારણ કે -ત્રીસ-ત્રીસ વર્ષની કામગીરી પછી આ ખાતું પરદેશથી દૂધના પાઉડર અને બટર ઓઈલની આયાત વધારવાનું અટકાવી શકતું નથી. દેશે અબજો રૂપિયા આ ખાતાને એટલા માટે ફાળવ્યા છે કે દેશને ખાં -ઘી, દૂધ એઈએ તેટલા પ્રમાણમાં અને સસ્તા ભાવે મળી શકે. પણ તેને બદલે તે દર વર્ષે પરદેશી દૂધ અને બટર ઑઈલની આયાત વધતી જઈને તેને આંકડો હવે કદાચ અબજો રૂપિયા સુધી પહોંચી જાય છે. પર જ્યારે માનવતા મરી રહી છે. ત્યારે સાચા માટેની લડાઈ પણ મરી ચૂકી છે અને અફસોસ ! કે મરી ફીટવાના લલકાર કરનારાઓ ખુરશી ઉપર જામી બેઠા છે! # કોનામાં તાકાત છે; સાચી સંસ્કૃતિ પુન: સ્થાપવાની? રે! બધાને ખુરશીની મધલાળ? ગોહત્યાની નીતિનાં મૂળ એટલાં ઊંડાં છે કે પ્રધાને પણ એ મૂળ ઉખેડવા લાચાર છે. For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ .. કેન્દ્રમાં એક વહેવારું અને સમજદાર પ્રધાનને રહેઠાણ ખાતું સેંપવામાં આવ્યું. તેમના કઈ જુના સાથીદારે તેમને સલાહ આપી કે પુરોગામીઓને પગલે ચાલવાને બદલે કઈ વહેવાર યોજના વિચારે. રહેઠાણની શહેરી સમસ્યા એક પ્રકારની છે, ગામડાંઓની જુદા પ્રકારની, એટલે એ બન્ને માટે જુદા પ્રકારની યેજના વિચારવી જોઈએ. પ્રધાનશ્રી સમજર હતા, એટલે તેમણે પિતાના ખાતામાં urban wing અને rural wing (રહેઠાણ ખાતાની શહેરી અને ગ્રામ્ય શાખા) એમ બે ભાગ પાડી નાખ્યા. એટલે પેલા સાથીદારે ફરીથી સૂચના કરી કે, ગામડાઓમાં સિમેન્ટનાં મકાનની જરૂર નથી. ગામડાંઓમાં હજારો વર્ષથી મોટા ભાગનાં લેકે ગાર-માટીનાં મકાનમાં રહે છે, માટે ત્યાં એવા પ્રકારનાં જ મકાન બાંધવાં જોઈએ. ત્યાં સિમેન્ટનાં મકાનની જરૂર પણ નથી, એ વહેવારુ પણ નથી અને આર્થિક રીતે પરવડે તેમ પણ નથી.” - પેલા પ્રધાનશ્રીએ એ કબૂલ કર્યું, પણ જણાવ્યું કે, “ગારમાટીના મકાને વધુ મજબૂત અને ટકાઉ બને તે માટે અમે પ્રગ કરીએ છીએ. એ પ્રયોગ સફળ થશે ત્યારે તેવાં મકાને બાંધીશું?” - પેલા સાથીદારે જણાવ્યું કે એ પ્રયોગ સફળ થાય ત્યારે તેમાં લેકેને વસાવજે, પણ અત્યારે જે લેકે ઉઘાડા આકાશ નીચે પડયા છે તેમને તે ગાર-માટીનાં મકાનોમાં વસાવે. તે પણ અફસોસ! તે માટે છાણ કયાંથી લાવવું? સંપૂર્ણ ગોવધબંધી ક્ય સિવાય છાણ મળે નહિ, અને સંપૂર્ણ ગે વધબંધી કરવાની કોઈ પ્રધાનની તાકાત નહિ. એટલે મેંથી ગમે તેવી સહાનુભૂતિ બતાવે છતાં વધની નીતિને ટેકો આપ્યા કરે, ટેકે ન આપે તે ખુરશી ગુમાવે. લેકને મકાન મળે નહિ, અને પિતે ખુરશી ગુમાવે તે કરતાં ચૂપ રહીને ચાલે તેમ ચાલવા દેવું અને સત્તા ચાલુ રાખવાનું જ કામ કરવું, ૧૩૦માં સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમે ગાતા હતા કે, “હમ મરેગે લડત લડતે, નહિ લડાઈ મરનેવાલે” પણ આજે જુદું જ બની ગયું. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧ર લડાઈ મરી ચૂકી. માનવતા મરી રહી અને મરવાના લલકાર કરનારા. ખુરશી પર જામી બેઠા ! % ગોવધ અને નહેરુ અંગે તમે જાણે છે કે: શ્રી ગોવધબંધીની માગણી સામે નહેર પહાડની જેમ અડગ ઊભા હતા? જ આપણા સાર્વભૌમત્વમાં E. A. ૦. (ફઓ.) સંસ્થાની બિનજરૂરી ડખલગીરી? BE સુપ્રીમ કોર્ટમાં ગએલા કસાઈઓ પાછળ પીઠબળ કોને હશે? ભારત પરાધીન હતું, ત્યારે રાષ્ટ્રીય નેતાઓએ જુદા જુદા સમયે વચને આપ્યાં હતાં કે ભારત સ્વતંત્ર થશે ત્યારે કલમને એક જ છટકે દેશમાં સંપૂર્ણ ગવબંધી કરવામાં આવશે. જ્યારે દેશ અંગ્રેજોની લશ્કરી પકડમાંથી મુક્ત થયે; ત્યારે દુર્ભાગ્યે સ્વાધીનતા માટે જીવનભર ઝઝુમનારા અને ગોવધ બંધ કરવાની ઈચ્છાવાળા લગભગ તમામ રાષ્ટ્રીય નેતાઓનું અવસાન થઈ ચૂકયું હતું. બંધારણસભામાં તે છતાં, પણ ગોવધબંધી કરવાની દરખાસ્ત આવી. કેઈ મુસ્લિમ સત્યે એને. વિરોધ કર્યો હોય તેવી માહિતી મળી નથી, પણ નહેરુની આગેવાની નીચે ગોહત્યામાં ઊંડો રસ ધરાવનારાઓ ખૂબ ચાલબાજી રહ્યા. ઘણે વિરોધ કર્યો તે પણ બંધારણસભાએ કલમ ૪૮મી પસાર કરીને. રાને ગોવધબંધી કરવાની અને ગોસંવર્ધન કરવાની સત્તા આપી. બંધારણની ૪૮મી કલમ જે હોય તે ખરી, પણ તે ભારતની પ્રજાના આત્માના અવાજનું પ્રતિબિમ્બ પાડે છે. ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારની રાજ્ય સરકારોએ બંધારણની કલમ ૪૮ ને આશરે લઈને પિતપિતાનાં રાજમાં સંપૂર્ણ ગેવલબંધીની જાહેરાત કરી. આ. જાહેરાતે શ્રી નહેરુ અકળાવ્યા. P. A. . (ફા. એ.) સંસ્થાએ નહેરને For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ પત્ર લખ્યું કે “દુનિયાને પ્રાણીજન્ય પ્રોટીનની ખૂબ જરૂર છે, માટે તમારા રાજ્યને ગોવધબંધીના માર્ગે જતાં અટકાવે. ગોવધબંધી એ આપણા સાર્વભૌમ રાજ્યની આંતરિક બાબત છે. તેમાં હસ્તક્ષેપ ન કરવાનું F. A. . સંસ્થાને જણાવવાને બદલે શ્રી નેહરુએ રાજ્ય સરકાર ઉપર પરિપત્ર પાઠવ્યું કે બંધારણની કલમ ૪૮ને તમે ઘટવેલે અર્થ બરાબર નથી, માટે તમારે આ બાબતમાં આગળ વધવું નહિ. લેકસભામાં પંજાબના વિદ્વાન બેરિસ્ટર પંડિત ઠાકુરદાસ ભાગ નેહરુના આ પત્ર સામે વાંધો ઉઠાવ્યું ત્યારે કહેવામાં આવ્યું કે એ પત્ર હવે રદ થયેલું ગણાશે. (સ્વ. શ્રી જયંતિલાલ માનકરે Cow Protection Committeeને સુપરત કરેલા આવેદનપત્રમાંથી). એ પત્ર રદબાતલ થયેલે ભલે જાહેર થઈ ગયે, પણ સાથે સાથે શ્રી નેહરુની ગોવધબંધી સામેની સૂગ પણ જાહેર થઈ ગઈ હતી, એટલે કંઈ બીજા રાજ્યે એ બાબતમાં આગળ વધવાનું સલામત ધાર્યું નહિ. પણ ત્રણ રાજ્યએ તે ધારે પસાર કરી દીધું હતું તેનું શું? એ ધારે રદ કરાવવા ચક્રો ગતિમાન થયાં અને મુસ્લિમ કસાઈઓએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા. જે મુદ્દાઓ ઉપર એ કાયદાને બચાવ થ ઈએ તે મુદ્દા ઉપર બચાવ એગ્ય રીતે થયો નહિ. બને પક્ષે વિદ્વાન ધારાશાસ્ત્રીઓ હતા, પણ તેઓ કાયદાના જ નિષ્ણાત હતા. હા, ગે સંસ્કૃતિ અને વંશ-અર્થશાસ્ત્રના તેઓ નિષ્ણાત હોય એમ આપણે ધારી શકીએ નહિ. બચાવ પક્ષ તરફથી આર્થિક મુદ્દા ઉપર જોરદાર દલીલે થઈ હોય એમ લાગતું નથી. મુસ્લિમ તરફથી ગોમાંસના પ્રેટીન દ્વારા પષણ મળવાની દલીલનું પણ આર્થિક સિદ્ધાંત ઉપર ખંડન કરવામાં આવ્યું હોય એમ લાગતું નથી. પરિણામે અશક્ત બળદો અને વસૂકી ગયેલી ભેસને ન મારવાની કાયદાની કલમ સુપ્રીમ કોર્ટે ગેરકાયદે કરવી. For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ આમ સ્વાતંત્ર્યની શરૂઆતથી જ નેહરૂ દ્વારા ગોવધબંધી કરવા સામે આડખીલીઓ ઊભી થતી જ રહી, અને દેશ ઉપર વિનાશનાં વાદળે ઘેરાવાની શરૂઆત થઈ ગઈ. છે એક અદૂભુત આશ્ચર્ય... લાખો નદી, તળાવથી ઉભરાયેલા દેશમાં પાણીના દુકાળ પડે છે! આ લખલૂંટ ખર્ચે બંધાયેલા જળબધોએ ખેતીને મેંઘીદાટ કરી છે! સ્ટીલ, સિમેન્ટ-કન્સ્ટ્રકશન કંપનીઓને માલેતુજાર બનાવી છે. જ વાતાવરણ ગરમ કેમ થયું? તેનાં કારણો સમજે. " એ, મોરારજીભાઈ! આવી અબજો રૂપિયાની યોજનાઓ વિચારવાનું ખેડૂતોને સેપે. 8 પરદેશો તો તે તમને ઊંધા પાટે ચડાવીને જ જંપશે. લેખ ઃ પહેલે લાખે તળાવ, ઝરણાંઓ, નકીઓ અને ગંગા, બ્રહાપુત્રા જેવી અનેક મહાનદીઓ ધરાવતે અને જયાં દર વર્ષે જુદા જુદા વિભાગમાં ૨૦ થી ૩૦૦ ઈંચ વરસાદ પડે છે, એવા ભારત દેશમાં પીવાના પાણીની તંગી હોય એ શું આઘાતજનક આશ્ચર્ય નથી ! એનાથી પણ વધુ આશ્ચર્યજનક તે એ છે કે, ઈ. સ. ૧૫૦ પછી દેશમાં ૫૯૩ મોટા અને મધ્યમ કદના અને ૧,૦૦૦ નાના કદના બંધ બંધાયા છે. (ઇન્ડિયા ૧૯૭૪, પાનાં ૨૦૮/૨૦૯) એ બંધ બાંધવા, સહાયને નામે પરદેશનું કરજ કર્યું, અને પ્રજા ઉપર અમાનુષી કરે નાખ્યા, અને તે છતાં પાણીની તંગી ઘટવાને બદલે વધવા પામી. દેશમાં ૩૩ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ટકા લેકેને પીવાનું પાણી મેળવવાની તકલીફ તે આજે છે જ, પણ ઉપરાંત હવે તે દર વર્ષે એક યા બીજા પ્રદેશમાં પાણીના દુકાળ પડે છે અને ત્યાં બહારથી પાણી લાવીને રેશનિંગને રણે કોને આપવું પડે છે. બંધે બાંધવાની યોજના જ મેટી ભૂલ અને માટે એમ માની શકાય કે એ બંધ બાંધવાની આખી રોજના બેટી હતી, અને અબજો રૂપિયા બેટી રીતે ખર્ચાઈ ગયા છે. કઈ પણ દરદની દવા કરવી હોય તે પહેલાં દરદનું કારણ જાણવું જોઈએ. કારણ જાણ્યા વિના દવા કરે તે દરદ કરતાં દવા જ વધુ ખરાબ પરિણામ લાવે છે. આપણા દેશની નદી-અંધ યોજનાઓમાં પણ એમ જ થયું લાગે છે. ભૂતકાળમાં પાણીથી છલકાતા અને દુનિ યાને બગીચ ગણાતા આ દેશમાં, શા માટે પાણીની તંગી દેખાઈ? તેનાં કારણે સમજ્યા વિના હિત ધરાવતા વર્ગના દબાણથી અથવા તેની ખેતી સલાહથી આ બધી યોજનાઓ હાથ ધરવામાં આવી, અને વિકસિત રાજ્યની વિકાસ પામતા દેશને સહાય કરવાની યોજના દ્વારા પ્રજાના ગળામાં પરદેશી કરજને ગાળી લેરવાઈ ગયે. પણ પાણીની સમસ્યા વણઉકેલી જ રહી. 1 અબજો રૂપિયાની હવે આવી રહી છે, કેઈ નવી યોજના !! હવે એક નવી રોજના બહાર પાડવામાં આવી છે. હિમાલયમાં ' હજાર ફૂટ ઊંચે, ૧,૦૦૦ માઈલ લાંબું અને સેંકડો માઈલ પહેલું તળાવ બાંધવું. તેમાં હિમાલયના પીગળતા બરફનું પાણી ભરવું અને . ત્યાંથી નહેર ખેદી ગંગા નદીમાં એ પાણી ઠાલવવું. ત્યાંથી આગળ ચાલી યમુના નદીમાં, ત્યાંથી નર્મદા, તાપી વગેરે અનેક નાનીમેટ નદીઓમાંથી પસાર થઈ વિધ્યાચળ પર્વત ચીરી ગોદાવરી, કૃષ્ણ, તુંગભદ્રા અને કાવેરી સુધી એ નહેર લઈ જવી. હજારો કિલોમીટર આ લાંબી નહેર બાંધવાને ખર્ચ ૧૫,૦૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યું છે. આપણે એવો અનુભવ છે કે કઈ પણ વૈજના જ્યારે For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પૂરી થાય છે, ત્યારે તેને ખર્ચ અંદાજાયેલા મૂળ ખર્ચ કરતાં અનેકગણે વધી જાય છે. છતાં જનાનાં નિર્ધારિત પરિણામે આવતાં નથી. દર વર્ષે વધતી જતી મોંઘવારીનાં કારણે નવી યોજનાને ખર્ચ પણ હાલમાં અંદાજાયેલા ખર્ચ કરતાં ઘણું વધારે વધી જાય તે. આશ્ચર્ય પામવા જેવું નહિ હેય. અગાઉ જે સેંકડે, હજારે, નાના-મોટા, મધ્યમ કદના બધા બંધાયા છે, તેથી પ્રજાને ખાસ કાંઈ લાભ થ નથી. માત્ર કરભારણ અને ભ્રષ્ટાચાર વધ્યાં છે, ખેતી વધારે માંથી થઈ છે. અને અમુક ચેકસ સમયે ગ્ય જથ્થામાં પાણી મેળવવા માટે ખેડૂતને સરકારી કરેના ઓશિંગણ રહેવું પડે છે. મુખ્ય લાભ તે સિમેન્ટ, સ્ટીલ અને કન્સ્ટ્રકશન કંપનીઓને અને એ ક્ષેત્રમાં વેપાર કરતી લાગવગવાળી પેઢીઓને જ થયેલ છે. . જના જલદી હાથ ધરે, નહિં તે મેટો ભય આ નવી ચેજના પાછળ પણ હિત ધરાવતી મટી ઔદ્યોગિક પેઢીએનાં હિત સંડોવાયેલાં હેય એમ માનવામાં વાંધો નથી. આ જના જલદી હાથ ધરવા માટે હવે એક વિચિત્ર કારણ આગળ ધરવામાં આવ્યું છે કે જે આ જલદી હાથ નહિ ધરીએ તે વાત વરણમાં અત્યારે ગરમી એવી તે વધી રહી છે કે એ ગરમીથી હિમાલય પીગળી જઈને નાશ પામશે અને તેથી દેશ માથે મેટો ખતરો પેદા થશે. માટે હિમાલયને નાશ પામતે બચાવવા માટે પણ આ જના વહેલામાં વહેલી તકે હાથ ધરવી જોઈએ. ' હવે સવાલ એ છે કે, ભારતના ઉત્તર પ્રદેશમાં પશ્ચિમથી પૂર્વ સધી સિંધુ, રાવી, સતલજ, ગંગા, યમુના, બ્રહ્મપુત્રા અને બીજી સેકડે નાની-મોટી નદીઓ હિમાલયમાંથી નીકળે છે અને હિમાલયની નજીકના પ્રદેશમાં જ પથરાયેલી છે. આ નદીનું પાણી પણ બરફ. જેવું ઠંડું જ હોય છે. તે ઉપરાંત આ પ્રદેશમાં બાંધેલા નાના-મોટા જળબંધમાં વિશાળ જળરાશિ સંઘરાયેલે છે, એને તે ઉપરાંત એ બમાંથી ૭,૭૧૭ કિલોમીટર લાંબી નહેરમાં પણ પાણી ભરેલું છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯૭ મધ્યભારતમાં પૂર્વ, પશ્ચિમ અને કાંઠા સુધી નમદા, તાપી, ચંબલ, શેણુ અને મહાનદી વગેરે બારેમાસ વહે છે, અને દક્ષિણે પણ માદાવરી, કૃષ્ણા, તુંગભદ્રા અને કાવેરી જેવી માટી નદીએ આવેલી છે અને ત્યાં પણ સેંકડો નહેશમાં નાગાર્જુનસાગરના વિશાળજાય બંધમાંથી પાણીના પ્રવાહ ચાલ્યા આવે છે. હિમાલયથી કાવેરી સુધી જે નહેર પહોંચાડવાની સૂચના છે તે નહેરની લ`બાઈ કરતાં ઉપર લખેલી તમામ નદીઓ અને તેમની નહેરની લખાઈને સરવાળા ઘણા માટે થાય. તે ઉપરાંત દેશની ત્રણે બાજુ સમુદ્ર વીટળાઇને પડેલ છે. આ તમામ પાણી વાતાવરણની ગરમીને અકુશમાં રાખી શકતું નથી, પણ ૧૫,૦૦૦ કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર થનારી નહેર વાતાવરણની ગરમીને અકુશમાં રાખશે અને હિમાલયને નાશ પામતા ખચાવી લેશે, એમ માનવું ભૂલભરેલું છે. ગરમીને અંકુશમાં રાખવાના સાચા ઉપાય વાતાવરણની ગરમીને અંકુશમાં રાખવા માટે દેશમાં લાખા તળાવા, ઝરણાં, નાની-મેટી નદી વગેરે હતાં. જેમાં બારેમાસ પાણી ભરેલું રહેતું. તે ઉપરાંત ગીચ જંગલે। સમગ્ર પ્રદેશ ઉપર પથરાયેલાં હતાં ડુંગરા, વ્રુક્ષા અને ઘાસથી છવાયેલાં હતાં. જમીનની નીચે પણ અખૂટ જળભડારો હતા. હવે મોટા ભાગનાં તળાવાને મલેરિયાનાબૂદીની યાજનાએ દ્વારા પ્રી નાખવામાં આવ્યાં છે. જે કેટલાંક તળાવા બચ્યાં છે તે જમીનમાં ધોવાણથી પુરાઈ જઈને છીછરાં બની ગયાં છે, અથવા સુકાઈ ગયાં છે. જ'ગદ્યા વાતાવરણની ગરમીને અંકુશમાં રાખવા માટે ભારે અગત્યના પાઠ ભજવે છે. મેટાં વૃક્ષાનાં મૂળ જમીનમાં ઊંડે સુધી અને સેકડી મીટરના વિસ્તારમાં પથરાયેલાં હેાય છે. એ મૂળ દ્વારા વૃક્ષા જમીનની નીચેનું પાણી ખેંચે છે; અને પાંદડાંઓ દ્વારા પાછું તે પાણી અધ્ધર હવામાં છાંટે છે. વૃક્ષાનાં પાન દ્વારા હવામાં છંટાતાં પાણીનાં રજકણા એટલા ખારીક હાય છે કે તે નરી આંખે જોઈ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ચકાતાં નથી. પણ ગમે તેવી ગરમીમાં પણ આપણે નીચે જઈને ઊભા રહીએ ત્યારે આપણને જે ઠંડક લાગે છે તે ઠંડક તે પાણીના છંટકાવની હાય છે. જમીન નીચે પાણીના જથ્થા જેમ વધારે તેમ પાણી વધુ ખેંચાય છે, અને ત્યાં વધુ ઠંડક લાગે છે. ડુંગરો અને તેમના ઢોળાવ ઉપરનાં ઝાડ અને ઘાસ પણ વાતાવરણની ગરમીને શોષી લે છે. ઉપરાંત સમગ્ર પ્રદેશમાં નાની-મોટી નદીએ પથરાયેલી હતી. જેમાં બારેમાસ પાણી રહેતું, અને એ પાણી જમીનની નીચે અમ્યાં કરતું, જેથી જમીનની નીચેના જળભડારો ભરેલાં જ રહેતા. પશુ જગલે મળતણ માટે કપાઈ ગયા.... નદીકાંઠાને વૃક્ષેાનાં મૂળ પકડી રાખતાં. ચરિયાણા પણુ નદીકાંઠાનું રક્ષણ કરતા. વૃક્ષો અને ચરિયાણા નાશ પામતાં જમીનનું રક્ષણ ચાલ્યુ. ગયુ'; નદીકાંઠા ચામાસાના પૂરમાં તૂટીને નદીમાં પડવા લાગ્યા, ડુંગરી ઉપરની ધારની માટી પશુ ચામાસાનાં પાણીના પ્રવાહેામાં તણાઇને નદીમાં પડતી, અને જમીન ધોવાઈને પણ નદીઓને માટીથી ભરી દેતી, આથી નદીઓનાં તળિયાં ઊ ંચે આવ્યાં; કિનારા તૂટીને નીચા થઈ ગયા; એટલે નદીએ છીછરી થઈ ગઈ. છીછરી નદીઓમાંથી વરસાદનું પાણી ઝપાટામ ધ દરિયામાં વહી જાય અને નદી સુકાઈ જાય. આમ મોટા ભાગનાં તળાવે, નદીઓ, નાળાં, ઝરણાં વગેરે સુકાઈ ગયાં. વાતાવરણની ગરમીને અંકુશમાં રાખનારાં જગલે નાશ પામ્યાં અને વિશાળ જલરાશિએ સુકાઇ ગયા. જ્યારે ડુંગરની ધારાના માટીના ધેાવાણુથી ખુલ્લા પડી ગયેલા કાળમીંઢ પથ્થશ ઉનાળામાં તપી જઇને સૂરજની ગરમીને પાછી વાતાવરણમાં ફેકે છે. તે જ પ્રમાણે વ્રુક્ષા અને ચરિયાણાનુ રક્ષણ ગુમાવીને ખુલ્લી થઈ ગયેલી, અને નીચેના ભાગમાં પાણી ગુમાવી બેઠેલી જમીન પણ તપી જઇને વાતાવરણને ગરમ કરે છે. એટલે આ બધી બાબતાને જ વિચારવી જોઇએ. જગલે અને ચરિયાણાના પ્રચંડ ફેલાવા સિવાયની અખત્તે રૂપિયાની ચાજના એકાર જશે અને ભારે કરવેરા દ્વારા પ્રજાને પાયમાલ કરશે. For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ જ હિમાલયથી પણ મોટે ભય સમુદ્રને. સમુદ્રના ભયથી પણ ખતરનાક મૂડીવાદી યોજનાઓ. % હિમાલય અને ગંગાની નહેરને દક્ષિણ ભારતમાં લઈ જવાની યોજના પણ મૂડીવાદની જ છે. જ આપણું પરદેશી દેવાને ડુંગર હિમાલય કરતાં પણ મોટો છે. કે પરદેશી સહાય વડે ઘડાયેલી જનાઓની શરમજનક ફલશ્રુતિ. - લેખઃ બીજે યંત્રોમાં બળતા પેલે વાતાવરણને સળગાવી મૂક્યું છે. ઉપરાંત હવે દિવસે દિવસે મોટરે, કારખાનાંઓ, મેટરપિ અને એરપ્લેને વગેરેને વપરાશ વધતું જાય છે. આકાશમાં અને જમીન ઉપર રેજ લાખ ટન પેટ્રેલ, ડિઝલ અને કેરોસીન બને છે. એમાંથી પેદા થતી ગરમી પણ વાતાવરણને ગરમ કરે છે, અને સહુથી વધુ ખરાબ તે હાઈડ્રોજન બેઓના ધડાકા વખતેવખત કરવામાં આવે છે. તેની ગરમી પણ વાતાવરણને ગરમ રાખે છે. આ પેદા થતી ગરમીને મહાનદીઓ, હજારો માઈલ લાંબી નહેર અને સમુદ્ર પણ કાબૂમાં નથી રાખી શકતા ત્યારે શું પંદર હજાર કરોડ રૂપિયાની એક નવી નહેર જના તેને કાબૂમાં રાખી શકશે? " હિમાલય ઓગળવાના ભયથી ય મોટો ભય સમુદ્રોનાં પાણી જમીનમાં ધસતાં હોવાને હિમાલય કરતાં પણ મેટો ભય સમુદ્રને છે. હિમાલયના પીગળી જવા કરતાં પણ ઘણું વધારે ભયાનક ભય તે બીજે જ ઊભે થયે છે અને તે ભય સમુદ્રનું પાણી જમીનની નીચે ધસી આવી રહ્યું છે, તે છે. - આ ભય પિદા થવાનું કારણ એ છે કે મોટા ભાગનાં નદીનાળાં, તળા સુકાઈ ગયાં છે. તે જ્યારે પાણીથી ભરેલાં હતાં ત્યારે, બારે For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ માસ તેમનું પાણી જમીનથી નીચે જમ્યા કરતું, અને ભૂગર્ભના જળ ભંડારાને ભરેલું રાખતું. હવે તે પુરવઠો કપાઈ ગયે. એટલે જેમ જેમ કૂવાઓનું પાણી વપરાતું ગયું, તેમ તેમ ન પુરવઠા ન મળવાને કારણે કૂવાનાં પાણી નીચે ઊતરતાં ગયાં અને આખરે કૂવા સુકાઈ ગયા. એટલે લેકોએ તેમાં ડંકીએ મૂકીને પાણી ખેંચવા માંડ્યું. જેથી વળી પાછું પાણીનું તળ સેંકડો ફૂટ નીચે ઉતરી ગયું. એટલે પછી વિશ્વ બેંકની સલાહથી ટયૂબવેલના પ્રેજેક્ટો મુકાયા. પાણી ઘણી ઝડપથી નીચે ને નીચે ઊતરતું ગયું. મેટા ભાગના ટયુબવેલમાં પાણી ન મળ્યું, માત્ર પાણી જ મળ્યા. પણ પાણીનું તળ હજાર ફૂટ નીચે ઊતરી જવાથી વચ્ચે ખાલી પિલાણ પેદા થયું. - જમીન ઉપર દરિયાનું પાણું હજાર ફૂટ ઊંચું છે. સાયન્સને એક નિયમ છે કે પાણી એક સમાન સપાટી ઉપર જ રહે છે એટલે એ ખાલી પિલાણમાં સમુદ્રનું પાણી ઝપાટાબંધ ધસી આવે છે. સૌરાષ્ટ્રનું કાશ્મીર કહેવાતું ચારવાડ અને તેની આસપાસને પ્રદેશ આ રીતે દરિયાનું પાણી જમીન નીચે ધસી આવવાથી ઉજજડ વેરાન થઈ ગયે છે. આ પાણી સમગ્ર દરિયાઈ પટી ઉપરથી અંદર ઘસે છે. જે તેને રોકવામાં ન આવે તે ગણતરીનાં વર્ષોમાં કોને ગુજરાતમાંથી હિજરત કરવી પડે, કારણ કે સમગ્ર દેશ સહરાનાં રણ જેવો બની જાય. ભૂગલનાં પિલાણે મીઠાંજેળેથી ભરવાં એ જ ઉપાય સમુદ્રના ધસારાને રોકવાને માત્ર એક જ ઉપાય છે અને તે જેમ બને તેમ ભૂગર્ભના ખાલી પિલાણને મીઠાં પાણી વડે પાછાં ભરી દેવાને. પિલાણમાં મીઠું પાણી ભરી દઈએ તે પણ જેટલા ભાગમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે તેને તે પાછું હટાવી નહિ જ શકાય. એ તે કાયમી નુકસાન થઈ જ ચૂકયું છે. મૂડીવાદની ખતરનાક રોજના મૂડીવાદ હંમેશાં લેકેની મુશ્કેલીઓ અને આફતેમાંથી પિતાને લાભ શોધવા મથે છે. પછી તે આફતે ગમે તેવી ભયંકર અને વિનાશ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ કારી હાય. ભારતીય મૂડીવાદ પણ તેમાંથી ખાકાત નથી. લોકોની પાણીની આ મુશ્કેલીની તક ઝડપી લઈને તેણે દરિયાના પાણીનું મીઠા પાણીમાં રૂપાંતર કરવાની યોજના વિચારી છે. તે માટે સરકાર સમક્ષ રજૂઆત પણ એકથી વધુ વખત થઈ ચૂકી છે. આ યાજનાને મજૂરી મળે, તે માટે રાસાયણિક ખાતરના કારખાનાને પણ તેની સાથે જોડી દેવાની રજૂઆત થઈ છે; પણ લેાકેાના સદ્ભાગ્યે હજી સુધી એ કારખાનાને મજૂરી મળી નથી. જો આવાં કારખાનાં ચલાવવાની રજા આપવામાં આવે તે પ્રજા ઉપર એ એક અમાનુષી અત્યાચાર હશે, દૂધની ડેરીઓ થયા પછી જેમ લકાને ઘી અને દૂધની યાતનાએ ભાગવવી પડે છે, રાજરાજ ભાવે વધ્યા કરે છે, તેમ પાણી એ પણ વેપારની ચીજ ( Commercial Commodity ) થઈ જતાં લાકોની હાલાકીના, શેષણના પાર નહિ રહે. મને લાગે છે કે, અંગ્રેજી શાસનની શરૂઆત પછી હિં'દુ સસ્કૃતિ અને હિંદુ પ્રજા ઉપર એ સહુથી કઠોર ફટકો હશે. એકલા સૌરાષ્ટ્રમાં શરૂઆતમાં આવાં પાંચ કારખાનાં નાખવાના આગ્રહ સેવાયા છે. હિમાલય બચાવવાની યાજનાને અંગે મીઠા પાણીનાં કારખાનાંએની યોજના કદાચ પશ્ચાદ્ભૂમિકામાં ઠેલાઈ જશે. પણ આ નવી ચેોજનાથી હિમાલય ખચી જશે એમ માનવું ભૂલભરેલું છે. પ્રથમ તે હિમાલય બચાવવા કરતાં સમુદ્રના પાણીને ભૂગર્ભ માં આવી રહેલા હુમલા ખાળવાનું ખૂબ અગત્યનું છે. સમુદ્રના પાણીના ધસારે એ ચીન અનેં પાકિસ્તાનના સંયુક્ત હુમલાથી પણ વધુ વિનાશકારી છે. કારણ કે એ ધંસારી સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતને તે ઉજજડ કરી નાખશે પણ તેથી આગળ પણ વધશે. કારણ કે દેશમાં જ્યાં જુએ ત્યાં પાણીના દુકાળની સ્થિતિ નજરે પડે છે. હિમાલય નહેરની રાજનામાં આ આદ્ભુત નિવારવાની કાઈ યાજના નથી. એના વિષેની વિસ્તૃત માહિતી આપણે જાણતા નથી. પણ જેટલું જાણીએ છીએ તેમાંથી તે એટલું જ ફલિત થાય છે કે એ યાજનાના સહુથી પ્રથમ અને સહુથી માટે ફાયદા સ્ટીલ, સિમેન્ટ અને કન્સ્ટ્રકશન તેમજ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ એન્જિનિયરિંગ કંપનીઓને થશે. તેમાં એટલા મોટા પ્રમાણમાં સ્ટીલઃઅને સિમેન્ટના ભાવ અને અછત વધતાં જ રહેશે. એટલે વર્ષો સુધી હજી શહેરની મકાન-સમસ્યાને અંત નહિ આવે. આ પેજનાથી હજારે બેકાર અને બેઘર થશે. સહુથી મોટું નુક્સાન એ થશે કે નવી નહેરના માર્ગમાં વચ્ચે આવતાં જંગલેનાં બચી ગયેલાં અવશેષ રૂપી વૃક્ષો પણ કાપી નાખવા પડશે. સેંકડો ગામડાંઓ, હજારે લેકે બેવાર અને બેકાર થશે. હજાર ખેતરે પાણી નીચે ડૂબી જશે. આ તમામ અસંગઠિત ગ્રામ્યવાસીએ.. વિરોધને સૂર પણ કાઢી શકશે કે કેમ તે આપણે જાણતા નથી. પણ આજ સુધીમાં જે નાના–મેટા ડેમ કે ધેરી માર્ગો બંધાયા છે તેમાં કેટલા હજાર માણસે બેઘર અને બેકાર બન્યા છે તેમને રેગ્ય. વળતર મળ્યું છે કે કેમ? તેઓ ફરીથી મકાનમાં વસ્યા છે અને . રોજગારી મેળવી શક્યા છે કે કેમ? અને જો તેમ ન થયું હોય તે. હજી કેટલા માણસો આ પ્રમાણે રઝળી પડેલા છે? એને વિગતવાર: અહેવાલ સરકારે બહાર પાડવો જોઈએ. એ જ પ્રમાણે આવી રહેલી નવી જનામાં પણ કેટલાં ગામડાં, ખેતરે અને માણસેને આવી અસર થશે તે પણ જણાવવું જોઈએ. દેખીતી રીતે જ પરદેશી સત્તાઓને અને તેમની સંસ્થાઓને આ. જનામાં ઊંડો રસ હોય એમ લાગે છે. આ પરદેશીઓને આપણાં. ઉપર એ કર્યો પ્રેમ, શા માટે ઊભરાઈ જાય છે કે, આપણને અબને. ડોલરની સહાય આપે જ જાય છે! અને આપણી જનાઓમાં રસ ધરાવે છે, અને મંજૂરી પણ આપે છે? શું અંગ્રેજોની ભૂતકાળની ઘૂસણખોરીથી. બાધપાઠ લેવો જરૂરી નથી?” આપણે આપણે ભૂતકાળને ઈતિહાસ તપાસીએ તે જણાશે કે અંગ્રેજો જુદા જુદા પ્રદેશનાં રાજ્યને લશ્કરી સહાય આપતા ગયા. એ સહાયની પાછળ વિવિધ શરતે મંજૂર કરાવતા ગયા, અને આખરે. આખે દેશ પચાવી પાડયો. For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ આજે હવે સમય બદલાયે છે, કોઈ દેશ ઉપર લશ્કરી કબ. રાખવાનું શકય નથી, ડહાપણભરેલું નથી, અને અપવાદરૂપ સ્થળો બાદ કરતાં ફાયદાકારક પણ નથી. આજે ફાયદાકારક રસ્તે આથિક : કમને શખવાનું છે. સહાય આપવાના નામે અનેક હિતેનાં જાળાં. ગોઠવી શકાય છે. જ આપણે વહેવારમાં ઘણી વખત જોઈએ છીએ કે એક નાની પણ કાર્યક્ષમ પેઢી બહારના મેટા આસામીઓ પાસેથી સહાયના નામે કરજ લે છે ત્યારે તક જોઈને એ કરજ આપનારા લેણદાર મટીને ભાગીદાર બની જાય છે, અને સરવાળે એના માલિક બની બેસે છે. શરમજનક ફલશ્રુતિઃ આપણે પ્રગતિના નામે એટલું રાક્ષસી દેવું કરી નાખ્યું છે કે એ દે આપણે કેટલી પેઢીઓ ભર્યા કરશે તેની કલપના થઈ શકતી નથી.. એક લેણદાર દેશ તરીકે આપણે ગુલામીમાંથી બહાર આવ્યા અને વર્ષમાં જગતના સહુથી મોટા કરછ દેશ તરીકે ઊભા છીએ. આપણને સહાય આપવાના બહાના નીચે પરદેશએ અબજો રૂપિયાનું અનાજ આપણા દેશમાં ઘુસાડયું. જેની આપણને કાંઈ જ જરૂર નથી; એવાં. ટ, ફર્ટિલાઈઝરે, ફર્ટિલાઈઝરનાં કારખાનાંની મશીનરીઓ, દૂધના. પાઉડર, બટર ઓઈલ અને ખાદ્યતેલ વગેરેના સેંકડો અબજના પ્રવાહ. આપણા દેશમાં મોકલવાનું તેમણે શરૂ કરી દીધું છે. સહુથી વધુ. શરમજનક તે એ છે કે આપણે પિતાને ખેતીપ્રધાન દેશ કહેવડાવીએ. છીએ, અને ખેતપેદાશની ચીજે જ આયાત કરવા પાછળ સેંકડે અબજ રૂપિયા ખર્ચીએ છીએ. પરદેશી સહાયની આ ફલશ્રુતિ છે. ' - “હિમાલય બચાવે 'ની જનામાં E. A. છે. જેવી સંસ્થાની મંજૂરી અને સહાય મળે એને અર્થ એટલે જ થયું કે સ્વાધીનતાનાં.. ૩૦ વર્ષ પછી પણ આપણે આપણા પગ ઉપર ઊભા થઈ શક્યા નથી. આપણી શક્તિ અને આપણાં સાધનેની તથા કુદરતે આપણને આપેલી અમૂલ્ય સંપત્તિએને સદુઉપયોગ કરવાનું વહેવારુ ડહાપણ આપણે હજી For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ વિકસાવી શકયા નથી; અને વિદેશી વિચારધારા, વિદેશી રહેણીકરણી અને વિદેશી અથવ્યવસ્થાના પૂજારી બનીને દેશ ઉપર કરજના ડુંગર અને સામાજિક અસમાનતા, એકારી અને ગરીખી વધારે જ જઈએ છીએ. જે ચર્ચિલે ભાંગીને ભૂકો થઈ ગયેલા ઇંગ્લેંડને ત્રણ જ વર્ષ માં ઊજી' કરીને નાઝીઓના ઘેરામાંથી બહાર કાઢ્યુ. તેની આવડતના મે ભાગ આપણે દેખાડી શકયા નથી. એથી ઊલટુ· ચર્ચલે આપણા માટે વ્હાખેલી ભવિષ્યવાણી સાચી પડી છે. પાણીની તંગી નિવારવાના ઝડપી વહેવારુ ઉપાય વાતાવરણની ગરમી ઉપર અંકુશ મેળવવાના, સમગ્ર દેશમાં પીવાના પાણીની તેમ જ ખેતીના પાણીની તંગીને ઝડપથી અને ઓછામાં ઓછા ખર્ચે, કોઈ પણ જાતની વિદેશી સહાય વિના, તેમ જ સ્ટીલ અને સિમેન્ટ બિનજરૂરી આંધકામો પાછળ વેડફ્રી નાખ્યા વિના પહેાંચી વળવાના ઉપાય તે એ છે કે કુદરતે સજેલી જે નદીઓને આપણે જંગલો કાપી નાખવાથી પુરાઈ જઈને સુકાઈ જવા દીધી છે; એ તમામ નદીને ફરીથી પાછી ૧૦થી ૩૦-૪૦ ફૂટ ઊ’ડી ખેોદી નાખવી જોઈએ. સાબરમતી જેવી માટી નદીમાં પણ ૨૫-૩૦ ફૂટ સુધી રેતી ભરાઈ · જવાથી એ નટ્ઠી પણ સુકાઈ ગઈ છે. વિચાર તા કરી કે એ તમામ હૈતી પાછી ખાદી કાઢવામાં આવે તે ૨૦૦ માઈલ લાંબી નદીમાં કેટલું પાણી ખારેમાસ વહેતું રહે? અને એ જો રતી હાય તા ઘરા બાંધવામાં કામ આવી જાય; માટી હાય તો ખેતરમાં પાથરી દેવાય. લાકોને મકાન માટે રતી જોઈએ તે મફતમાં મળી જાય. સખત ખડકાળ અથવા -- જ"ગલથી વી"ટાયેલી જમીનામાં નવી નહેર ખોદવી તેના કરતાં કુદરતે બનાવેવી આ નદીએને ફરીથી ખાદીને તેમને નવું જીવન આપવું એ વધુ સહેલું, વધુ ઝડપી અને તદ્દન આધુ ખર્ચાળ નથી શું ? દેશનાં તમામ નદીનાળાં, ઝરણાં અને તળાવાને ક્રીથી ખેઢી નાખવાની જવાબદારી પ'ચાયતને સેપવામાં આવે, સરકાર ફક્ત જરૂરની “ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ . ૧૫ સાધનસામગ્રીની સહાયતા કર, દુકાળના સમયમાં દુષ્કાળ રાહતકામમાં. આ ખેદકામને આવરી લે, અને લેકે ખેદતા હોય ત્યાં મને વખત તેમને ખાવા-પીવાની સગવડ આપે તે એક જ વર્ષમાં ભગીરથ કાય* પાર પડી જાય. ' ખેરાઈ ગયા પછી ચોમાસાનું પાણી દરિયામાં વહી ન જાય તે. માટે ખેડેલી નદીઓમાં માટી અને પથ્થરના કુદડા થોડા થોડા અંતરે. બાંધી લેવામાં આવે તે નદીઓની વચ્ચે નાનાં તળાવોની હારમાળા રચાઈ જાય. આ હારમાળામાં વરસાદનું પાણું સંઘરાઈ જાય અને નીચે જમીનમાં ફરીથી ઝમવા લાગે તે જ ભૂગર્ભમાં જળભંડારે ફરીથી. પાણથી ઊભરાઈ આવે. . પાણીની આ વ્યવસ્થા થાય તે જ કપાઈ ગયેલાં જંગલે ફરીથી વિસ્તૃત થાય. જંગલ ઉગાડી શકાતાં નથી, વૃક્ષ ઉગાડી શકાય છે અને તેમાંથી જંગલ વિસ્તરે છે. નદીના કાંઠાઓ ઉપર ફરીથી ચરિયાણો. અને વૃક્ષો ઊગાડવાં જોઈએ, જેથી નદીકાંઠાઓ પૂરમાં ફરીથી તૂટી ન જાય. આજની વનવિકાસની યોજનાઓ વાસ્તવમાં તે બચી ગયેલાં વૃક્ષ અને પાણી બન્નેને નાશ કરશે. પાણીની વ્યવસ્થા વિના વૃક્ષારોપણ સાવ નિરર્થક પાણીની વ્યવસ્થા કર્યા વિના જ જે વનમહોત્સવ ઉજવાય છે કે કરડે વૃક્ષ ઉગાડવાની યોજનાઓ થાય છે એ તમામ બિનવહેવાર અને સમજદારી વિનાની છે. કરોડો વૃક્ષોને પાવા માટે પાણી નથી, જમીનની નીચે પણ પાણી નથી કે જ્યાંથી વૃક્ષો પિષણ મેળવી શકે અને જે પ્રદેશમાં હજી પણ બચી ગયું હશે ત્યાં પણ તેને પુરવઠો તે કપાઈ ગયેલ છે જ. એટલે તે પ્રદેશમાં વૃક્ષ ઊગી નીકળશે તે , પહેલાં એ પાણીને ખેંચી લઈને જમીન નીચે ખાલી પિલાણની સમુદ્રના પાણી માટે સગવડ કરી આપશે, અને એ વૃક્ષે પોતે પણ પાણી વિના નાશ પામશે. For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬, વાતાવરણની ગરમીને અંકુશમાં રાખવા માટે દ્વિમુખી જના હેવી જોઈએ. (૧) જળવિસ્તાર અને જંગલે ફરીથી વિસ્તૃત કરવાની સિદ્ધિ, એ તે ઉપર લખેલી યેજના દ્વારા જ થઈ શકે, “હિમલાય બચાવે 'ની જના દ્વારા નહિ. (૨) આપણે પોતે જ વૈજ્ઞાનિક પ્રગતિને નામે જે પિલ, કેલસા વગેરે બાળીને ગરમી પેદા કરીએ છીએ તેના ઉપર અંકુશ મૂકીને અલબત્ત તદ્દન બંધ કરવાનું શકય નથી, પણ નીચે સૂચવેલી બાબતે અમલી કરવાથી તેના ઉપર સાર એ અંકુશ મૂકી શકાયઃ (૧) પશુશક્તિ અને માનવશક્તિને કામે લગાડો. (૨) કાપડનું તમામ ઉત્પાદન રેટિયા અને હાથસાળ દ્વારા જ કરવાની ના કરે. | (૩) દેશમાં તેલીબિયાંને તમામ જથ્થો બળદવાણી દ્વારા જ -પીલવાની વ્યવસ્થા કરે. (૪) બળદગાડાંના વાહનવહેવારને વિસ્તૃત કરીને દરેક સે માઈલના ઝેન બનાવી ત્યાં ગૂડઝઈનને વહેવાર અટકાવી લાંબા ગાળા પૂરતી જ માલગાડી દોડાવે. (૫) જે જે ચીજવસ્તુ હાથ વડે ગૃહઉદ્યોગ દ્વારા થાય એ તમામનું ઉત્પાદન કરાવવા કારખાનાં બંધ કરે. . (૬) નાનાં શહેરમાં મેટરવહેવાર અંકુશિત કરીને ફરીથી ઘેડાગાડીઓ વિકસાવવામાં આવે તે વાતાવરણમાં વધી રહેલી ગરમી " ઉપર અંકુશ આવે. (૭) બેકારી, ગરીબી, સટ્ટા, સંઘરાખેરી ગણનાપાત્ર પ્રમાણમાં ઓછાં થાય. (૮) પરદેશી કરજો ગુણાકાર થતું અટકે અને આજે જે પ્રાદેશિક સરહદના પાણીના ઝઘડા થયા કરે છે, તેને અંત આવતાં સહકાર અને ભાવાત્મક એકતાની ભાવના પ્રગટે. " For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ અંતમાં એટલું કહીશ કે હિમાલય બચાવવાને બદલે હિમાલથથી ‘પણ મોટા પરદેશી કરજથી મુક્ત થવાના રસ્તા શે. બાકી હિમાલય બચાવવા જતાં તે આપણે પોતે જ હિમાલયથી મેટા કરજ, કરભારણ અને તેનાં કારણે વધતા કુવા, મેંઘવારી અને અછતના ડુંગર નીચે ચગદાઈ જઈશું. ' દેશ ઉપર ભયનાં વાદળ ઘેરાયેલાં છે. એ વધુ ઘેરાં થતાં જાય છે. વાદળાને વિખેરવાની ક્ષમતા હજી સુધી એક પણ સરકારે બતાવી નથી. એથી ઊલટું, દરેક સરકારને હાથે એ વાદ વધુ ઘેરી બન્યાં છે. પ્રજા પિતે જ જાગૃત થઈને, આવી યોજનાઓને વિરોધ ન કરે અને વહેવારુ બિનખર્ચાળ જનાઓ રજૂ કરી તેના અમલ માટે દબાણ ન કરે તે ચેડાં જ વર્ષોમાં ભારત વિશ્વબેંકનું F. A. Oનું સંસ્થાન બની જશે. ૨ કપાસિયા પીલવાના કૌભાંડનાં પરિણામે ગરીબી હટે છે અને.... પશુઓ તેમજ માનવીઓનાં હિત પણ સચવાય છે. પણ પરદેશીઓનાં; ભારતવાસીઓનાં નહિ. કોઈ કમનસીબ પળોએ ચકકસ હિત ધરાવતાં અને ભારે લાગવગવાળાં બળ દ્વારા સરકાર સમક્ષ રજૂઆત થઈ કે, “જે કપાસિયા પલી નાખવામાં આવે તે દેશમાં પ્રવર્તતી તેલની અછતની સ્થિતિમાં સુધારો થાય. કપાસિયા પીલી નાખવા છતાં પણ તેનાં પિષક તત્ત જળવાઈ રહેશે. એટલે પશુઓને તેથી કેઈ હાનિ નહિ થાય. કપાસિયા પીલવાથી પશુઓનું હિત જોખમાવ્યા વિના માનવીનું હિત સચવાશે.” . . કપાસિયા પીલવાથી મોટામાં મોટું નુકસાન પશુઓને, પશુપાલકોને અને સરવાળે, શુદ્ધ ઘી, દૂધ વાપરનારી પ્રજાને થાય. પણ પ્રજાજનેને પિતાની જરૂરિયાતની ચીજો મેળવ્યા કરતાં મોટા ભાગને For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ પિતાના જીવનમાં બે પાસાં કેમ સરખાં કરવાં તેની ચિંતામાં બીજી જરૂરિયાત અને મુશ્કેલીઓ પ્રત્યે જવાની કે વિચાર કરવાની પણ સુરસદ નથી, અને બીજે જે એક નાનકડો વર્ગ છે, તેને તે ધન કમાવા સિવાય બીજી કઈ જ ખેવના નથી. ધન મેળવવું, કઈ પણ પ્રકારે મેળવવું એ જ એમને માટે જીવનનું પરમ ધ્યેય છે. એટલે આવી બાબતે માં એમને કશું લાગતું-વળગતું નથી. એટલે આવી મહા હાનિકારક રજૂઆતને વિરોધ કેણ કરે? પશુઓ પિતે તે વિરોધ કરી શકે નહિ અને પશુપાલકો અભણ હોય અને સંગતિ ન હોય, એટલે વિરોધ કેમ કરવું તે જાણે નહિ અને કદાચ તેઓ વિરોધ કરે તે પણ શું? - તેઓ કહે છે કે, “કપાસિયા પીલી નાખવાથી પશુઓને અને સરવાળે સમગ્ર રાષ્ટ્રને નુકસાન થશે. કપાસિયા મળવાથી પશુઓ નબળા પડશે. દૂધ આપવાની શક્તિ ગુમાવશે. દૂધમાં ઘીનું પ્રમાણ ઘટી જશે, બળદ નબળા પડવાથી ખેતી અને વાહનવહેવારને ધક્કો લાગશે.” તે પણ તેઓનું કહેવું પ્રમાણભૂત કેમ ગણાય? તેમના નામ પાછળ ડીગ્રીઓનાં પૂંછડાં કયાં છે? લાંબી ડીગ્રીઓવાળા પરદેશમાં ખ્યાતિ અને લાગવગ ધરાવતા પથ્થશાસ્ત્રીઓ કહે છે કે, “ખેળમાં પિષક તત જળવાઈ રહેશે.” તે તે જ સાચા ગણાય અને તેમની રજૂઆત પ્રમાણભૂત ગણાય હડિયામણની સુંવાળી લાલચના પાપ કપાસિયા પીલવાની સરકારે મંજૂરી આપી નથી. પણ વળી બીર લાગવગવાળ વર્ગ તખ્તા ઉપર આવ્યું. સરકારને ચરણે હુંડિયામગની કથળીની લાલચ ધરી કે ખેળ નિકાસ કરી નાખવા પરવાનગી આપ તે મબલખ હૂંડિયામણું મળશે. બસ, મંજૂરી મળી ગઈ. પશુઓ રખડી પડયાં. પાછી આવી વનસ્પતિ તેલની તંગી ત્યાં તે દેશમાં વનસ્પતિ( ડાલડા)ની તગી ઊભી થઈ. કારણ કે એક તરફથી કપાસિયા ન મળવાથી દૂધ ઓછું થયું. દૂધમાં ઘીનું For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ પ્રમાણ ઘટી ગયું. શુદ્ધ ઘીને પુરવઠો કપાઈ જતાં તેના ભાવ વધી ગયા. એટલે વનસ્પતિની જરૂરિયાત વધી. દેશમાં ઉત્પન્ન થતું સીંગતેલ વનસ્પતિની જરૂરિયાત પૂરી શકતું નથી. જેમ જેમ સીંગદાણાનું ઉત્પન્ન વધારીએ છીએ તેમ તેમ ચેકસ કારણેને અંગે સીંગતેલની અને વનસ્પતિ( ડાલડા)ની માંગ પણ વધી જાય છે. એટલે સીંગતેલનાં માંગ અને પુરવઠા દિવસે દિવસે ખારવાતા જાય છે. આની સમતુલા જાળવવા કપાસિયાનું તેલ વનસ્પતિ ઉદ્યોગને ફાળવી દેવાનું શરૂ થયું. પણ કપાસિયામાં માત્ર ચાર ટકા જ તેલ નીકળે છે એ વાત મોટા ભાગના લેકે જાણતા નથી. અલબત્ત, આંકડાની ઈન્દ્રજાળ બતાવીને એ ચાર ટકા તેલ આઠ ટકા નીકળ્યું છે તેમ બતાવી શકાય. પણ જ્યારે બીજા તેલીબિયાંમાંથી ૪૯ થી ૫૦ ટકા તેલ નીકળે છે ત્યારે કપાસિયાને પીલીને ચાર ટકા તેલ મેળવીને તેલના ખેરવાઈ ગયેલા પુરવઠાને સમતલ બનાવવાનો પ્રયત્ન માત્ર બાલિશ નહિ પણ, અનાર્થિક, અવહેવાર અને રાષ્ટ્રીયતાવિરોધી છે. આંકડાની માયાજાળમાં ફસાતી પ્રજા કપાસિયાને પીલી નાખવામાં હિત ધરાવનારા નીચેના આંકડા બતાવીને લેકોને જમણામાં નાખીને સમજાવી શકે કે, “સ્પાસિયા પીલી નાખવાથી કાંઈ નુકસાન નથી થતું પણ, દેશને જંગી હૂંડિયામણને અને વનસ્પતિ ઉત્પાદનને ફાયદો થાય છે.” હવે આ દલીલમાં કેટલું તથ્ય છે તે જોઈએ. દેશમાં કપાસિયાનું. વાર્ષિક ઉત્પાદન આશરે ૬,૫૨,૦૦૦ ટન છે, તેને પીલી નાંખે – એટલે ર૦,૦૦૦ ટન તેલ નીકળે અને તે તેલમાંથી ૨૫,૮૦૦ ટન વનસ્પતિ બને; જેની કિંમત અંદાજે બજારમાં ચાલતા સરેરાશ બાર. રૂપિયે કિલોના ભાવ ગણતાં ૩૧ કરોડ રૂપિયાથી થોડી વધુ થાય. ળ ૩,૨૬,૦૦૦ ટન મળે તેથી બજારના સરેરાશ ૧૧૭૫ રૂપિયે ટનના ભાવ પ્રમાણે ૩૧ કરોડ ૨૫ લાખ રૂપિયા થાય. પણ આ દર કરોડ રૂપિયા તે આંગળીને વેઢે ગણાય એટલી વ્યક્તિઓના ખીસામાં For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જ જાય છે. પશુ રાષ્ટ્રને શું નુકસાન થાય છે તે જાણવાની કાને પડી છે? કપાસિયા પીલવાથી પ્રજાને થતું રાક્ષસી નુકસાન પ્રજાને કપાસિયા પીલવાના પરિણામે નીચે મુજબનું રાક્ષસી નુકસાન સહન કર્યું પડે છે : ૬,પર,૦૦૦ ટન કપાસિયા ગાયાને ખવડાવવામાં આવે તે ૭,૮૩૧ કરોડ લિટર દૂધ મળે. જેની એછામાં ઓછી કિંમત ૭,૮૩૧ કરોડ રૂપિયા થાય. શુદ્ધ ઘીનું ઉત્પાદન ચાર લાખ ત્રીસ હજાર ટન થાય, જેની કિંમત આજના બજારભાવે ૧૦૭૬ કરોડ રૂપિયા થાય. અને એ ગાયાના છાણુસૂતર રૂપી ખાતરની કિંમત થાય; છ અબજ રૂપિયા. આમ ૩૧ કરોડ રૂપિયાની હૂડિયામણની લાલસામાં રાષ્ટ્રને અખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. ઉપરાંત પરદેશમાંથી અો રૂપિયાના દૂધના પાઉડર અને બટર એઇલ મ’ગાવવાં પડે છે. કપાસિયા પીલવાથી પશુઓ અને માનવીએ બન્નેનું હિત જળવાયું તે ખરું, પણ તે ભારતવાસીઓનું નહિ; પણ પરદેશીએનું. કૉંગ્રેસે ગરીખી હટાવવાનું વચન આપ્યું હતું પણ કોની ગરીમી તેના ઘટસ્ફોટ કયાં કર્યાં હતા ? જરૂર પરદેશીઓની અને પરદેશપરસ્ત ભારતના ઉદ્યોગપતિઓની ગરીખી તે હટી જ ને? તુ જુઆ ભારતના શ્રેષ્ઠ પશુધનની ખરખાદી દ્વારા કેવી રીતે ભારતની પ્રજાને બરબાદ કરી નાખવામાં આવી છે? ઈ. સ. ૧૬મા સૈકા “ સમગ્ર વિશ્વમાં ભારતનું પશુધન શ્રેષ્ઠ છે. ભારતમાં ગુજરાતનું પશુધન શ્રેષ્ઠ છે. ગુજરાતની ગાય રોજનું ૬૪ શેર દૂધ આપે છે. અળદ રોજ ૬૦ થી ૧૨૦ માઇલની મજલ કાપી શકે છે. દાઢવામાં ઘડાથી આગળ નીકળી જાય છે. ઊંટ જેવા ઊચા છે. ( અબુલ ફજલ – આઈને અકબરી ) For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ . સ. ૧૯મા સૈકે કતલખાનાની શરૂઆત. રોજનું ૨૦ થી ૨૫ શેર દૂધ આપતી ગાય. રોજ ૪૦ થી ૬૦ માઈલ કાપી શક્તા બળદ.. વીસમી સદી ઈ. સ. ૧૯૨૦ ગાય રોજનું ૧૦ થી ૧૫ શેર દૂધ આપતી. બળદ જ ૨૦ માઈલ કોપી શકતે. ઈ. સ. ૧૯૫૦ ગાય રેજનું ૫ થી ૧૦ શેર દૂધ મુશ્કેલીથી આપતી. બળદ * રોજ ૧૫ થી ૨૦ માઈલ મજલ મુશ્કેલીથી કાપે. ઈ. સ. ૧૯૭૭ જનું ૨ થી ૫ શેર દૂધ આપનારી ગાય શેધવી પડે છે, અળદ મુશ્કેલીથી ૧૦ થી ૧૫ માઈલ મજલ કાપી શકે છે. ' વિશ્વમાં સહુથી નકામું અને તદ્દન અનાર્થિક પશુધન ભારતનું છે.” : (ગેહત્યાના હિમાયતી કહેવાતા પશુનિષ્ણાતને જગત સમક્ષ પિકાર) . ધરતીકંપ, પૂર, વાવાઝોડાં, કોલેરા અને પ્લેગ જેવી હેનારથી જે ખુવારી થાય છે તે તરત નરી આંખે જોઈ શકાય તેવી, અને ટૂંકી મુદતની હોય છે. પશુધનની બરબાદીથી જે ખુવારી થઈ છે તે નરી આંખે ન જઈ શકાય તેવી, તેની અસરની પણ તાત્કાલિક ખબર ન પડે તેવી, છતાં મહાવિનાશક હોય છે. વળી તેની યાતનાઓમાંથી અનેક વર્ષો સુધીના પ્રયત્ન પછી જ છુટકારો મેળવી શકાય તેવી હોય છે. એ બરબાદી એવી રીતે ધીમે ધીમે થતી જાય છે કે નવી પેઢીને તેની ખબર પણ પડતી નથી. આગલી પેઢી અને નવી પેઢી વચ્ચે શારીરિક અને સામાજિક સ્થિતિમાં શું ફેર પડયો તેની જાણકારી ન હોવાથી નવી પઢી થઈ રહેલી બરબાદી વિષે બેદરકાર રહે છે અને એ બરબાદી પિઠીર દિપેઢી આગળ ને આગળ વધતી રહે છે. દા. ત., પહેલા For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ વિશ્વવિગ્રહ વખતે લશ્કર માટે ૪૫ ઇંચના ઘેરાવાની છાતીવાળા લાખે માણસા મળી શકતા, આજે ૩૨ ઈંચની છાતીવાળા શેાધવા જવું પડે. પશુ આ ફેરફાર નવી પેઢી તે જોઈ કે જાણી પણ શકે નહિ. ઇસુની વીસમી સદીમાં પેાતાને ખેતીપ્રધાન દેશ ગણાવતા ભારતમાં ગાયના દૂધના ઉત્પાદનમાં ૬૦ થી ૯૦ ટકાના ઘટાડા થઈ ગયા; અને તેને ઉદ્યોગપ્રધાન દેશે। પાસેથી દૂધના પાઉડર અને ખટર આઈલ ખરીદવાની દયાજનક સ્થિતિમાં મુકાવું પડ્યું, અને છતાં પ્રજા આ સ્થિતિ ઠંડે કલેજે લાચારીથી જોઇ જ રહી,' એમ જ્યારે ભવિષ્યના ઇતિહાસ લખાશે ત્યારે એ શબ્દ વાંચનારી પ્રજા આશ્ચય ચક્તિ થઈ જશે. પણ આ એક નગ્ન સત્ય છે. જરા જરામાં બધે ઊહાપાહ; સિવાય, ફાડા પશુઓની કત્લેઆમ જો ઉદ્યોગમાં બે કે ત્રણ ટકાના ઘટાડો થાય તે ઉદ્યોગપતિઓ, અથશાસ્ત્રીએ જુદા જુદા પક્ષના રાજદ્વારી નેતાના વિષની ચિચિ-યારીઓ પાડે છે. અરે! જે ઉત્પાદન સ્થિર થઈ ગયું હાય તે પણ સરકાર ઉપર છાણાં થાપવાના રાજદ્વારી આગેવાન વચ્ચે હરીફાઈ ચાલે છે. પણ પ્રજાની સહુથી મોટી, સહુથી વધુ કીમતી જરૂરિયાત પશુઓની અને શુદ્ધ ઘી, દૂધના પુરવઠાની થયેલી ઠંડી કતલ સામે કોઈ ઊહાપાદ્ધ થયા નથી, થતા પણ નથી. કોઈ ઉદ્યોગપતિ કે અર્થ શાસ્ત્રીનુ રૂંવાડું ય ફરકતું નથી. કદાચ જો કોઈ એકલદોકલ વ્યક્તિ જરા ઊહારાહ કરે તે તેને પ્રત્યાધાતા, જડસુ અને ધર્મો ધ–કામી માનસવાળા– સ'કુચિત માનસવાળા વગેરે વિશેષણાથી નવાજીને તેને ઉતારી પાડવામાં આવે છે. દૂધના પુરવઠા ઘટતાં મજૂરો નબળા પડથા.. દૂધના પુરવઠાના આ રાક્ષસી ઘટાડાએ પ્રજાની શક્તિ ભાંગી નાખી છે, પાષણથી થતાં દરદો વધારી મૂકયાં છે, કરોડો બાળકના શારીરિક અને માનસિક વિકાસ રૂંધીને તેમને રાગેના જડબામાં ધકેલી. For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ રીધા છે. આની સીધી અસર ઉલો ઉપર પડી છે. શક્તિહીન મજુર પાયું કામ આપી શકતા નથી, પરિણામે ઔદ્યોગિક ઉત્પાદન મળું થતું જાય છે, જાહેર કામોમાં પણ મજરની ઓછી ઝડપથી તેને ખર્ચ વધતું જાય છે. સુધરાઈનાં કામે મજાની ઓછી ઝડપથી મોંઘાં થાય ત્યારે તેના વધતા જતા ખર્ચ માટે કોને નિતનવા કર ભરવા પડે છે. | દર વધ્યાં, દવા વધી - દરદ વધ્યાં એટલે દવાની માંગને પહોંચી વળવા ફાર્મસીઓની સંખ્યા વધી. જેની કેળવણી અને રહેઠાણમાં જરૂર છે એવી કરોડોની શ્રીમતી મૂડી ફાર્મસી ઉદ્યોગમાં સલવાઈ પડી. ફાર્મસી ઉદ્યોગના વિકાસ કાચી ઔષધિઓ અને ઘરવપરાશનાં મરી, મસાલા માં બનાવ્યાં, ઘરમાં જ વપરાતી વસ્તુઓ હળદર, મીઠું, રાઈ, મેથી, સુંઠ, મરી, તજ, લવિંગ, જાયફળ, એલચી, જાવંત્રી, ધાણાજીરું અને હિંગ એ તમામના ભાવ આસમાને ચડ્યા છે, કારણ કે આ તમામ ચીજો દવા બનાવવામાં પણ વપરાય છે. ઘર કરતાં દવા બનાવવામાં આ ચીજોને વપરાશ વધતું જાય છે, કેમકે દર વધવાથી દવાની માંગ વધતી જાય છે. એટલી માંગ અને પુરવઠો ખેરવાતાં જાય છે. પુરવઠો ખેરવાતે જવાથી આ ચીજોમાં પણ ભેળસેળનું પ્રમાણ વધતું જાય છે. મરી-મસાલા ફાર્મસીમાં ઠલવાતાં મેંઘાંદાટ થયાં એવું કયું કુટુંબ હશે, જેને આ વસ્તુની-એટલે કે ઘરમાં જ રસોઈમાં વપરાતી ચીજોની મેઘવારી સ્પશી ગઈ ન હોય? સંભવ છે કે લાખ કુટુંબ રસોઈમાં આ ચીજ-વસ્તુઓ વિના ચલાવી લેતા હશે પણ તેથી રસોઈની ગુણવત્તા ઘટીને માંદગીને મેકળું મેદાન મળે છે. પરિણામે મોંઘારતને કારણે ઘરમાંથી જાકારો મેળવી ચૂકેલી આ ચીજો દવામાં રૂપાંતર પામીને વધુ મોંઘા ભાવે પાછી ઘરમાં દાખલ થાય છે. આ મહા ભયજનક વિનાશ પ્રજના તમામ સ્તરને કેરી નાખે છે. એટમ બોમ્બની વિનાશકતા કરતાં આ વિનાશકતા શું વધારે નથી? એમ્સ તે જે શહેર ઉપર પડે તેને જ નાશ કરે છે પણ પશુઓ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અને શુદ્ધ ઘી, દૂધના પુરવઠાની કંઠી રક્તલે તે પ્રજાના શ્રીમંત, ગરીબ, ઉદ્યોગપતિ, મજૂર, વેપારી અને ખેડૂત એ તમામ વર્ગોમાં તેમ જ મોટામાં મેટાં શહેરથી માંડીને નાનામાં નાના ગામડા સુધી દરેક સ્થળે વિનાશ વેર્યો છે. ઓછું ઉત્પાદન, શક્તિની ક્ષીણતા, વધતી બીમારીઓ, કીમતી મૂડી અને ખાનપાનની ચીની ઘટતી જતી ગુણવત્તા, આ બધી આફતે દૂધના અને ઘીના પુરવઠાની ઠંડી કતલને આભારી નથી તે બીજું શું છે? આ વિનાશ વધતું જાય છે છતાં નજરે ન ચડે એ વિનાશ છે. કેણ અટકાવશે આ મહાવિનાશને? શું ગૌરવવંતી મહાન આર્ય પ્રજા આ રીતે જ નાશ પામી જશે? તે આ મહાવિનાશમાંથી બચવું હેય તે ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા રૂપી સુદર્શન ચક્રથી રક્ષા ખેલી ભારતીય અર્થવ્યવસ્થાનું શરણું લીધે જ છૂટકે છે. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ હા, આપણે જરૂર સ્વતંત્ર થયા છીએ; એક રીતે નહિ એ એ રીતે સ્વતંત્ર થયા છીએ: (૧) લજ્જા, મૈત્રી, ત્યાગ વગેરે પવિત્ર પર પરાઓને તાડી-ફોડી નાખવા માટે આપણે સ્વત ંત્ર થયા, અને (૨) સ્વચ્છંદતા, ઉલટતા, અપ્રામાણિકતા, નાસ્તિકતાને જ જન્મ દેતાં નવાં મૂલ્યાને સ્વીકારવામાં આપણે સ્વતંત્ર થયા ! * કેવા વિકરાળ આવ્યા છે; જમાને....કેટલી ભયંકર ઊઠી છે; આંધી ? વિલાસના વિનાશી આળા પાથરતી ! શી રીતે ઉગારી શકાશે; આર્યપ્રજાને! કોઈ દૈવી ખળા ઊતરે કે આધ્યાત્મિક અણુએ તૈયાર થાય અને તેના વિસ્ફોટ જાગે તા જુદી વાત. પણ ત્યાં સુધી શું કરવું ? એક જ રસ્તે દેખાય છે; ઘર બચાવી લેવું. દરેક કુટુંબના વડીલે। જો રાજ અડધા કલાક પણ પેાતાના ઘરમાં ધમ કથા કરે; ધૂન મચાવે, કીતન કરે; આખા કુટુંબને એ રસમાં તરાળ કરે તા જ એકેકું ઘર ઊગરવા લાગે. ઘર-ઘરના સરવાળા જ અંતે તે દેશ છે ને? * સ્વરાજ્યના અર્થ એ નથી કે માત્ર દેશના માણસા દ્વારા ચાલતું રાજ. સ્વરાજ એટલે તેા દેશના ખૂબ સારા માણસ દ્વારા; દેશની પ્રજાના હિત માટે; એ પ્રજાની સંસ્કૃતિના ઢાંચા પ્રમાણે ચાલતું રાજ. કહેા; આ સ્વરાજ આપણી પાસે છે ખરુ? રે! એ તે વર્ષો પહેલાં છીનવી લેવાયું છે ! -૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ [] છાણુ, રહેઠાણુ, વાહનવ્યવહાર અને તેલ v જ્યારથી બળતણ માટે જંગલનાં લાકડાં કપાવા લાગ્યાં ત્યારથી દેશની પનાતી બેઠી છે! શુ આના બદલે બળતણ માટે છાણની પેદાશ—વૃદ્ધિ વિચારાઈ હોત તા? કરાડા પશુઓનાં જીવન ઊગરી જાત અને જંગલ બચી જાત! છૂટ અંગ્રેજો તા ગયા! હવે એ સ`નાશી યાજનાની સુરંગાને કેમ ઉઠાવી લેવાતી નથી? ૧૮૫૯થી અંગ્રેજોએ ભારતમાં પશુઓની સામુદાયિક હત્યા શરૂ કરી. થોડા જ વખતમાં એના પ્રત્યાઘાત ખેતી ઉપર પડયા. અંગ્રેજોને તેમના દેશ માટે અનાજ અને ઉદ્યોગ માટેની ખેતપેદાશની ચીજોના પુરવઠો ખારવાઈ જવાની ખીક લાગી. એટલે તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી કે, “ખેડૂત છાણુના બળતણ તરીકે ઉપયોગ ન કરતાં ખાતર તરીકે જ તે વાપરે તે માટે ખેડૂતને મફત બળતણુ પૂરું પાડવું.” પણ આવું ખળતણ શું હાઈ શકે અને તે કયાંથી મેળવવું એ પ્રશ્નના ઉકેલ તે શૈષી શકયા નહિ. આખરે ડૉ. વોકરે ખેડૂતને છાણાંને બદલે લાકડાં બાળવાની સલાહ આપી અને લાકોને ખૂબ સસ્તાં લાકડાં મળી શકે તે માટે વિશાળ જગલે કાપવાના કોન્ટ્રેક્ટ આપીને અગ્રેજોની ભારતવિાષી નીતિને ટેકો આપનારી એક નવા શ્રીમંત વગ ઊભા કર્યાં. (ત્યાં સુધી For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૭ લા લીલાં ઝાડ કાપતાં નહિ. કારણ કે હિન્દુ ધમ લીલાં ઝાડ કાપવામાં પાપ માને છે.) પણ લોકોની મુશ્કેલીઓ માટે પોતે ચિતિત છે, એમ દેશના પ્રશ્નો માટે તથા બળતણુ અને છાણુના પ્રશ્નો માટે વિદેશી નિષ્ણાતે અને તેમના ચમચા જેવા દેશી નિષ્ણાતેની એક પછી એક કમિટી નીમીને દેશના લાખો રૂપિયા બરબાદ કર્યો અને આ નિષ્ણાતોએ શું કર્યું તે જાણે છે? સાંભળેા. દેશી નિષ્ણાતાનું અણઘડપણુ દેશમાં કેટલું છાણુ પેઢા થાય છે? કેટલા ટકા ખાતરમાં વપરાય છે ? કેટલા ટકા બળતણમાં વપરાય છે? કેટલા ટકા નિરથ ક જાય છે? બળતણમાં વપરાય છે તે કેટલાં લાકડાં બરાબર છે કે કેટલા કાલસા ભરેખર છે? વગેરે બિનજરૂરી બાબત ઉપર ચૂંથણાં કર્યાં. અને લાખો રૂપિયા નિરથ ક ખરબાદ કર્યો! પણ એક પશુ નિષ્ણાતે એવા 'દાજ ન કાઢયો કે દેશને ખાતર માટે કેટલા છાણુની જરૂર છે, બળતણ માટે કેટલી જરૂર છે, કેટલુ ઉપલબ્ધ છે અને જે ઘટ આવે છે તે વરસે વરસ વધતી જાય છે, તે પૂરી કરવા માટે શું કરવું જોઈએ ? પણ હવે શું? તે વખતે તે પરદેશી રાજ્ય હતુ. પશુ ત્યાર પછીના એક પણ માયાજન પંચે ખાતર અને બળતણ માટે સૌથી વધુ ચેગ્ય, સૌથી વધુ સુલભ અને સૌથી વધુ સસ્તા છાણુના પુરવઠા માટે કશી વિચારણા કરી નથી. એથી ઊલટુ' ટિલાઇઝર અને કૈરાસીનની આયાત પાછળ આઅને રૂપિયા ખર્ચ્યા છે! પણ જ્યારે સમય બદલાશે અને વિરાટ જાગશે ત્યારે આયેાજન "પંચના સભ્યાને, સરકારી નિષ્ણાતને અને માછ પ્રધાનને પણ લેકઅદાલત પાસે એના જવાબ આપવા જ પડશે. આજે આપણને બળતણુ, ખાતર અને રહેઠાણા ખાંધવા માટે For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ૬૪ કરોડ પશુઓની જરૂર છે, જ્યારે દેશમાં માત્ર ૨૭ કરે. પશુઓ છે, જે આંકડા ખૂબ શંકાસ્પદ છે. - નવું આજન પંચ ઉપરની વિગતેની નેંધ લે અને પિતાની કાર્યવાહી બદલે એમ ઈચ્છીએ, બળતણ માટે સૌથી સસ્તુ અને સુલભ છાણ. ગરીબ ગ્રામ્ય પ્રજા પાસે સસ્તા અને સુલભ બળતણનું કઈ સાધન નથી. બળતણ એ અનાજ જેટલી જીવન જરૂરિયાતની ચીજ છે. કારણ કે અનાજ રાંધ્યા વિના કાચું ખાઈ શકાતું નથી. છાણ એ જ એક એવું બળતણ છે જે સહુથી સતું, સુલભ અને જ્યાં જરૂર હોય તે સ્થળે પેદા કરી શકાય. ઘેરે ગાય હોય તે આજે જેટલાં. છાણું બળે તેટલાં બીજે જ દિવસે મેળવી શકાય. કારણ કે ગાય. એવું પ્રામાણિક અને ઉપકારક પ્રાણી છે કે આજે તમે તેને જે કાંઈ. ખવડાવે તે ચોવીસ કલાકમાં જ તમને દૂધ અને છાણમાં રૂપાંતર કરીને પાછું આપે છે. આવા ઉપયોગી ગોવંશની અધેર તલને લીધે છાણની. ખાધ વધતી હતી અને ખેતરમાં ખાતરની ખેંચ પડતી હતી. તે માટે ગૌહત્યાને વિધિ કરવાને બદલે અંગ્રેજી કેળવણી લીધેલા વિદ્વાને આરામ ખુરશીમાં બેઠા બેઠા અભિપ્રાય ઉચ્ચારતા કે જે કઈ છાણ બાળે તેને ફાંસીની સજા કરવી જોઈએ. લાકડાં બાળીને કેટલું નુકસાન વહોણું ? તે ખરેખર તેઓ છાણને બદલે લાકડાં બાળવાની હિમાયત કરતા હતા. પણ લાકડાં બાળવાથી જંગલે નાશ પામે અને રાષ્ટ્રને જ નુકસાન થાય તે સમજણ તેમને ન હતી. વિચિત્રતા એ છે કે જે આરામખુરશીમાં તેઓ બેસતા હતા, જે કબાટમાં તેઓ પિતાનાં કપડાં મૂકતા હતા; જે ટેબલ ઉપર તેમના કામ-ધંધાની ફાઈલ રાખતા હતા એ તમામ ફર્નિચર લાકડાનું જ હતું તેને જ બાળવા માટે તેઓને કહેવામાં આવે તે જરૂર તેઓ ગુસ્સે થયા હતા. જંગલનાં લાકડાંને. આકાર ઘડાઈ જાય પછી તે આકાર તેમને કીમતી લાગતે; પણ જે For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ લાકડાંમાંથી તેમના માટેનુ ક્રુનિ ચર બનતુ ન હોય તે લાકડાં માળી નાખવામાં તેમને વાંધા ન હતા! છે. કારણ બળતણ વિના તેા રો ચાલે આજે હવે પશુધન નાશ પામી ચૂક્યુ છે. જગલા પણુ સાફ્ થઈ ગયાં છે ત્યારે લાકોને મળતણુ માટે વાર્ષિક ૩૦૦ થી ૪૦૦ રૂપિયા ખર્ચવા પડે છે. આ ખર્ચ ગમે તેટલે ભારે હોય તે પણ અનિવાય કે તે. વિના અનાજ રાંધી શકાય તેમ નથી. અને જીવન ટકાવી રાખવું હોય તે ગમે તે લેણે અનાજ રાંધવું જોઈએ. જો કે આ ખર્ચના ખાજો લાકોની કમ્મર ભાંગી નાખે છે, એટલુ જ નહિ, વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી આપણી પાકશાસ્રની કળાને પશુ ચીમળાવી નાંખે છે. કારણ કે ખળતણુ પણ હવે રેશનિંગના ધેારણે વાપરવું પડે છે. એટલે હુજારા કુટુ એને અનાજ · શકું કાચુ-પાકુ રાંધીને ચલાવી લેવું પડે છે. છતાં પ્રજાના દરેક સ્તરને અસર કરતાં આ વિષય તરફ કોઈ. પણ આજન પચે નજર સુધ્ધાં કરી નથી, તેમણે માત્ર મૂડીવિકાસ, મૂડીરોકાણ, ઉદ્યોગાની મૂડી, ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓનાં હિતાની જ તેમણે યાજના કરી છે. રાષ્ટ્રની પ્રજાના તમામ સ્તરના હિતને આવરી લે તેવી એક પણ યાજના ઘડાઈ નથી. પશુનાશથી આર ભાતુ' વિષચક્ર પશુનાશથી જ'ગલાના નાશ; જ'ગલાના નાશથી જલાશયાના નાશ; જલ્લાથયાના નાથથી વનસ્પતિઓના નાશ; વનસ્પતિઓના નાશથી દવાએની મોંઘારત, પશુનાશથી શુદ્ધ ઘીના પુરવઠાના નાશ; ઘી-દૂધના અભાવે અપેાષણનાં દરઢાના વધારા; જલાશયાના નાથથી પાણીના... અભાવે કરાડા મનુષ્યને ચામડીનાં દરઢા, વિવિધ પ્રકારનાં દરદેથી વધુ ને વધુ દવાઓની માંગ અને તેને કારણે મેઘારત. આમ, આ વિષચક્ર સુદર્શન ચક્રની જેમ પ્રજાજીવનના દરેક સ્તરને આવરી લેતું. મેટુ' ને માટું થતું જાય છે. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ - ગાંધીમાર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લેનારાઓને એટલું જ્ઞાન હશે ખરું કે એ માર્ગે ચાલવાનું સહુથી પ્રથમ પગલું જલાશ, જગલે અને શુરાણનું જ છે. તે પગલાં લીધા સિવાય ગાંધીમાર્ગે ચાલવાની વાત કરવી એ નર્યો દંભ છે. ના બળદગાડું જ ભારત માટે આશીર્વાદરૂપ શાસો માઈલ સુધી માલની હેરફેર બળદગાડા દ્વારા થાય છે? ના તેલ-પેલ મેળવવામાં ફોડે પશુઓની કલેઆમ. . ભારતમાં (૧) દર વર્ષે એક અબજ ટનથી વધુ માલની પેદાશ થાય છે. (૨) કોડ ટન માલની આયાત થાય છે. તેમાં રેલવેથી ૨૦ ક્રોડ ટન માલની હેરફેર, મટર લારીઓથી ૧૨ કોડ ટન માલની હેરફેર, બળદગાડાંથી બાકીના બધા માલની હેરફેર રેલવે થાપણુઃ ૩ હજાર ક્રોડ રૂપિયાથી વધુ રેલવે નૂરથી વાર્ષિક આવક ૫૪૯ કોડ રૂપિયાથી વધુ (ઇન્ડિયા ૧૯૭૦) બળદગાડાંની થાપણ: ૩ હજાર ક્રોડ રૂપિયાથી વધુ, બળદગાડાંથી વાર્ષિક આવક ૩૨૦૦ ક્રોડ રૂપિયાથી વધુ + 3 = મોટર લેરી (૧) સહુથી ઓછા માલની હેરફેર કરે છે. (૨) રસ્તાએ તેડી નાખે છે. (૩) તેના રીપેરિંગને ક્રોડ રૂપિયાનો ખર્ચ પ્રજાના માથે કર નાંખીને મેળવવું પડે છે. (૪) તેનું ડિઝલ વગેરે પરદેશથી આયાત કરવા માટે હુંડિયામણ મેળવવા જીવતાં અને મરેલાં લખે પશુઓ, તેમનું માંસ, લાખ મણ શાકભાજી, ખાદ્યતેલે, ફળની નિકાસ કરવાની ફરજ પડે છે. For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ બળદગાડાં (૧) આ માટે સરકારી કક્ષાએ કાઈ ખર્ચ નથી. જો દરેક વેપારી પેાતાના માલની હેરફેર સા માઈલ સુધી પણ બળદગાડાં દ્વારા જ કરવાની રાખે તે બીજા એક ક્રોડ માણસને રાજી મળે, દેશની અસ્કયામત વધે; પરદેશી હૂંડિયામણ બચે, રસ્તા રીપેરિ`ગ માટે જરૂરી ક્રોડો રૂપિયાના કરભાર દૂર થાય. ક્રોડા બળદોને કારણે છાણુના મળતણુની છૂટ થાય; એથી વૃક્ષેા કપાતાં અટકે; એથી કેશસીન આયાત. કરવા પાછળ વેડફાતુ હૂડિયામણ પણ ખેંચે. આ પ્રજાના ચૂંટેલા રખેવાળે! પરદેશીઓની સવનાશી ભેટી નીતિરીતિઓને હવે જલદી ત્યાગી દો. ગાડું (યન્ત્રત્યાગ ), ગામડુ' (પ્રાચીન પર પરાઓ) અને ગાડર (પશુ)માં જ ભારતીય પ્રજાનાં ભૌતિક સુખ, શાન્તિ અને મામાદી. પડેલાં છે એ ન ભૂલેા. ચાઢાક લોકોના હિત ખાતર ક્રોડાના નિક`દનની પશ્ચિમી યાજનાઆને આજે ને આજે ફગાવી દો. એ ચેાજના જ નથી, એ તે પવિત્ર આય પ્રજાના વધ.. સ્તંભ છે. બળદગાડાંને ઉત્તેજન આપે.. પરદેશી પેટ્રાઝિલના મહિષ્કાર કરો. ચૂંટણીનાં પ્રતીક ગાય, વાડું', ખેડૂત અને હળ વગેરે દ્વારા. કરાતી પ્રજાની ક્રૂર ઘાતકી છેતરપિંડી હવે લાંબે સમય નહિ ચાલી શકે એ વાત ભૂલો મા, રાષ્ટ્રના વાહન-વહેવારની જીવાદારી મળગાર્ડ આાપણા રાષ્ટ્રના વાહન-વહેવારની જીવાદોરી રેલવે કે મેટર ટ્રક નથી પશુ બળદગાડું છે. કારણ કે કુલ ઉત્પાદન અને આયાતી માલના નેવું ટકા માલની હેરફેર બળદગાડું કરે છે, રેલવે અને મેટર ટૂંક ઉપયોગી હોવા છતાં ભૌગોલિક દૃષ્ટિએ અને આર્થિક દૃષ્ટિએ પણ એના સર્વાંગી ઉપયોગ થઈ શકે તેમ નથી. For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧ર યુરોપમાં સ્વીટ્ઝરલેન્ડ જેવા નાના દેશની જેમ રશિયા જેવા મહાકાય દેશમાં પણ મુખ્ય વાહન વહેવાર ઘેડ વડે ચાલે છે. રશિયાના હજાર હજાર એકરના વિશાળ ખેતરોને છેડે પણ સેંકડો-હજારે ઘેડ ઉછેરીને તૈયાર રાખવામાં આવે છે. કારણ કે ખેતરોમાં થતું અનાજ લેવા મેટર ટ્રકે જઈ શકે નહિ. દરેક ગામે રેલવે પહોંચી શકે નહિ, પશ્ચિમના દેશમાં બળદનું કઈ સ્થાન નથી. કારણ કે તેમને ખૂધ ન હેવાથી ગાડામાં જેડી શકાતા નથી. ઉપરાંત એ કે ગોમાંસના ભારે શેખીન હોવાથી વાછડે જન્મે એટલે મારીને ખાઈ જ જાય છે. પણ ખેતી અને વાહન-વહેવાર માટે જોતા એ જ તેમને આધારસ્તંભ છે. આપણાં પશુધનની વિરુદ્ધ આપણામાં એવી તે ગ્રંથિઓ પેદા કરવામાં આવી છે કે તેને વિચાર કરતાં પણ લેકે નાનમ અનુભવે - છે. બળદગાડું આપણું રાષ્ટ્રના વાહન વહેવારની જીવાદોરી છે, એ માનવું પણ મોટા ભાગના લોકોને મુશ્કેલ લાગશે. પણ આંકડાઓથી સાબિત થતી હકીકતેને ઈન્કાર કરવાથી કોઈ લાભ નથી. આપણને કુદરતે વિશ્વના શ્રેષ્ઠ પશુધનની જે બક્ષિસ આપી છે તેને વહેવાર માટે શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરે તે વિચારવાનું પણ કોઈને સૂઝતું નથી. આપણા ઝડપથી વધતા જતા ઉત્પાદનની હેરફેરને રેલવે પહોંચી - શકતી નથી. એટલે દર વર્ષે કોડ રૂપિયાને માલ હેરફેરનાં સાધના અભાવે બગડી જાય છે, અથવા જ્યાં તેની તાતી જરૂર હોય ત્યાં પહોંચી શકતું નથી. સે માઈલ સુધી બળદગાડાને જ વહેવાર જરૂરી આ મુશકેલીને સરળ ઉપાય એ છે કે દરેક સે માઈલના ઝેન, બનાવીને તેની વચ્ચે ગાડાંઓને જ વહેવાર વિકસાવ જોઈએ, એમ થાય તે વેગનેની અછત ટાળી શકાય, વેગને માટેના કાળા બજારને અંકુશમાં રાખી શકાય. એ માઈલ સુધી જે ગુડઝ ટ્રેનને થોભવાનું જ ન હોય તે મુંબઈથી કાશમીર કે આસામ સુધી માલ પહોંચાડતા બે-ત્રણ મહિના લાગે છે, તેને બદલે ૧૦-૧૫ દિવસ લાગે. આમ, For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩. માલની હેરફેર, નાણાંની હેરફેર અને વેગનેની હેરફેર ઝડપી બને, જેથી વેપારીઓ અને ઉદ્યોગો બંનેને ખૂબ ફાયદો થાય. - ૧૦૦ માઈલના વિસ્તારમાં ટ્રેનની ઝડપથી જ ગાડું માલની હેરફેર કરી શકે. કારણ કે, ગાડામાં માલ ભરતાં વાર લાગતી નથી, અને માલ ભરતાં જ તે મુસાફરી શરૂ કરે છે. જ્યારે માલગાડીનાં ૫૦-૭૫ વેગને ભરાઈ જાય પછી જ તે ઊપડે. પણ વેગને મળતાં અને ભરાતાં અઠવાડિયું નીકળી જાય છે. જે દરમિયાન તે બળદગાડું ધારે તે સ્થળે માલ આપીને પાછું આવી જાય છે. - જે ભારતીય રીત પ્રમાણે પશુ સંવર્ધન કરીએ અને પશ્ચિમી રીતને, જેને આપણે અજ્ઞાનથી વૈજ્ઞાનિક ઉછેર માનીએ છીએ, તેને તિલાંજલિ આપીએ તે આપણે દશ વર્ષમાં એવા બળદ પેદા કરી શકીએ, જે રેજ ૫૦ થી ૬૦ માઈલની ઝડપ કરી શકે. આવી જના અમલમાં આવે તે બીજા એક કરોડ માણસને બળદગાડાંના વાહનવહેવારમાં તેજી મળી શકે. સરકાર અને આજનના ઉપાધ્યક્ષ સાહેબ નવી આર્થિક નીતિ ગ્રામાભિમુખ બનાવવાની જાહેરાત તે કર્યા કરે છે, પણ ગ્રામાભિમુખ આર્થિક નીતિમાં બળદગાડાને વાહન વહેવાર ન હોય તે ગ્રામાભિમુખ આર્થિક વિકાસ થઈ શકશે નહિ. ગ્રામાભિમુખ આથિક નીતિના પાયામાં જ ગોરક્ષા અને વનરક્ષા રહેલી છે અને ગેરક્ષા કર્યા પછી ઉત્પન્ન થતા બળદને રાષ્ટ્રના વિકાસમાં ઉપયોગ ન કરે તે ગેરક્ષા સફળ થઈ શકે પણ નહિ. અગ્રેજોનું બળદગાડાને વધુ મહત્વ આપણા દેશના લેકને કદાચ એ કલ્પના પણ નહિ હોય કે અંગ્રેજો બળદગાડાંના વાહન વહેવારને પિતાનું હિત હોય ત્યાં ભારે મહત્વ આપતા હતા. અંગ્રેજોને હંમેશા રશિયન આક્રમણને ભય રહે તે એટલે અફઘાન સરહદ પાસે આપણું બળવાન લશ્કરી થાણું રહેતું. પણ એ પ્રદેશમાં રેલવે બાંધવાની કોઈ શક્યતા ન હતી. એટલે For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૪૪ લડાઈના વખતમાં લશ્કરી પુરવઠો જળવાઈ રહે અને માલની હેરફેર ઝડપથી થઈ શકે, માટે સારા, મજબૂત, ઝડપી બળદો તૈયાર કરવા તેઓ દરેક ગાયને એક સારે ધણખૂટ આપતા અને તેના પિષણને ખર્ચ પણ પિતે ઉપાડતા. જેથી શ્રેષ્ઠ બળદોને પુરવઠો ચાલુ રહે અને લડાઈના વખતમાં મુશ્કેલી ન અનુભવવી પડે. છે. આપણે કોઈ વાર મેટી લાંબી લડાઈઓમાં ઊતરવું પડે તે આપણી તમામ રેલવેએ લશ્કર માટે ફાજલ પાડવી પડે અને તે સમયે જ આપણા માલની આંતરિક હેરફેર માટે બળદગાડાની કિંમત આપણને સમજાય. એટલું જ નહિ દુશમન બેમ્બરેએ રેલવે લાઈને. ભાંગી નાંખી હોય કે પુલે તેડી નાખ્યા હોય ત્યારે એવી ગંભીર સ્થિતિમાં બળદ ગાડું જ આપણી મદદે આવી શકે. કg રાસાયણિક ખાતરને ઉપયોગ સત્વરે બંધ કરે. જે પ્રજાને જીવવા દેવી હોય છે ! ૭ કશાય યુદ્ધ વિના – ભેદી રીતે પ્રતિ વર્ષ લાખો માનવ મોતને ઘાટે! શા કાળો કેર વર્તાવ્યું છે, કેટલાક સ્વાર્થાન્ય પ્રજાદ્રોહી ઓએ! રાસાયણિક ખાતર તે દેશની સમસ્ત પ્રજાને કદાચ થતાં જ વર્ષોમાં મોતને ઘાટ ઉતારી દે તે નવાઈ નહિ. આ ખાતરની પાછળ એવી જીવલેણ પ્રક્રિયા એકધારી રીતે ચાલે છે કે તેનાં પરિણામો અતિ ભયાનક આવીને શિલાં રહેશે.' વિના યુદ્ધ, વિના રક્તપાત, વિના બેએ આખી ભારતીય પ્રજાને સ્મશાન ભેગી કરી દેવાની તાકાત ધરાવતાં કેટલાંક તત્ત્વમાં, રાસાયણિક ખાતર અગ્રસ્થાન ધરાવે છે. For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ આ ખાતર નાંખવાથી ખીજ પેાતાનામાં રહેલી પ્રતિકારશક્તિ ખાઈ એસે છે, એટલે તરત તેના છેડવામાં જીવાત પડી જાય છે. તેને મારવા માટે જંતુનાશક ઝેરી દવા છાંટવી પડે છે. આ દવાઓ જીવાતની જીવાતને પણ મારી નાંખે છે. 4. સાથે સાથે ખેતીને ઉપકારી બનતી છોડ ઉપર પણ દવાઓ છંટાય છે, એટલા છેોડના દાણા ખાનારાં પખીઓ પણ મૃત્યુ પામે છે. પશુ, પ`ખી; માનવાનાંય માત છેડનાં મૂળમાં ઊતરેલી દવા, છેડનાં થડ, પાંદડાં, દાણામાં પહેાંચે છે. એટલે એ ખાનારા માનવા અને ૫'ખીઓને કેન્સર, અલ્સર વગેરે શયકર રાગા થાય છે. દવા છાંટેલા ચાર પશુઓ ખાય છે તેથી તેમને પણ કેન્સર વગેરે થાય; તેમનાં દૂધ દ્વારા મનુષ્યને પણ કેન્સર વગેરે થાય. ખેતરમાં પ્રસરેલાં એ ઝેર વરસાદના પાણી સાથે મળીને જે નદી, તળાવ કે સમુદ્રોમાં જાય, ત્યાં માછલીના પેટમાં પહોંચી જાય અને તેનાં માંસમાં ભળીને માંસાહારી મનુષ્યના શરીરમાં પહોંચે. કેવી વિરાટ યાત્રા કરે છે જ...તુનાશક દવાનાં ઝેર ? જ્યાં જાય ત્યાં મરણાન્ત રાગેાને કેવા ઉત્પન્ન કરી દે છે? રાઈના દાણા જેટલું પશુ ઝેર ચરબીના ભાગ ઉપર ચાંટીને ચાસઢગણું વધી જતું હાય છે; જે પશુ અને માનવેને ખાવીને અચૂક મારી નાંખે છે. જંતુનાશક દવાથી થતા ફાયદા (!) શું ફાયદો થતા હશે; જંતુનાશક દવાઓથી ? જાણેા છે? આ આ રહ્યો તે કાયદો : કે આથી રાસાયણિક ખાતરોનાં કારખાનાંવાળાને પુષ્કળ કમાણી - થાય છે. ૧૦ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ – કે આથી જંતુનાશક દવાઓ સાથે સંકળાયેલા કેટલાક લેકે રાતેરાત માલેતુજાર બની શકે છે ! – કે આથી ડૉકટરને ત્યાં ધનની ટકશાળ પડે છે! હબદલામાં નિર્દોષ કોડે પશુઓ અને લાખે માનનાં રિબાઈ રિબાઈને થતાં મત આપવાં જ પડે છે! આવી ગંભીર બાબત શું સરકારના ધ્યાનમાં નહિ જ આવી હોય? કેઈ અકળ કારણોસર...! રે! એક વાર આ બાબત ધ્યાન ઉપર આવી હતી, ઉપરોક્ત જોખમની સત્યતા સ્વીકારાઈ પણ હતી, પણ અફસેસ! કોઈ અકળ કારણસર જતુનાશક દવાઓ નહિ છાંટવાના અને રાસાયણિક ખાતરોને ઉપયોગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યું ન હતું! હાય! ભારતની સ્વાર્થલંપટ પ્રજા જેને રાતેરાત ક્રોડપતિ થવું છે! ભલે પછી લાખે-ક્રોડનાં મતના સેદા કરવા પડે! એ, મતના દાગશેતમારા વિલાસી વૈભના ભડકામાં કોડે લેકની જાનહાનિ કાં કરે ! ઉપાય એક જ છેઃ પશુરક્ષા ૦ તે જ પૂરતા પ્રમાણમાં છાણિયું ખાતર મળે! ૦ તે જ ફર્ટિલાઈઝર બિનજરૂરી બને!' ૦ તે જ જંતુનાશક દવાઓનો ઉપયોગ બંધ થાય. વાવેદ કહે છે કે, ખેતરમાં જીવાત ન પડે તે માટે પાણીમાં ગાયનું છાણ મેળવીને તેને ખેતરમાં છાંટવું. ભારતને ડાહ્યો ખેડૂત આજે પણ પાણીના ધરીઆ પાસે તેવા છાણને ઢગલે કરે છે જેમાંથી પાણી ખેતરમાં પસાર થતાં જીવાત પડતી નથી. પણ દેશની પ્રજાને સર્વનાશ કરવા કટિબદ્ધ બનેલા ગેરા લેકેની ભેદી ચાલમાં અંજાયેલા દેશી-અંગ્રેજ(મોરારજીભાઈ સુદ્ધાં!!)ને આ સત્ય સમજાશે કે કેમ તે મોટો સવાલ છે! For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૭ હા, પ્રધાનમંડળે જ બદલાય છે, પણ ઢાંચે કદી બદલાતું નથી! જે ગેરાએ મજબૂત રીતે ગોઠવીને ગયા છે! કયારે પાકશે, સાચે પ્રજાભક્ત; કે પ્રજા, સંસ્કૃતિ અને ધર્મને સર્વનાશ બોલાવવા ગોઠવાયેલા ઢાંચાને (સ્ટીલ કેમને) ઉખેડીને દરિયામાં ફેકી દેશે? જ પશુરક્ષા વિના વૃક્ષ કપાતાં અટકશે જ નહિ! ક કરોડે જંગી યોજના બનાવવામાં જ સરકારને સંતોષ બંધાયા બંધ! તેથી સુકાયા નદી–નાળાં અને ઊંડે ઊતરી ગયાં પાણી! હવે વૃક્ષો ય શે ઊગશે? અને અનાજ, પણ શે ઊગશે? ગુજરાત સરકારે વનમહોત્સવ નિમિત્તે ૬ ઝાડ વૃક્ષો વાવવાને નિર્ણય જાહેર કરી દીધું છે! (કેવી ભારે બહાદુરી બતાવી દીધી!) - આ પૂર્વે ૧૯૭૩માં ત્રણ અને પછી એક કુલ ચાર ક્રોડ વૃક્ષો વાવવાની જાહેરાત થઈ હતી! જે તે વવાયાં હોત () અને બધાં ઊગીને મોટાં થયાં હોત તે ગુજરાતની સંપત્તિમાં ચાર અબજ રૂપિયાને અને વાર્ષિક આવકમાં ચાળીસ ઝેડ રૂપિયાને વધારે થયે હેત. ': ' પણ સબૂર! આ રાજનીતિd)ને નવાં વૃક્ષો ઉગાડવામાં જ રસ છે! જૂનાંનું શું થયું તે જાણવાને જરાય રસ નથી! કદાચ આવી જનાઓ નીચે મામા મામીના બંગલા બની જતા હેય તે ય નવાઈ નહિ! . આજની સરકાર યાદ રાખે કે જ્યાં સુધી પશુરક્ષા કરીને પ્રજાને છાણનું બળતણ પૂરું પાડવામાં નહિ આવે ત્યાં સુધી ગરીબ પ્રજા લખે વૃક્ષોને કાપ્યા વિના રહેનાર નથી. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ હવે વૃક્ષારોપણનો એ અર્થ? બીજી વાત એ છે કે બારે માસ વહી જતાં જે નદીનાળાનાં પાણી ધરતીમાં અમી ઝમીને વહેણ બનતાં હતાં ને નદી-નાળાં, તળાવે, મોટા બંધે બનતાં સાવ સુકાયાં છે. આથી ગમતાં પાણી અટક્યાં છે.. વૃક્ષ દ્વારા પીવાતાં પાણીની ધરતીની ખોટને આ ઝમતાં પાણી પૂરી કરતાં હતાં. હવે તે વૃક્ષે પાણી પી જાય; નવું પાણી મળતું બંધ. થાય એટલે વૃક્ષે સુકાઈ જાય અને ખેતી માટે પાણી તે ધરતીમાંથી મળે જ નહિ. | ધરતીમાં ૨૦૦ થી ૧ હજાર ફૂટ ઊંડાં પાણી ગયાં છે, ભેજ પણ રહ્યો નથી! હવે વૃક્ષે મેટાં ય શું થાય? અને હરિયાળી જેવાય કયાંથી મળે? જે ખરેખર વૃક્ષ-વનસ્પતિનું આવશ્યક મહત્વ સમજાતું હોય તે. બે કામ સત્વર કરવાં જોઈએ –(૧) પશુરક્ષા અને (૨) મેટા બંધે. બાંધવાની ઘેલછાને ત્યાગ. - આથી મળશે, સહુને છાણનું બળતણ અને સર્વત્ર જમીનમાં ઝમતાં પાણીને ભંડાર પરદેશીઓ આ બધું સુધારવા દેશે ખરા ?' પણ અફસોસ! પરદેશી સેક્રેટરીઓ અને પરદેશી અભ્યાસ! પરદેશની જનાઓ અને પરદેશી ઢાં! આવી “પરદેશીમય સ્વદેશી સરકાર સાચું કશું સાંભળવા જ માંગતી નથી ત્યાં શું થાય? એને તે હુંડિયામણની ઘેલછા જાગી છે! તે માટે નિકાસ કરવી. છે; જીવતાં લખે પશુઓનાં હાડ, માંસ, લેહીથી! એને રસ છે; ક્રાડે રૂપિયાની જંગી જનાઓ બનાવવાને! વિદેશી ગ્રામ્યલક્ષી લેકપદ્ધતિમાં કપ્રિય (!) સરકારને કશો જ રસ નથી ! હા તે પદ્ધતિઓ ભારે ખર્ચાળ ન હોવાથી અને કેને પિતાની. માટી મલાઈ ન મળી જાય એ તે સાવ સાચી વાત છે! For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ છે જેણે પરદેશીઓનાં ઝંઝાવાતી આક્રમણે ખાળ્યાં છે, તે ભારતીય પ્રજા કેટલી નિર્માલ્ય થઈ ગઈ છે? 8 પ્રતાપ કે શિવાજીના જન્મને સમય હવે આવી જ જો ” જોઈએ. છે જ્યાં સુધી એક વ્યક્તિ પણ અંગ્રેજોની કુટિલતાની જાણકાર રહેશે ત્યાં સુધી આપણે સંપૂર્ણ પરાજય અસંભવિત છે! . તૂટે છે આભ ઊંચા આપણે આશા મિનારા, હજારે ભય તણી ભૂતાવળે કરતી હુંકારા. આ પંક્તિમાં સમાયું છે. ભારતની પ્રજાનું બેહાલીનું ચિત્ર. ભારત સ્વાધીન થયું ત્યારે ભારતને સંસ્કારી, સમૃદ્ધ અને મોક્ષમાર્ગી ભાવના તરફ વિશ્વને દેરી જનારું ન જેવાની કેવી ભાવનાએ આપણે ભાવી હતી? બે બે વિશ્વયુદ્ધોથી ત્રાસેલી, શેષણથી ચુસાયેલી, અશાંતિથી દાઝેલી દુનિયા શાંતિના રાહ માટે સ્વાધીન ભારત તરફ આશા રાખતી હતી. પણ અફસ! આપણા સહુની આભ-ઊંચી આશાઓના મિનારા આજે કડડડભૂસ કરતા તૂટી પડ્યા છે. ચારે બાજુ હિંસા, ભ્રષ્ટાચાર, દંભ અને શેષણની ભૂતાવળનાં નગ્ન તાંડવ ખેલાઈ રહ્યાં છે. તોય ભારત એ ભારત પણ સેક સેકે આપણે ભયને કાર્યો છે, પડકાર્યો છે. સિકંદરના ઝંઝાવાતી સૈન્યને અડગ વીરતાથી આપણે ક્યાં હતાં. મધ્ય એશિયામાંથી ધસી આવતાં, ગામે બાળતાં અને તલવાર વીંઝતાં લૂંટારુ સૈન્યને નારીઓએ જૌહર કરીને અને મરદોએ કેસરિયાં કરીને ખાળ્યાં હતાં. પણ સબૂર, અંગ્રેજોએ જન્માવેલા આ માયાવી કાળદૂતોએ તે એવી માયા ફેલાવી છે કે, આપણાં ધર્મ, સંસ્કૃતિ, સ્વાર્થ અને ખુદ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અસ્તિત્વ પણ જોખમાઈ ગયાં હોવા છતાં, તેના તરફ નજર કરવાની કે એના વિચાર પણ કરવાની કોઈને ફુરસદ નથી. કાલે શું થશે ? ભાવિ પ્રજાનું શું થશે ? એ વિચાર કરવા પણ કોઈને ગમતા નથી. સહુને એક જ ભૂત વળગ્યું છે; ધન કમાઈ લેવાનું, ગમે તેવાં દુષ્કર્મ કરીને પશુ. આ ભયંકર ભૂતાવળાને કણ ભગાડશે ? શું કોઇ પ્રતાપ કે શિવાજી જાગે તેવી રાહ જોવી ? ૨! રાહ જોવી એ જરાય સારું નથી. તમારાં બાળકો જ પ્રતાપ કે શિવાજી અને આર્યાવર્તીને આ અઘાર હિં'સા, લૂટ, શેષણ અને ભ્રષ્ટાચારના ભેઢી દાવાનળામાંથી બહાર કાઢે એના ઉપાય ગંભીરપણે વિચારવાના સમય પાકી ગયો છે. આપણે હજી માજી હાથથી ગુમાવી નથી, હજી આપણે સંપૂર્ણ પરાજય પામ્યા નથી, જ્યાં સુધી આપણામાંથી એક પશુ વ્યક્તિના મનમાં આ ભાવના હશે ત્યાં સુધી આપણે અપરાજિત જ રહીશું. રહેઠાણાની તગી એ કેંગ્રેસ સરકારની ઉત્પત્તિ છે. કુલ ઈંટાનાં કરખાનાં કૌભાંડ? ૐ તૈમુર અને નાદિરશાહે ચલાવેલ તલેાના આંક પણ વટાવી જવાશે ? રહેઠાણાની તંગી ભારતને કોંગ્રેસી–લેટ રહેઠાણાની તંગીએ આપણી સંસ્કૃતિ ઉપર કાતિલ ઘા માર્યાં છે; અને માનવજીવનને પશુના જીવનમાં ફેરવી નાખ્યું છે. દુઃખદ બીના તે એ છે કે એ તંગી પરદેશી શાસનના વાસે નથી; એ નેહરુ સરકારના કોંગ્રેસી સરકારની ભેટ છે. કોંગ્રેસની પચવષીય ચૈાજનાનેા એ પરિપાક છે. એ યાજનાઓએ ગામડાં ભાંગી નાખ્યાં, ત્યાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની, 'અરે ૩૩ ટકા ગામડાંઓમાં તે પીવાનાં પાણીની પણ તંગી સ; અને ગામડાંઓના માનવમહેરામણુ ગામડાં For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ એમાંનાં પિતાનાં વંશપરંપરાનાં ઘરબાર છોડીને શહેરી ફૂટપાથ ઉપર માનવભંગારના ઢગલારૂપે પથરાવા લાગ્યું. આ હિજરતે શહેરમાં પાણી પુરવઠા, સ્વાસ્થ અને સલામતીની વ્યવસ્થા સામે ભય ઊભું કર્યો. મદ્રાસમાં રાજ્યના રહેઠાણ પ્રધાનની કોન્ફરન્સમાં કેન્દ્રના એક રહેઠાણ પ્રધાને જણાવ્યું કે, “દેશમાં શહેરી વિસ્તારમાં ૧ કરોડ ૧૪ લાખ મકાને અને ગામડાઓમાં ૬ કરોડ ૭૭ લાખ મકાને બાંધવાની આવશ્યકતા છે. ૧૫ વરસમાં આપણે ૬૦ લાખ મકાને બાંધવાની આવશ્યકતા છે. ૧૫ વર્ષમાં આપણે ૬૦ લાખ મકાને ર૪ અબજ ૪૦ કરોડ રૂપિયાનો ખર્ચ બાંધ્યાં છે. તમામ લેકને રહેઠાણ પૂરાં પાડવા માટે આપણને ૩૦ હજાર કરોડ રૂપિયાની જરૂર પડશે.” આ ઝડપથી જે મકાને બંધાય તે લક્ષ્યાંક સિદ્ધ કરતાં ૧૮૫ વર્ષ લાગે, જે દરમિયાન હાલમાં સારી હાલતમાં ઊભાં છે, તે મકાને અને રહેઠાણને મામલે અતિશય ગૂંચવાઈ જઈને દેશમાં ભારે અવ્યવસ્થા ફેલાઈ ગઈ હશે. - હાલમાં જે લખે કે ફૂટપાથ ઉપર ઉઘાડા આકાશ નીચે વરસાદ, પવન, ઠંડી, ધૂળ, તડકો વગેરે સામે કાંઈ જ રક્ષણ વિના, કુદરતી રીતે પાણીની પણ કોઈ જ સગવડ વિના પડેલાં છે, તેમના પ્રપૌત્રોના પણ પ્રપૌત્રો – કદાચ હાલ છે તેના કરતાં પણ વધુ બદતર સ્થિતિમાં જીવતા હશે. કારણ કે ૧૮૫ વર્ષમાં માનવભંગારને ગંજ ઘણે મેટ થઈ ગયે હશે. પછી કેન્દ્રના રહેઠાણ ખાતાના એક બીજા પ્રધાનશ્રીએ નિવેદન કર્યું છે, “કો સસ્તાં મકાન બાંધી શકે તે માટે જાહેરક્ષેત્રમાં ઈંટનાં કારખાનાં બાંધવાં જોઈએ. આ કારખાનાં ઊભાં કરવા ૧૮,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર પડશે, જે ૩૫ રૂપિયે એક હજારના ભાવે ઈટ વહેં. ચશે, જેથી મકાને સસ્તા ભાવે બાંધી શકાય.” આવાં કેટલાં કારખાનાં બંધાયાં તે જાણવા મળ્યું નથી, પણ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર કવાયકા એવી છે કે આવા એક કારખાનાએ ૩૫ રૂપિયાને બદલે ૯૦ રૂપિયે ઈટો વેચી અને વર્ષને અંતે બે લાખ રૂપિયા નુક્સાની કરી! આજની જનાઓથી કેને લાભ? ચાલુ પદ્ધતિનાં મકાને બાંધવાની યેજના તે માત્ર સ્ટીલ, સિમેન્ટ અને કન્સ્ટ્રક્શન કંપનીઓને શેષણ કરવા માટેની તક આપવાની અને દાણચેરી, ભ્રષ્ટાચાર, કાળાબજાર વગેરેનાં નાણાં સલામત રાખવાની સગવડ કરી આપવાની યોજના છે. શહેરમાં જેમ બહુમાળી મકાને બંધાય છે તેમ તેની કિંમત વધતી જાય છે અને સાથે સાથે ફૂટપાથ ઉપર માનવસંગારના ગંજ પણ વધતા જાય છે. જ્યાં સુધી વિસ્તરશે આ આ માનવતાનું નિકંદન? કયારે અટકશે આ સંસ્કૃતિની કતલ? જે રીતે માનવતાની આ કતલ ચાલી રહી છે તેની પાસે તૈમુર અને નાદિરશાહે ચલાવેલી કતલે વામણી લાગે છે. ઉઘોગીકરણની ધૂનના ખપરમાં! મકાનની તંગી, એ પંચવર્ષીય જનાઓએ રાષ્ટ્રને આપેલી ભેટ છે. આજના પંચેએ ઉદ્યોગીકરણની જે હરણફાળ ભરી તેણે ગામડાઓના રહ્યાસહ્યા ધંધાઓને પણ ભાંગી નાખ્યા. અવળી અન્નનીતિએ રેશનિંગ, માત્ર શહેર પૂરતું જ મર્યાદિત રાખ્યું. રેશનિંગ, ઝેનબંધી, કન્ટ્રોલ વગેરેએ ગામડાંઓની જીવન-જરૂરિયાતની ચીજો અલભ્ય બનાવી. ગામડાંઓમાં ન ધંધા, ન અનાજ, ન પાછું, એટલે કોએ શહેર તરફ દોટ મૂકી. આજના પંચએ નિર્ધારેલા ઉદ્યોગોનાં નિત નવા કારખાનાં શહેરમાં શરૂ થતાં હતાં. તેમાં રેજી મેળવવા અને ત્યાં મળે તે સુવર્ણ અંકુશધારાએ વિસ્તૃત કરેલી દાણચેરીને માલા સાચવવા, ઠેકાણે પાડવાના કામમાં કયાંય રેજી મળી રહેશે એવી ધારણાથી ગામડાંઓમાંથી જનપ્રવાહ શહેરોમાં ઠલવાવા લાગ્યા. પણ પ્રજાની ૨૦ ટકા વસ્તીને માંડ સમાવતાં શહેરો ગામડાંની પ્રજાને પિતાને ત્યાં સમાવી For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ શકે તેટલી જગા શહેરમાં ન હતી. એટલે લેક ફૂટપાથ ઉપર, ગંદી ચાલીઓમાં, શહેરની ગટરના કિનારા ઉપર જ્યાં જગા મળે ત્યાં આવીને વસવા લાગ્યા. શહેરોમાં મકાન બાંધવા જગાની મુશ્કેલી હતી એટલે જગાના ભાવ વધવા લાગ્યા. જે જમીન ચાર આને વાર રાખવા કઈ તૈયાર ન હતું તે ૪૦૦ રૂપિયે વાર વેચાઈ જવા લાગી. સિમેન્ટનું ‘ઉત્પાદન ૪૧૫ ટકા વધ્યું હતું (ઇન્ડિયા ૧૯૭૪) છતાં મોટા બંધની ખોટી જનાઓમાં એ સિમેન્ટ વપરાઈ જઈને એને કાળાબજાર વિકસવા લાગ્યા. અનાજ અને તેની કાપણીની મેંઘારતને લીધે મજૂરી મેંદી થઈ. બાંધકામની ચીજોના ભાવ વધ્યા એટલે જૂનાં મકાને રીપેર કરવામાં કોઈને રસ રહ્યો નહિ. જે નવાં વીસમાળી મકાને બંધાયાં તેની કિંમત સાધારણ જનસમાજ ખચી શકે તેમ ન હતું. પણ જેમની પાસે બે નંબરનું નાણું હતું અને વિવિધ રસ્તે એની આવક ચાલુ હતી તેઓ જ આ મકાનમાં પિતાનું નાણું સલામત રીતે રોકી શક્તા. જે લેકે જીવના જોખમે આવા ઊંચાં મકાને બાંધી આપતાં તેમને તે ઉઘાડા આકાશ નીચે ગટરના કિનારા ઉપર જ રહેવાનું મળે છે. રહેઠાણનતંગીના નિવારણને સરળ ઉપાય તે મકાનની તંગીને પહોંચી વળવાને સહુથી સહેલે, સસ્ત અને ઝડપી ઉપાય એ છે કે ભારતીય અર્થવ્યવસ્થાના માર્ગે જવું. જેથી ગામડાઓના ધંધા પાછા ખીલે, લેકે શહેર તરફથી પાછા પિતપિતાને વતત ગામડાંઓમાં જાય, સંપૂર્ણ ગેરક્ષા, વનરક્ષા અને જલરક્ષા કરીને પશુઓનાં ઘી, દૂધ, છાણ અને પીવાનાં પાણી પુરવઠો વધારે, જેથી ગામડાંઓમાં પ્રાચીન પરંપરાથી જ ગારમાટીનાં મકાને જેમ બંધાતાં તે મુજબ ફરીથી નવા મકાન બાંધવાનું શક્ય બને અને શહેર ઉપરથી જગાનું દબાણ ઓછું થતાં ત્યાં પણ મકાનની કિમત ઘટે. આજની શહેરોની મકાનની તંગી એ માત્ર મકાનની સાધારણ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તગીના પ્રશ્ન નથી. એ તગીએ. માનવજાતિની સુરક્ષા, સ્વાસ્થ્ય અને સંસ્કૃતિ સાથે ગભીર ભય પેદા કર્યાં છે. ” હવે જો નહિં ચેતીએ તે... આ ભય સામે જલદી ચેતી જઈને વહેલામાં વહેલી તકે ઉપર લખ્યા પગલાં લેવામાં નટુ આવે તે ધીમે ધીમે શિક્ષિત અને સંસ્કૃત. પ્રજા ઘસાતી જશે અને વિશ્વની એક સમયની સહુથી વધુ સુશિક્ષિત અને સુસંસ્કૃત પ્રજા ગુનેગાર અને રંખડુ ટોળાંમાં ફેરવાઇ જશે. સબ સમકી સલામતીને આજે તે લેાકનાયકા, રાજપાલેા, પ્રધાન, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, કાયદાશાસ્ત્રી, શિક્ષણશાસ્ત્રી, સાહિત્યકારો, ડૉક્ટશ સહુ કોઈ આ ઝૂઝૂંપડપટ્ટી પાસેથી પસાર થાય છે. ગંદાં ભાગેલાં ગૂ પડાંઓમાં જમીન ઉપર સૂતેલા, ચામડી ઉપર દરાના ચાઠાંવાળાં બાળકો, સ્ત્રીએ. અને પુરુષને બેઠેલાં જુએ છે, તેમનાં તદ્ન ખાલીખમ ગ્રૂપમાં પશુ. જુએ છે, તેમની આસપાસ ફેલાઈ ગયેલી ગંદકી પણ જુએ છે, આજુબાજુના અંગલાની મોટા ધાવાથી રસ્તા ઉપર ભરાયેલા પાણીનાં ખામેચિયાંમાંથી વાટકી વડે રસાઈ માટેનું પાણી ઉલેચતા પણ જુએ. છે; પણ કોઈને દિલમાં જરાય આહ થતી નથી. પણ જેમ કસાઈને છરી ચલાવવાનુ` કોઠે પડી ગયું હોય છે તેમ સમાજના આ શિક્ષિત સ્તાને પણ ઝૂપડપટ્ટીઓની આ હાલત જોવાનુ જાણે કોઠે પડી ગયું છે. કમળપત્ર ઉપરથી પાણી સરી જાય તેમ આ દેખાવે। તેમના દિલ ઉપરથી સરી જતા હોય એમ આજે તે સગે છે. સહુને પોતપોતાની ચિંતા છે. કોઈને પેટ ભરવાની, કોઇને નાણાં સંતાડવાની, કોઈને કરચારી કરવાની. ભૂખ્યાં જનાના જઠરાગ્નિ જાગશે.... આ વિસ્ફોટ સ્થિતિ એક દિવસ જવાળામુખીની માફક ફાટશે ત્યારે શુ થશે તે તે ભગવાન જાણે. આમાંથી વર્ગવિગ્રહ ફાટી નીક For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ ળશે તે તે સમસ્ત દુનિયાને હચમચાવી નાંખશે. દુનિયાને કોઈ દેશ. એના પ્રત્યાઘાતમાંથી બચી શકશે નહિ. થી પશુ, જલ, પૃથ્વી અને વનની રક્ષામાં જ આબાદી પશુઓને રાજકારણ સાથે ન જોડે ગોરક્ષા જ્યાં સુધી જમીનના ધોવાણથી પૂરાઈ જઈને સુકાઈ ગયેલાં આપણાં હજારે નદી-નાળા-તળાને ફરીથી તેમની મૂળ ઊંડાઈ સુધી બેદીને તેમાં ચોમાસાનું પાણી સંઘરી લઈને તેમને પુનઃજીવિત કરવામાં . ન આવે ત્યાં સુધી સંપૂર્ણ ગેરક્ષા કરવાનું અશકય છે, કારણ કે આપણાં હજારો ગામડાં, જે દેશના સર્વોત્તમ પશુધન માટે પ્રખ્યાત છે, ત્યાં લેકેને પીવા માટેનું પાણી પણ ઘણી વખત બહારથી લાવીને રેશનના ધોરણે વહેંચવું પડે છે. આ હાલતમાં ગાય કતલખાને નહિ મરે તે તરસથી તરફડીને મરી જશે. જલરક્ષા એ ગોરક્ષાનું પહેલું પગથિયું છે. જલરક્ષા. જમીનના ધોવાણથી પૂરાઈને સુકાઈ ગયેલા તમામ નદી-નાળાં– તળાને તેમને ફરીથી તેમની મૂળ ઊંડાઈ સુધી ખેદીને ચેમાસાનું પાણી તેમાં સંઘરી લીધા પછી જે જમીનના છેવાણુ સામે તેને રક્ષણ આપવામાં ન આવે તે પવન અને ચોમાસાના છેવાથી તે ફરીથી પૂરાઈ, સુકાઈને નાશ પામશે. માટે ભૂરક્ષા કર્યા સિવાય જલરક્ષા અને ગેરક્ષા થઈ શકશે નહિ. ભૂરક્ષા. . ભૂરક્ષા એટલે જમીનની ફળદ્રુપતાનું પવન અને પાણી દ્વારા છેવાણથી રક્ષણ. જમીનનું ધોવાણ સામે રક્ષણ આપવું હોય તે જંગલોને વિસ્તૃત કરીને તેમનું લેકના કુહાડાથી રક્ષણ કરવું જોઈએ. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ વનરક્ષા લેકેને ગાયનાં છાણનું સહુથી સસ્તુ અને સુલભ બળતણ નહિ મળે ત્યાં સુધી બળતણ માટે જંગલે કપાયા જ કરશે. માટે જંગલનું રક્ષણ કરવું હોય તે ગોરક્ષા અનિવાર્ય છે. આમ ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા એકબીજાના આધારે રહેલા છે. તેમાંથી કેઈ , પણ એકને નાશ કરીને બાકીના ત્રણને બચાવી શકાય નહિ. " ઉપરની ચારે બાબતેના રક્ષણ માટે એગ્ય વહેવારુ પેજના તૈયાર કરી એને કડક અમલ કરવામાં ન આવે અને માત્ર સુપ્રીમ કોર્ટના અર્થઘટન મુજબ બંધારણની કલમ ૪૮ મુજબ ગોવધબંધીને કાયદે ઘડીને જ સંતોષ માનવામાં આવે તે પરિસ્થિતિ વધુ ખરાબ થશે. કમનસીબે ગેરક્ષા સાથે ડેરી ઉદ્યોગને અને ગાયની દૂધ આપવાની શક્તિને સાંકળી લેવામાં આવ્યા છે. પણ ભારતમાં ગાય એ ડેરીઉદ્યોગને નફે કરવા માટે દૂધ અને માંસ મેળવવાનું એક પ્રાણી નથી. પણ તે આપણાં ધર્મ, સંસ્કૃતિ, સમાજ, ખેતી અને અર્થતંત્રના સંયુક્ત માળ-ખાને પાયે છે. ગાય અને બળદ દૂધ ન આપે કે કામ ન કરી શકે તે પણ તેમનું મૂલ્ય જળવાઈ રહે છે અને તેમને ખવડાવવાના ખર્ચને સવાલ " ઉપસ્થિત કરે એ દેશના હિતમાં નથી. ગાય દૂધ આપતી બંધ થાય અને બળદ કામ કરવાને અશક્ત બને તે પણ તેમના છાણ-મૂતરની આવક ખવડાવવાના ખર્ચ કરતાં વધારે થાય છે. ગાય કે બળદ સામાન્ય રીતે ૧૪ થી ૧૬ વર્ષ જીવે છે. મિ. ડબલ્યુ. સી. બુલર અને મિ. જી. પી. વેસ્ટ દ્વારા સંપાદિત મિ. આર. લેકની વેટરનરી ડિક્ષનરી” અને બીજા પશુશાસ્ત્રીઓના મતના આધારે સુપ્રીમ કેટે" પણ ગાય અને બળદની વયમર્યાદા ૧૪ થી ૧૮ વર્ષની માન્ય રાખી છે. કેઈ અપવાદરૂપ ગાય કે બળદ ૨૦ વર્ષ સુધી પણ છે. ગાયની યોગ્ય માવજત અને સારસંભાળ રાખવામાં આવે તે તે મોટે ભાગે તેને જીવનના અંત પર્યત વિયાય છે અને દૂધ પણ આપે છે. For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ દરેક ગાય વધુ દૂધ ન આપી શકે દરેક ગાય વધુ દૂધ આપે એવી અપેક્ષા આપણે રાખી શકીએ નહિ. કારણ કે આપણા દેશમાં જુદા જુદા પ્રદેશમાં ૩૦ થી વધુ જાતની ગાયા છે. તેમાંથી ૧૫ જાતા તેના ખારાકની ચેાગ્ય સંભાળ લેવાય અને તેની જ જાતના સારા સાંઢા ઉછેરવામાં આવે તે પુષ્કળ દૂધ આપવાની ક્ષમતાવાળી છે. બીજી ૧૫ જાતા કુદરતી રીતે ઓછું દૂધ આપનારી. છે. પણ તેમને ઉછેર તેમના દૂધ માટે નહિ પણ તેમના વાછડા માટે અને બળતણુ તેમ જ ખાતર માટે તેનાં છાણુ મૂતર મેળવવા માટે થાય. છે. આ વાછડા જમીન ખેડવામાં અને ગમે તેવા રસ્તા ઉપર ઝડપથી મેજો લઈ જવા માટે ઉપયાગી છે. આપણા વિશાળ દેશમાં જુદી જુદી જાતની જમીન અને જુદી જુદી આબેહુવામાં એક જ જાતના બળદ કામ માપી શકે નહિ. એટલે દૂધાળ ગાયાના જેટલી જ આ ૧૫ જાતની એછું દૂધ છતાં બળવાન ખળદો આપનારી ગાયે ઉપયાગી છે. વિશ્વમાં સૌથી ઓછી ગાય; ભારતમાં. આપણા દેશમાં એક એવા ખાટા, છતાં જોરદાર પ્રચાર ચાલે છે કે હિંદુસ્તાનમાં ગાયાની સંખ્યા વધુ પડતી છે. એટલે તે આપણા અર્થતંત્રને નુકસાન પહાંચાડે છે અને તેમના ચરવાથી જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જાય છે. દુનિયાના બીજા દેશેામાં દર સે। માણસાએ. ૫૫ થી ૨૬૮ ગાયાની વસ્તી છે, જ્યારે આપણે ત્યાં દર સે। માણસાએ માત્ર ૩૮ પશુએ છે. જેમાં ગાય, ભેંસ, બળદ, વાછડાં એ બધાં આવી જાય છે. ગાય તે માત્ર ૯ છે, અને રાષ્ટ્રની વાર્ષિક રૂપિયા ૨૮,૮૪૧ કરોડની આવકમાંથી રૂ. ૧૩,૯૧૬ કરોડની આવક આપણા પશુધન દ્વારા થાય છે. પશુ અહી તે આપણે દૂધ ન આપતી ગાય કે કામ ન કરી શકતા બળદની ઉપયેાગિતાના જ વિચાર કરીએ. પુખ્ત વયનું એક પ્રાણી વર્ષે દહાડે ચાર છાણ-મૂતરનું ગણિત ટન છાણુ અને For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ -૩,૩૪૭, રતલ મૂતર આપે, એ સર્વસ્વીકૃત હકીકત છે. જે જુવારનું વાવેતર કર્યું હોય તે એક એકર સૂકી જમીનમાં ર ટન એટલે કે પાંચ ગાડાં અને સિંચાઈની જમીનમાં પાંચ ટન એટલે કે દશ ગાડાં છણિયું ખાતર નાખવું જોઈએ. (હેન્ડબુક એફ એગ્રિકલ્ચર પાના નં. ૧૭૮) આ હિસાબે ગાયના છાણનું મૂલ્યાંકન નીચે મુજબ થવું જોઈએ? એક એકર જમીનમાં ફર્ટિલાઈઝર નાખ્યું હોય તે તેને ખર્ચ રૂપિયા ૩૦૦થી વધારે આવે એટલે ફર્ટિલાઈઝરની સરખામણીમાં એક ગાય કે બળદના છાણ-મૂતરનું મૂલ્ય રૂપિયા ૩૦૦થી વધારે થયું. - બળતણ તરીકે એક ગાયના છાણનાં છાણાં પાંચ માણસના એક કુટુંબને એક વર્ષ ચાલે. છાણા સિવાયના કોઈ પણ જાતના બળતણને વાર્ષિક ખર્ચ અત્યારે રૂપિયા ૪૦૦થી વધારે આવે છે. માટે છાણનું બળતણ તરીકેનું મૂલ્ય રૂપિયા ૪૦૦થી વધારે થવું જોઈએ, અને મૂતર બાળવાના કામમાં આવતું નથી, એટલે ખાતર તરીકે એનું મૂલ્ય રૂપિયા ૮૮.૭૫ વધારાના ગણાય - એક વૃદ્ધ ગાય કે બળદને ખવડાવવાના વાર્ષિક ખર્ચને અંદાજ કાઢી મુશ્કેલ છે. જુદાં જુદાં રાજયમાં જુદા જુદા સંજોગે નીચે એ ખર્ચ વધુ એ છે હોય છે. છતાં ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાએ સને qexcui diell The Cattle Development and Preservation Committee એ સરેરાશ વાર્ષિક ખર્ચ જે તેમના માટે ચરિયાણ વિસ્તારવામાં આવે તે રૂપિયા ૧૯ ઠરાવ્યું હતું. આજે બધા ભાવે છ ગણા વધી ગયા છે. એટલે એ ખર્ચ રૂપિયા ૧૯૪૬ = ૧૧૪ રૂપિયા થાય. જે તેનાં છાણ મૂતર દ્વારા થતી આવકથી ઘણે એછે છે. આપણે ૩૦ કરોડ ૫૫ લાખ એકર જમીન ઉપર ૧૦ કરોડ ૪ લાખ ટન અનાજ પેદા કરીએ છીએ. (ઇન્ડિયા ૧૯૭૪ પાનાં નં. ૧૭૩-૧૭૪ ટેબલ ૧૪૦–૧૪૫) એટલે કે એકર દીઠ ૩૨૯ કિલે પાક ઊતરે છે. ૧૯૭૫માં ૧૧ કરોડ ટન પાક ઊતર્યો છે, છતાં આપણી જમીનની પાક આપવાની ક્ષમતા કરતાં ઘણે એ છે પાક ઊતરે છે. For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ કારણ કે ખેતી નીચેની કુલ જમીન ૪૧ કરોડ એકર છે. જેમાં ખાતર નાખવા માટે ૪૧ કરોડ પુખ્ત વયનાં પશુઓ જોઈએ. જ્યારે પુખ્ત વયનાં પશુઓ ૨૧ કરોડ છે (ગાય, ભેંસ અને બળદ મળીને અને ત્રણ વર્ષ નીચેના વાછડા અને પાડરડા છ કરોડ છે, જે બે કરોડ પુખ્ત વયનાં પશુએ બરાબર ગણાય. આમ, ૨૩ કરોડ પુખ્ત વયનાં પશુઓનાં છાણમાંથી ૫૦ ટકા બળતણમાં વપરાય છે અને ૫૦ ટકા ખાતર તરીકે ઉપયોગ થાય છે. એટલે કે ૪૧ કરોડ એકર જમીનને ૪૧ કરોડ પશુઓના છાણનું ખાતર મળે છે. એટલે કે જમીનની જરૂરિયાતના માત્ર ૨૫ ટકા જ મળે છે. જમીનની પાકક્ષમતા આપણી જમીનની પાક આપવાની ક્ષમતા નીચે મુજબ છે: . અનાજના અકર દીઠ પાકનો ઉતાર જુદા જુદા રાજ્યામાં જાત જમીનની જાત અને આબોહવા મુજબ જુદા જુદા વજનમાં, હાંગર = ૧,૦૦૦ પાઉન્ડથી ૫,૦૦૦ પાઉન્ડ. ૧૯ = ૧૮૦ કિલે, ૬૭૫ કિલ, ૭૭૫, ૧૮૦૦ ( ૧૪૦૦ કિ. બાજ રે = ૩૦૦ થી ૬૦૦ પાઉન્ડ, ૮૦૦, ૧૫૦૦, ૨૦૦૦ પાઉન્ડ. રાગી = ૫૦૦ થી ૯૦૦ પાઉન્ડ. મકાઈ = ૨૭૦ થી ૩૧૫ કિલે, ૪૪૦, ૫૬૦, ૬૮૦, ૭૨૦, ૧૧૨૦ કિલે. વાર = ૪૦૦ થી ૮૦૦ પાઉન્ડ, ૧૨૦૦, ૧૫૦૦, ૨૦૦૦ ' પાઉન્ડ કઠોળ = ૫૦૦, ૭૦૦, ૧૫૦૦, ૨૦૦૦ પાઉન્ડ ૬ (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચર રીસર્ચની હેન્ડબુક ગિફ એગ્રિકલ્ચરનાં પાનાં ૧૪૬ થી ૧૦) For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦. ખેતી, વાહનવ્યવહાર અને બીજા ગ્રામઉદ્યોગો માટે કુલ ૧ કરોડ બળદ જોઈએ, તેને બદલે દેશમાં માત્ર 9 કરોડ ૩૩ લાખ. બળદ છે અને ખાતર માટેની જરૂરિયાતના માત્ર ચેથા ભાગનું જ છાણ ઉપલબ્ધ છે. એ બે મહત્વનાં કારણોને લીધે આપણે ઉપર જણાવેલી કાર્યક્ષમતા પ્રમાણે અનાજ પેદા કરી શક્તા નથી. અને એ જ કારણે આપણે આપણા અનાજ અને દૂધનાં બારેમાં પરદેશેની પકડ મજબૂત થતી જાય છે, સુપ્રીમ કે ચુકાદો સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ કસાઈએ વગેરે બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશનાં રાજ્ય વચ્ચે ગોવધબંધીને ચાલેલા કેસમાં બંધારણની કલમ ૪૮ના અર્થઘટનમાં ખૂબ વિવાદ ઉપસ્થિત થયે હતું. આ રાએ બંધારણની કલમ ૪૮ને આશ્રય લઈને ઘડેલા ગોવધબંધીના. કાયદામાં, કઈ પણ ઉંમરની ગાય, તમામ વાછડા, વાછડી અને પ્રજનન કરતાં સાંઢ breeding bull તેમ જ હળ કે ગાડું ખેંચી શકતા બળદને (draught animal) ઉપયોગી ગણને તેમને મારવાની મનાઈ કરતા. કાયદાની કલમને કાયદેસરની ગણાવી હતી. પણ વૃદ્ધાવસ્થાને કારણે પ્રજનન કરવાને અશક્ત સાંઢ અને કઈ પણ જાતનું કામ કરી શકવાને. અસમર્થ એવા બળદને બિનઉપયોગી (useless cattle) ગણીને તેમને મારવાની મનાઈ કરનારી કાયદાની કલમને ગેરકાયદે ઠરાવી હતી, અને તેમની કતલ કરવાની છૂટ આપી હતી. વૃદ્ધ બળદ પણ ઉપયોગી છે A Breeding bull કે draught animal તરીકે કાર્ય કરતાં બંધ થાય એટલે સાંઢ કે બળદ નકામું પ્રાણ એમ હજી સ્થાપિત થયું નથી. માત્ર એની ઉપગિતા અમુક અંશે ઓછી થઈ ગણાય. છતાં તે જે છાણ અને મૂતર આપે છે તેના મૂલ્ય(value)ને જાળવી રાખે છે. પણ તેને મારી નાખવાથી તે રાષ્ટ્રને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તેને મારીને હાડકાં-ચામડાની જે આવક થાય તે તે તે કુદરતી મેતે મં ત્યારે પણ મળે છે. ફરક માત્ર એટલે પડે કે તે For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ જ્યારે કતલખાને કપાય ત્યારે તેની આવક કતલખાનાના શ્રીમંત માલિક અને શ્રીમંત નિકાસકારને થાય છે. પણ જે તે દૂર ગામડાં કે ખેતરના કઈ ખૂણામાં કુદરતી મોતે મરે તે તેની તમામ આવક એક ગરીબ હરિજન કુટુંબને મળે છે. - તેના માંસમાંથી ખાસ ગણનાપાત્ર આવક થતી નથી. કારણ કે ભારતમાં માંસાહારીઓ મોટે ભાગે ઘેટાં, બકરાંનું માંસ પસંદ કરે છે, મધ્યપૂર્વના આરબે ઘેટાંનું માંસ પસંદ કરે છે અને યુરોપ-અમેરિકામાં જ ગાયનું માંસ (best) મેટા પ્રમાણમાં વપરાય છે. આપણે ત્યાં તેની માંગ જૂજ હેવાને કારણે તેને ભાવ ઘેટાં-બકરાંના માંસના ભાવ કરતાં ત્રીજા ભાગને મળે છે. વૃદ્ધ બળદનું માંસ નિકાસ કરે તે યુરોપ-અમેરિકામાં પણ તેની ખપત બહુ નહિ થાય. કારણ કે ત્યાં યુવાન ગાયના માંસની અને નાના વાછડાના માંસની જ માંગ હોય છે. તે માટે તેઓ પાંચથી છ વર્ષની યુવાન ગાયને માંસ–ગાય તરીકે ઉછેરે છે. (જેમ અગાઉ વિષકન્યાએ તૈયાર કરાતી તે પ્રમાણે) આવી ગાને પુષ્કળ કઠોળ, બીજાં અનાજ અને અમુક દવાઓ ખવડાવીને ખૂબ જાડી કરે છે અને પછી મારી નાખે છે. આપણા વૃદ્ધ બળદોને તેમની ઉંમરના કારણે માંસ-બળદ તરીકે પણ ઉછેરી શકાશે નહિ. એવું દુઃસાહસ કરવા જતાં કઠોળ અને અનાજની ખેંચ વધી પડશે. કારણ કે પશુને જ્યારે ૧૪ પાઉન્ડ અનાજ અને કઠોળ ખવડાવીએ ત્યારે એક પાઉન્ડ માંસ તેમના શરીરમાં બંધાય. વૃદ્ધ બળદોની કતલથી તેમાં છાણ-મૂતરનું કારણું નુકસાન સુપ્રીમ કોર્ટમાં રાજ્ય અને કસાઈઓ વચ્ચેના કેસમાં જે આંકડા માન્ય કરાયા હતા, તેના આધારે હાલમાં ૩૨,૫૧,૦૦૦ બળદો કામ ન કરી શકે એવા છે. એમને નકામા (useless) ગણીને કાયદા પ્રમાણે કતલ કરવાની છૂટ મળી છે. પણ તેનું પરિણામ એ આવે કે આપણે - ૧ કરોડ ૨૦ લાખ ટન છાણ અને ૪૮ લાખ ટન મૂતર ગુમાવીએ, For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ જેનું બળતણ અને ખાતર તરીકેનું મૂલ્ય ૧૩૦ કરોડ રૂપિયા થાય. તે પછી તેને નકામાં શી રીતે કહી શકાયાં? . ઉપરાંત ખેતી નીચેની જમીન જે માત્ર જરૂરિયાતના ચેથા ભાગનું જ ખાતર મેળવે છે તેમાંથી ૧ કરોડ ૩૦ લાખ એકર જમીન સંપૂર્ણપણે ખાતર ગુમાવે અને ક્ષમતાથી ઘણે એ છે પાક આપે છે, તેમાં પણ વધુ ઘટાડો થાય, અથવા તે તેમાં જે સિંચાઈનાં પાણીની સગવડ હેય તે જ ફર્ટિલાઈઝર નાખી શકાય. પણ તેમ કરવા જતાં ઉત્પાદન ખર્ચમાં એકર દીઠ રૂપિયા ૩૦૦ને ખર્ચ વધી જાય અને દેશમાં દૂધ, ઘી, અનાજના ભાવ કદી પણ નીચા આવી શકે નહિ, એ ત્રણે ચીને સસ્તી ન થાય અને વિપુલ પ્રમાણમાં મળે નહિ, તે પ્રજા મલવારીની ભીંસમાંથી મુક્ત થઈ શકે નહિ. બંધારણની ૪૮મી કલમને ઉપયોગ કરવાને બદલે જે ક્રિમિનલ લે સુધારવામાં આવે (જે સુધારવાની કેન્દ્ર સરકારને સત્તા છે અને cruelty to animalsની કલમને સુધારીને પશુને મારી નાંખવું, એ એના ઉપર ઘાતકીપણું ગુજારવા જેવું છે, તેવું ઠરાવી તેના માટે સખત સજા નક્કી કરવામાં આવે. ગાંધીજી કહેતા કે એવધ એ મનુષ્યવધ જે ગુને છે.) તે અત્યારે સુપ્રીમ કોર્ટમાં નકામા ઠરાવાયેલા છતાં ખૂબ જ ઉપયોગી અને વાર્ષિક ૧૩૦ કરોડ રૂપિયાનાં છાણ, મૂતર આપનારા અને તે દ્વારા લાખે એકર જમીનની ફળદ્રુપતા વધારી આપનારાં આ ભારે ઉપયોગી પ્રાણીઓને બચાવી શકાય અને રાષ્ટ્રની નૈતિક સાંસ્કૃતિક તેમ જ આર્થિક પ્રગતિ તરફ આગળ વધી શકાય. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ * સહુ યાદ રાખે. ભારતનું બંધારણ દેશ ધરતી]નું જ હિત કરનારું બને તે રીતે હેતુપૂર્વક ઘડવામાં આવ્યું છે, એટલું જ નહિ પણ ભારતીય પ્રજાનું નિકંદન નીકળી જાય એવા સાણસાઓ પણ તેમાં ગોઠવાયા હેવાનું મારું અનુમાન છે. - દર વર્ષે હિન્દુસ્તાનમાં ગર્ભપાતથી ૫૦ લાખ બાળકની હત્યા, સંતતિનિયમન, ભૂખમરે, બેકારી, ગરીબી અને મેંઘવારીથી થતી લાખે ની હત્યા એ શું ગેરા લેકેની આપણી ઉપર જાહેર નહિ થયેલી લડાઈ (અનડકલેર વેર) નથી? હવે તે ચોથા વિશ્વયુદ્ધને અટકાવવા કોશિશ કરે. ત્રીજું વિશ્વયુદ્ધ શાન્તિના મહેરા નીચે ગોરાને જવલંત વિજયે અપાવી ચૂકયું છે. જ કેશુ કહે છે કે છેલ્લા ત્રણ માસથી જ ભારતીય પ્રજા 1 ઉપર કટોકટી લાદવામાં આવી છે? I ! એ તે અંગ્રેજોના સમયથી ચાલુ છે. એમાં ય યુનિ. વર્સિટીના શિક્ષણ દ્વારા જે લખે દેશી-અંગ્રેજોને તે અંગ્રેજોએ પકવ્યા એથી તે એ કટોકટી અત્યંત ઘેરી બની ચૂકી, અને જ્યારે ૨૮ વર્ષ પહેલાં “વરાજ આવ્યું ત્યારથી એ કટોકટી જ ન રહી; પણ પ્રજાના માથે પનોતી બની ગઈ ! કોણ ઉઠાવશે આ કટોકટીને! અને પતીને! . . –પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ [ 9 ] મિશ્ર અશ્રુતત્રે વેરેલા વિનાશ # આ ગાંધીવાદીએ ! તમારી ગાંધીમાર્ગે ચાલવાની વાત સથા દભભરી છે ! 2 મિશ્ર અર્થતંત્ર નીતિએ દેશને દેવાળિયા બનાવ્યા છે અને ક્રેડો માનવાને જીવતાં હાડપિંજર બનાવ્યાં છે! ” ત્રીસ વર્ષના સ્વરાજે કેટલી મેધવારી વધારી મૂકી છે? તે વાંચો. હવે તા ગેરક્ષા, જલ ક્ષા, ભૂક્ષા અને વનરક્ષા એ જ અથ તંત્ર- તરણાપાય ! ગાંધીવાદી અથ વ્યવસ્થાને નામે ઓળખાતી વ્યવસ્થા, એ કાંઈ ગાંધીજીએ ઘડેલી ન હતી. એ વ્યવસ્થા હજારો વર્ષથી ભારતમાં વિસ્તરેલી હતી, અને તેને પ્રતાપે લેાકાનુ જીવન શાંત, સુખી, સમૃદ્ધ અને માક્ષલક્ષી હતું, અને એ વ્યવસ્થાથી સમસ્ત જીવસૃષ્ટિનું રક્ષણ અને પાષણ થઈ શકતું. : અ ંગ્રેજોએ એ સહિતકર વ્યવસ્થાને સત્તા અને જુલમ દ્વારા તાડી પાડી. તેને સ્થાને પોતાની યંત્ર આધારિત હિંસા અને શેષણ વિના ટકી જ ન શકે એવી વ્યવસ્થા ફેલાવી. ગાંધીજીએ પશ્ચિમી વ્યવસ્થાને ખસેડીને ભારતીય અર્થવ્યવસ્થા કરીથી સ્થાપવા પ્રયત્ન કર્યા. એ વ્યવસ્થાના આધારસ્તા હતા ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા ( ભૂદાન નહિ ) અને વનરક્ષા. ખાદી અને ગ્રામઉદ્યાગા એ ચાર વિષયમાં સમાઈ જાય છે. કારણ કે એ તેમના વડે જ ચાલી શકે છે. પાણી, પશુએ અને લાકડું એ ત્રણ ગ્રામયાબેની કરાડરજ્જુ છે. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ કંપ મિશ્ર અથ તંત્ર એટલે શુ? પશુ. કોંગ્રેસે ગાંધી માર્ગે ચાલવાના દંભ કરીને સમાજવાદ અને મિશ્ર અથ તંત્રના માર્ગ પકડયો, મિશ્ર અથ તંત્ર એટલે ગાંધીવાદની કબર અને સામ્યવાદ તેમ જ મૂડીવાદ બન્નેને લૂંટ ચલાવવાના ઈજારા. આ મિશ્ર અર્થતંત્રના સદલ માં ઘડાયેટ્ટી પચવર્ષીય યાજનાએની ફલશ્રુતિ છે : (૧) ભારતમાં કલ્પનામાં પણ કદી ન આવે એવા, શહેરની ફૂટપાથ ઉપર વિસ્તરતા માનવસગારાના ગજ (૨) વિશ્વયુદ્ધ પહેલાંના ભાવા કરતાં અનાજના ભાવમાં ૨૦ થી ૨૫ ગણા વધારા, તેલના ભાવમાં ૧૫ થી ૨૦ ગણા વધારો. શુદ્ધ થી તદ્ન અદૃશ્ય અને ભેળસેળવાળાના ભાવમાં ૨૦ ગણા વધારો. દૂધના ભાવમાં ૨૦ ગણા વધારા અને તે પણ પાઉડરનું. કાપડમાં ૪૦ થી ૫૦ ગણા ભાવ વધારા. શહેરી જમીનમાં ૨૦૦ થી ૧૦૦૦ ગણા વધારો. માંદગીમાં ૧૦૦૦ ગણા વધારે. . મેકારોની સંખ્યા ૪૦ લાખ ઉપરથી બંધીને ૪ ક્રોડ. પાણીના દુકાળ પડ્યા, ૨૨૫ મંદરામાંથી ૭૫ મંદરા નકામાં અન્યાં. સાત સાગર ખેડનારા ખાર લાખ દરિયાલાલે એકાર થયા; દેશી વહાણેાની સંખ્યા એક લાખ ઉપરથી ઘટીને ૯,૭૦૦ની થઈ ! (૩) લેાકાના પાષણ માટે અતિ ઉપયોગી ખજૂરથી માંડીને બદામ, પિસ્તા સુધીના સૂકા મેવા એ આને કલેથી આઠ આને કલે મળતાં; અને સહુ કોઈ ખરીદી શકતા. એ ચીન્નેને ભોગવિલાસની ચીજો તરીકે ગણીને, લાઇસન્સ, ક્વેટા અને રાક્ષસી આયાત જકાત વડે લગભગ અદૃશ્ય કરી નાખી. એ ચીજોના ભાવ પાંચ રૂપિયાથી દોઢસા રૂપિયે કિલા સુધી વધી ગયા. (૪) હૂડિયામણુ ખચ`વું પડે, તેના બહાના નીચે એના ક્વેટા કાપી નાખ્યા અને દૂધના પાઉડર તેમ જ બટર-ઓઇલ નામના કોઈ દુધીભર્યો પદાથ ની અને ચરખીની આયાત પાછળ આશરે ૧ અન્નજ રૂપિયાનું હૂડિયામણુ ખર્ચાવા લાગ્યું ! (૫) સાચા સાબુદાણા, તજ, જાયફળ, જાવ'તરી વગેરે માંદાઓના For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ માટે દૈનિક ઉપયેાગની વસ્તુઓ મળવાનુ` દુર્જંગ બનાવ્યુ. ઈંડાં, માંસ, માછલી છૂટથી મળે તેવાં પગલાં ભર્યાં. (૬) ભારત સ્વાધીન થયું ત્યારે તે ઇંગ્લેડ જેવી મહાસત્તાનુ લેશુદાર હતું, સ્વાધીનતાનાં ૩૦ વર્ષ પછી એ અનેક દેશનું અને વિશ્વ મૅંકનું ૬૪ અબજ રૂપિયાથી વધુ રકમનું દેવાદાર બન્યું છે. આ દેવાના માજમાં – તેના વ્યાજથી અને દરે વધે વિકાસમાં સહાયના નામે લેવાતા વધુ નવા કરજને કારણે – વધારો થતા જ રહે છે. ૧૫૦ વર્ષ સુધી. પણ આવતી પેઢી આ દેવા ભરી નહિ શકે. એક વાત ચાક્કસ છે કે આપણી સ્વાધીનતા માત્ર કાગળ આ દેવાના ગાળી સંકડાશે ત્યારે ઉપર જ હશે. જાગા, નહિ તા માત નિશ્ચિત છે ઢાકીને આવી સ્થિતિ કબૂલ-મજૂર હોય તે કશું જ કહેવાનું રહેતું નથી. પણ મને વિશ્વાસ છે કે ૯ ટકા લાકો આ સ્થિતિ ઈચ્છતા નથી. તે પછી તેમાંથી મુક્ત થવું હાય, દુનિયાના શેષણખારને પડકાર આપવે જ હાય તે, સઘળા પ્રજાજના ગારક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (ભૂદાન નહિ જ) અને જલરક્ષા કરવાના ઉપાયા વિચારે, આમ થાય તા જ ભારતીય અથવ્યવસ્થા સજીવન થઈ શકશે. એ ઉપાય ન વિચારાય તે અમે ગાંધીમાગે ચાલીએ છીએ' એવું ગાંધીભક્તોનુ વિધાન એ દુનિયાનું સહુથી માટુ. જૂઠાણુ, સહુથી માટે દશ ખની રહેશે. મને ખાતરી છે કે ભારતની પ્રજા આવાં જૂઠાણાં અને દલને લાંબે સમય સાંખી શકશે નહિ. ૪ આ જયપ્રકાશજી ! સમૂળી ક્રાન્તિ તા કચારની થઈ ગઈ છે, હવે તા લાવા; એમાં પ્રતિક્રાન્તિ. For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ . છૂત્ર લગીરે લેાહી રેડયા વિના થયેલી : સમૂળી ક્રાન્તિ પ્રજાને બધી રીતે બરબાદ કરી ચૂકી છે ! . હવે તેા અમને ખપે છે: શાન્તિલક્ષી, પાષણલક્ષી, સંસ્કૃતિલક્ષી, ધર્મલક્ષી, પ્રતિક્રાન્તિ. આ દિવાસ્વપ્નદ્રષ્ટા જયપ્રકાશજી ! શ્રી જયપ્રકાશ નારાયણ સમૂળી ક્રાન્તિની વાત કરે છે. સમૂળી કાન્તિમાં એ વગ વિગ્રહને અનિવાય ગણતા હોય એમ લાગે છે. સમૂળી ક્રાન્તિની વ્યાખ્યા કે એ સિદ્ધ કરવાના રસ્તા હજી સુધી કદાચ સ્પષ્ટ રીતે અંકાયા નથી. આપણે ત્યાં જ્યારે પણ તાકો ક્રાન્તિની વાત ં કરે છે ત્યારે તેમની નજર વર્ગવિગ્રહ અ ંગે કાલ માસ અને લેનિનની ઉપર જ ચોંટેલી રહે છે. ભારતમાં સમૂળી ક્રાન્તિ તા કથારની થઈ ગઈ છે. એને તા એમને ખ્યાલ હશે જ. હવે તેા જરૂર છે પ્રતિક્રાન્તિ કરવાની. ગરવી ગઈ કાલ અને સુહદાલ આજ’ (૧) ગામેગામ ગાયા હતી અને ઘેર ઘેર દૂઝણાં હતાં. અન્નભારા ભરપૂર હતા. કોઈ ભૂખ્યું ન રહે તે માટે જ્યાં ત્યાં અન્નક્ષેત્રો હતાં. પશુ....સમૂળી ક્રાન્તિ થઈ અને ગાયા, દૂધ, ઘી, ઋણાં બધાંય અશ્ય થઈ ગયાં. તેમના સ્થાને દારૂની ભઠ્ઠીઓ ગેઠવાઈ ગઈ તેમ જ કાકોલાની માટલીઓ આવી પડી. અનાજના કાળાબજાર છવાઈ ગયા. (૨) ઘેર ઘેર વાવ, કૂવા હતા; પાદરે પાદરે તળાવા હતાં કે નદીઓ વહેતી હતી અને સ્થળે સ્થળે પરખે। અને હવાડા હતાં. પશુ....સમૂળી ક્રાન્તિ થઈ અને....એ તમામ નષ્ટ થયું. રાજ્યે વચ્ચે નદીઓના ઝઘડા, રે! ગામેગામ પાણી ભરવાના પણ અલા શરૂ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ થયા અને પાણી વેપારવિનિમય (Commercial commodity)ની વસ્તુ બની ગઈ. . (૩) ઘેર ઘેર રેટિયા હતા, ગામે ગામ હાથસાળ હતી; લેકોને પહેરવા માટે વિશ્વભંડાર ભરપૂર હતા. પણું સમૂળી ક્રાન્તિ આવી પડી. સઘળું અદશ્ય થયું. ૫૦ ટકા લોકો આજે અર્ધનગ્ન દશામાં આવે છે. (૪) મોટા ભાગના લેકે પિતાની માલિકીના ઘરમાં રહેતાં. બાકીનાને જૂજ ભાડાના મકામાં રહેવા મળતું. ' ' પણ સમૂળી ક્રાન્તિ આવી પડી. મકાનની પાઘડીઓ એ તે શાહકારી વહેવાર બની ગયે. મકાના ભાવ આસમાને પહોંચ્યા. દોડે માનના બનેલા માનવભંગારના ગંજના ગંજ શહેરી ફૂટપાથ ઉપર પથરાવા લાગ્યા. (૫) દર ૪૦૦ માણસની વસ્તીએ એક મફત કેળવણીની નિશાળ હતી. ત્યાં ગ્ય પાત્ર ને એગ્ય વિષયેનું સંપૂર્ણ જ્ઞાન મફત અપાતું. પણ....સમૂળી ક્રાંતિ આવી. એ નિશાળે બંધ થઈ. એ ચલાવનારા લાખ જ્ઞાન-દાતાઓ ભીખ માંગતા થઈ ગયા અને રાજને વહીવટમાં અનુકૂળ આવે અને મોટા શેષણર ઉદ્યોગને ખપ લાગે એવી જ વિદ્યા મળવાનું શક્ય રહ્યું અને તે પણ હજારો-લાખ રૂપિયાના ખર્ચના ભેગે. (૬) દરેક ધર્મ-સંપ્રદાય સાત્વિક ખોરાક ઉપર ભાર આપીને તામસી ખેરાકને ત્યાગ કરાવતે. પણ સમૂળી ક્રાપ્તિ થઈ અને સાત્વિક ખોરાકનું નિકંદન જ નીકળી ગયું. એનું સ્થાન લીધું માંસ, મચ્છી, ઈંડાંએ. એ ખાવામાં ગૌરવ ગણાયું. (૭) લેહીનું ટીપું પણ રેડડ્યા વિના, આપણા જ પાસે, આપણા જ પુત્ર દ્વારા કરેલી આ સમૂળી ક્રાન્તિના સજ કે છે અંગ્રેજોએ તૈયાર કરેલા અને આપણું પ્રધાનમંડળને ઘેરી વળેલા નિષ્ણાતે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧e શું આ સમૂળી કાતિ જયપ્રકાશજી જોઈ શકતા નથી? હવે તે જરૂર છે, પ્રતિક્રાન્તિ. આ તમામ દૂષણે ફગાવી દઈને આપણી પ્રાચીન શાન્તિલક્ષી, પિષણલક્ષી, મહાલક્ષી સંસ્કૃતિને પુનઃ સ્થાપિત કરવાની. આપણને ભરખી રહેલી આ અઘેર ક્રાન્તિની જ્વાળાઓ ગેરક્ષા, -વનરક્ષા, ભૂરક્ષા, (ભૂદાન નહિ) અને જલરક્ષાને આશ્રય લીધા વિના શાંત થઈ શકશે જ નહિ એમ સ્પષ્ટપણે લાગે છે. ચિરંજી, જયપ્રકાશ! જોતા જ રહે, દિવાસ્વપ્ન ! શિક ચે તે ... હજી પણ ચેતે ઓ દેશી-અંગ્રેજો! શું “ટીટેનીક ખરેખર બો રહી નથી? % પશ્ચિમી વિચારસરણીને ચાહક પ્રત્યેક ભારતીય પાક્કો દેશી અંગ્રેજ છે! મૈબરઘાટમાંથી શત્રુઓ આવ્યા. ભારત ઉપર ત્રાટકયા. કાશ્મીર પડયું; પંજાબ પણ પરવાયું, કાશી અને કાનપુર હાથમાંથી ગયાં; મથુરા એને માળવા પડયાં. પણ તે ય આ દેશના કેટલાક લેકે “સબસલામત”ની સાયરન વગાડતા રહીને ભેગસુખમાં ચકચૂર રહ્યા. કેઈ ન ચઢ્યું. પરિણામે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને સિંહથી આસામ સુધી – સમગ્ર દેશમાં આગ, લૂંટ અને ખુનામરકી વ્યાપી ગયાં. આઠસો વર્ષ બાદ અંગ્રેજો આવ્યા. પૂર્વમાંથી પ્રવેશ કરીને બંગાળ, બિહાર, અયોધ્યા વગેરે જીતતા ગયા આ પણ અફસ! ત્યારે આપણે નીરે ફીડલ વગાડતે જ રહ્યો! સ્વાર્થાન્યતાના જામ ગટગટાવત રહ્યો! " બસોથી પણ વધુ વર્ષો સુધી આ દેશમાં અભૂતપૂર્વ લૂંટ ચલાવીને અંગ્રેજો ગયા. (ગયા” એ દેખાવ કર્યો!) પણ પિતાને For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ વસવાટના કાળ દરમિયાન સવાઈ અંગ્રેજો-દેશી અંગ્રેજો-પશ્ચિમી. એજન્ટ-શિક્ષણ વગેરે દ્વારા તૈયાર કરી દીધા હતા 1 ટોચ કક્ષાના આવા માણસા ભાગ્યે જ બે-પાંચ હજારની સખ્યામાં હશે, પણ તેમણે આજે ૬૩ ક્રોડની ભારતીય પ્રજા ઉપર પેાતાને સપૂર્ણ કાબૂ જમાવી દ્વીધા છે! સરકારી જરૂર બદલાઈ! ખતરનાક ઢાંચા કદી ન બદલાયે! તન ભારતમાં; મન વિદેરામાં આ કેટલાક હજાર પશ્ચિમ-ભક્તો, જેમનુ તન ભારતમાં છે; મન વિદેશમાં છે. રશિયામાં, અમેરિકામાં કે ચીનમાં; તે – સમસ્ત ભારતીય પ્રજાની જીવાદોરી સમી મેક્ષપ્રધાન ચાર પુરુષાથ'ની સંસ્કૃતિના નાશ કરવા માટે ભેદી ચેાજના દ્વારા કટિબદ્ધ થયા છે. વિકાસ, એકતા, પ્રગતિ, નવસર્જન, નવયુગ વગેરે શબ્દો પાછળ રહેલા અથ આ ભેદી ચેાજનાના મુખ્ય કરવૈયે છે. ભેદી માતનાં એધાણ. વિકાસ દ્વારા વિનાશ; એકતાને નામે કુસંપ, પ્રગતિના સ્ટીમરોલરા નીચે સંસ્કૃતિના સર્વનાશ; નવસર્જનના નામે પ્રાચીન પવિત્ર પર’પરાઓનુ` વિસર્જન. નવયુગના નામે ઘાતકી નવી પ્રણાલીઓનું આગમન. પણ અસેસ ! ભારતની પ્રજા જ ભ્રમણામાં રાચે છે. એને પેાતાના જેવી જ કામ, જાતિ, જ્ઞાતિ, વતન અને ચામડીના રંગવાળા પેલા લાકા (સ્વદેશી ગેારા) તરણતારણહાર દેખાયા છે. ૬ ટીટેનીક ડૂબી રહી છે? મારા જેવા કોકે ખૂમ પાડી, “ સાવધાન ! ટીટેનીક ( બ્રિટનની અમર ગણાયેલી સ્ટીમર) ડૂબી રહી છે ! ’ તે વખતે ભારતના બુદ્ધિજીવીઓ લેગરસના જામ પીને પ્રગતિના એલડાન્સ કરતાં મને વળતા જવાબ આપે છે ઃ "" ટીટેનાક કદી ડૂબે જ નહિ. 66 For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧ અને... અસેસ ! ખરેખર ઝપાટાબ ધ ટીટેનીક (ભારતીય સંસ્કૃતિ) ડૂબી જ રહી છે ! હવે તા એને ભગવાન જ ઉગારી શકશે કે શું ? ૐ આ ચરખા સધા, ગૈાસેવા સા, ગ્રામેાદ્યોગ સા વગેરે આટલા બધા નિષ્ક્રિય-શા કેમ છે? શું પાંચમી કતારિયાએએ (દેશી અંગ્રેજોએ) તેના બજો તા લીધા નથી ને? જ્યાં પ્રજાના આર્થિક ઉત્થાનની કાંઈક પણ આશા દેખાય છે તેવા આ સા હવે સફાળા સજાગ બને, સક્રિય બને ! ચરખા સુધા, ગ્રામદ્યોગ સàા, ગેસેવા સંઘા, પાંચમી કતા-યિાએથી અને બિનકાર્યક્ષમ કાર્યકર્તાઓથી ખદખદે છે. આવું માનવાના નક્કર પુરાવા ભલે ન હેાય પણ તેમનાં કાર્યો જરૂર શકા જન્માવે છે. આ બધા સુધા કાંઈ નવા ન હતા. દાયકાએથી તેએ હસ્તીમાં આવ્યા હતા, પણ તેમની પાસે કાંઇ આયેાજન જ ન હતું; અથવા જો... હતું; તે પાંચમી વારિયા દ્વારા તેને દબાવી દેવાયું હતું; અથવા તે ભાંગી પડે તેવી સુરગે તેમાં ગઠવી દેવામાં આવી હતી. સ્વાધીનતા મળવાની સાથે જ ઔદ્યોગિક પેઢીએ પાતપેાતાનાં ક્ષેત્રો વિષે ચૈાજના લઇને સરકાર સમક્ષ હાજર થઈ ગઈ. આયાજન પથમાં બેઠેલા, તેમના જ પ્રતિનિધિઓએ તેમને મંજૂરીની મહેર મારી આપી અને આ સ્થાપિત હિતેા માલેતુજાર થવા લાગ્યા. તા ય કેમ કાઈ ન સળવળ્યુ પણ તે ય અખિલ ભારત ચરખા સધ ન સળવળ્યેા. એ તે ઊલટા પ્રવૃત્તિ સંકેલીને બેસી ગયા, ન તે ગ્રામોદ્યોગ સાંઘ સળવળ્યે. - For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર મિટાં શહેરમાં જ્યાં જનું સેંકડે ટન તેલ જોઈએ ત્યાં ગ્રામોદ્યોગના નામે બે ચાર બળદ-ઘાણીએ ચલાવ્યાને સંતોષ માની લીધે. ન તે, સેવા સંઘે ગોરક્ષા અને ગેસંવર્ધન માટે નક્કર ભૂમિકા ઉપસાવી શકયા. સ્વાધીનતા પછી મિલના કાપડનું ઉત્પાદન ૮૦ ક્રોડ વાર વધ્યું. હાથસાળનું કાપડ ઉત્પાદન ૨૮૦ ક્રોડ વાર વધ્યું. જ્યારે ખાદીના માત્ર ભાવે જ વધ્યા. ખાદીભંડાએ કઈ અકળ કારણસર એક નિર્ણય રાખે કે ખાદીના ભાવ મિલના ભાવ કરતાં દેઢથી બે ગણું રાખવા, પરિણામે મૂલજી જેઠા મારકીટની એક દુકાન વર્ષમાં જેટલું કાપડ વહેંચી શકે છે તેટલું કાપડ મુંબઈના ૧૬ ખાદીભંડાર વહેંચી શકતા નથી. આટલી બધી નિષ્ક્રિયતા જ મનમાં શંકા જગાડે છે. ગ્રામોદ્યોગ ક્ષેત્રે હજી લાખ રૂપિયાની કિંમતે ઉત્પાદન અંદાજાય છે, જ્યારે ઔદ્યોગિક એકમો અબજો રૂપિયાને હિસાબે માલ, પિદા ગે સેવા સંઘએ દેશને દૂધ માટે, શુદ્ધ ઘી માટે, બળતણ માટે તેમ જ ખાતર મેળવવા માટે કેટલી ગાયે જોઈએ? કેટલી ભેસે જોઈએ? કેટલા બળદો અને વાછડાઓ જોઈએ? તેની તપાસ તથા તેમની ખાધ પૂરવાનાં પગલાં, તેમના ઘાસચારા અને પાણીની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થામાં નડતી મુશ્કેલીઓ, તેનું નિવારણ વગેરે કોઈ જ હેવાલ તૈયાર કર્યો નથી. ગોહત્યાના પ્રચંડ હિમાયતીઓ જે જોરદાર રજૂઆત સરકાર સમક્ષ કર્યા જ કરે છે, તેમની પાસે આ ગોસેવા સંઘના આગેવાને - વામણા કેમ પુરવાર થયા છે? ગોરક્ષા અને સંવર્ધન કરવા માટે તેઓ એવા નિષ્ણાતની સલાહ મુજબ ચાલે છે કે જેમણે તેમની જિંદગીનાં ૩૦-૩૦ વર્ષથી પણ વધારે વર્ષે પરદેશમાં આપણું પશુધનની અને પશુહત્યા બંધ For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ કરવાની માગણી કરનારાઓની બદઈ કરવામાં, દેશનાં પશુધનનું નિકંદન કાઢવાની આવશ્યકતાને જૂઠો પ્રચાર કરવામાં અને સરકાર મારફત જુદી જુદી ચેજનાના એઠા નીચે તેમ જ પરદેશી હૂંડિયામણની મધલાળ બતાવીને પશુધનને સીધી કે આડકતરી રીતે નાશ થાય. એવાં પગલાં લેવામાં ગાળ્યાં છે. આવઓની ચશમપોશી કરવાનું આ સંઘને શું કારણ? % ગાય પશુમાવીને ખતમ કરવા માટે ચારે બાજુથી ભેદી યોજનાઓને હલ્લો! % પશુ સાથે સંકળાયેલી અબજો રૂપિયાની આવકે ! જ હવે ગાયને ઘેર ઘેર પાળવી જ મુશ્કેલ છે! કેમકે ચાર જ નથી! આ દેશની લાખે નદીઓ બારેમાસ પાણીથી છલકાયેલી રહેવાના. કારણે તેના કાંઠે વિશાળ ચરિયાણે થતાં. જેને ખાઈને તમામ પશુઓ પ્રજાને દૂધ, ઘી અને ખાતરના વિરાટ ભંડાર ભેટ કરતાં બે નદીની વચ્ચેના પ્રદેશમાં સામાન્યતઃ વિશાળ અને ગીચ. જંગલ હતાં. ' દેશની પ્રજાની તાકાત, સમૃદ્ધિ, શિક્ષણ, સંસ્કૃતિ અને સમાજ-- વ્યવસ્થાની આધારશિલા ગાય વગેરે પશુઓ હતાં. એમનું નિકંદન કાઢયા વિના પ્રજાની તાકાત વગેરે નામશેષ થઈ શકે તેમ ન હતી.. પ્રજાને એવી સ્થિતિમાં મૂકવી જરૂરી હતી કે તે પશુપાલન ન કરી. શકે અને તેથી પશુઓને કતલખાને મોકલી આપે. જ આવી સહજ સ્થિતિ ઊભી કરવા માટે ગેરાઓએ ચરિયાને નાશ કર્યો. જળાશયે સુકાવી નાંખ્યા. ગાયે વગેરે માટે જરૂરી ખોરાક સિયાં, ભૂસું, ખેળ વગેરેની મોટા પાયા ઉપર નિકાસ શરૂ કરી. દીધી ! For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ હવે પશુને શી રીતે પાળવાં ? દાનમાં આપી દે તા ય કોણ લે ? સહેલાઈથી પશુઓ કતલખાનાં ભણી ? એટલે સહેલાઈથી કતલખાને પશુ વેચાવા લાગ્યાં. જે ગાય કે દૂધ વેચવામાં પાપ મનાતુ, તે ગાય કસાઈને ત્યાં વેચાઈ; અને (અછત થતાં) દૂધ પ્રજાને વેચાવા લાગ્યુ'! બળતણ માટેના છાણુની હવે અછત થવા લાગી! આથી વૃક્ષા જંગી સંખ્યામાં કપાવા લાગ્યાં! દુનિયાનાં વિરાટ જગલે ભારતમાં -હતાં, તે બધાં સાફ થવા લાગ્યાં ! આમ, પશુવર્ષની નીતિના કારણે આજે મહાપ્રજા લાખા અબજની - મૂડીરૂપ પશુઓ, વૃક્ષા અને ચરિયાણા ખેઈ બેઠી; અને હજારામબ રૂપિયાની આવક પણ ખાઈ બેઠી ! વાત આટલેથી જ અટકી નહિ. આયાતની અણઘડ ચાજના : હવે ગુમાવેલી વસ્તુઓની પૂર્તિ કરવા માટે અમને રૂપિયાનુ અનાજ, બળતણુ, ખાતર અને દૂધ-પાઉડર આયાત કરવાં પડે છે! -શુદ્ધ દૂધ, ઘી ન મળતાં પ્રજા અપાષણના રાગોના કારમા લેગ ખની ચૂકી છે! તે રાગાના નિવારણ માટે અને રૂપિયા હૉસ્પિટલ, દવાઓ, દાક્તરામાં રોકાણ થવા લાગ્યા છે! વિના-ખર્ચે પશુ-પાલન ! અને વિના-ખર્ચ સમૃદ્ધ પ્રજા ! હવે • અબજોના ખર્ચો! છતાં પ્રજા સવનાશની અશ્વેર ખાઈ તરફ્ ! કોણ સમજાવશે, સ્વદેશી – પરદેશી રાજકારણીઓને આ ઉઘાડાં સત્ય ! ૐ ખરેખર તા : વધુ દૂધ દેતી ગાયેા જ કતલખાને ાય છે. ૐ સાવ જૂઠી વાત છે કે : ભારતની ગાયા પરદેશી ગાયા કરતાં ઓછું દૂધ આપે છે. For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ * રાજસ્થાનમાં ઉત્તમ જાતિની બાર લાખમાંથી હવે દોઢ લાખ ગાયા જ બાકી રહી છે. ભારતની પ્રજા ગેાધમાં જલદી હકારા ભણી દે તે માટે પરદેશી-એએ. એક સાવ જૂઠી વાત ફેલાવી છે કે, પરદેશી ગાયા કરતાં ભારતની ગાયા બહુ ઓછુ દૂધ આપે છે. ગાયાની ત્રીસ જાત - ભારતમાં ગાયની ત્રીસ જાતેા છે. બહુ દૂધ આપનારી ૧૫ જાતની ગાયને ડેરીની ભાષામાં ાઈ મિલ્કસ` ' કહેવાય છે. જ્યારે માકીની ૧૫ જાતની ગાયા – કે જે બહુ ઓછું દૂધ દે છે. તેને ‘ પુઅર મિલ્કસ’ કહેવાય છે. આ ગાય દૂધ મેળવવા માટે ઉછેરાતી જ નથી; તે તે બળતણુ માટેના છાણુ ખાતર માટે તથા ઉત્તમ જાતના વાછડા મેળવવા માટે જ ઉછેરાય છે. કુદરતે જ એ એવી જાત બનાવી છે કે તે સારા અળદ આપે પણ દૂધ ઓછુ દે છે. જે પ્રદેશમાં આ ગાયાના ઉછેર થાય છે ત્યાંની · પુઅર મિલ્કસ` ' ગાયાના વાછડા ખળદ તરીકે · હાયર મિલ્કસ’ ગાયાના પ્રદેશમાં કામમાં આવતા પશુ નથી. . તે તે જાતની જમીન અને આમેહવામાં તે તે ખાસ પ્રકારના બળદો જ ત્યાંની ખેતીમાં અને ભાર ખેંચવામાં કામ આવતા હાય છે. ગુજરાતમાં કાંકરેજી ગાયા, મળદો છે છતાં તેના પંચમહાલ જિલ્લાની વિશિષ્ટ જમીનમાં આ બળદો નિરુપયેાગી છે, ત્યાં માલવી બળદો જ ચાલી શકે છે. . રાજસ્થાનની ‘ હાઈ મિલ્કસ` ' ગાયાના રાંઠીના વાછડા મહારાષ્ટ્રની પથરાળ જમીનમાં કામ આવતા નથી, પણ ત્યાંની ‘પુઅર મિલ્કસ’ ગાયાના વાછડા જ ત્યાં કામ આવે છે. તે વાછડા રાજસ્થાન-પ’જામની શ્વરતી માટે નકામા છે. આંધ્રની ‘ પુઅર મિલ્કસ' ’ ગાયને બળદ સૌરાષ્ટ્રમાં અને સૌરાષ્ટ્ર કે કચ્છની ‘હાઈ મિસ` ' ગાયના બળદ આસામમાં કામ આવતા નથી. For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ " ૧૭૬ એાછું દૂધ દેવું એ કાંઈ બધી ગાયોને અપરાધ નથી. આ ઉપરથી સમજાશે કે “પુઅર મિલક' ગાયે વાછડા તેમ જ ખાતર અને બળતણ મેળવવા માટે જ ઉછેરાય છે; દૂધ માટે નહિ, હવે જે તે ગાયે ઓછું દૂધ આપે છે, એ એને અપરાધ ગણાય; તેથી તેને કાપી નાંખવામાં આવે, તે પચાસ ટકા ગયેને કાપી નાંખવી પડે! આમ થતાં ૫૦ ટકા ભાગની ખેતી, વાહનવ્યવહાર, બળતણ, ખાતરને પુરવઠો સંપૂર્ણ ભાંગી પડે. દા તે એ કરવામાં આવે છે કે ઓછું દૂધ દેનારી અનાર્થિક ગાયે જ કાપવામાં આવે છે, પણ ખરી વાત એ છે કે આવી “પુઅર મિકસ છું દૂધ દેનારી ગા. તે ઓછી જ કપાય છે, કેમકે તેને ડેરીમાં દાખલ કરવામાં આવતી. જ નથી. ડેરીમાં તે “હાઈ મિક” ગમે-કાંકરેજી, રાઠી, હરિયાણા, ગવલવ વગેરે જાતિની–જ લાવવામાં આવે છે. છ-આઠ માસમાં તે અનાર્થિક” ગણાય છે અને તેને કતલખાને ધકેલી દેવાય છે. આમ, વધુ દૂધ દેતી ગાયે જ ડેરી દ્વારા કતલખાને રવાના થાય છે, જેની ખૂબ મોટી સંખ્યા હોય છે.' આંકડાનાં જૂઠાં ગણિત? “ફેન રીટન નિષ્ણાત તરફથી જૂઠા આંકડા અને જૂઠી રજૂઆત થતી રહે છે. ભેળી પ્રજા એમાં ભેળવાતી રહે છે. આ દસ વર્ષ પૂર્વે રાજસ્થાનમાં રાંઠી જાતની ઉત્તમ દૂધાળી બાર લાખ ગાયે હતી, જે હવે દેઢ લાખ રહી છે. શી ખબર એ ય કેટલે સમય ટકશે? 8 પ્રજાની ઉન્નતિ હાથવેંતમાં ! પણ... સત્તા અને સંપત્તિના ભૂખ્યા વરુ જેવા દેશી-અંગ્રેજો એ થવા કેમ દેશે? 88 ભૂતાન જેવા કેટલાં વિઘાતક તૂતે જાગી પડ્યાં હશે આ દેશમાં? For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭ સંપૂર્ણ જીવહિંસા પ્રતિબંધ એ ઉન્નતિની પ્રથમ શરત આદિવાસીને બે વીઘાં જમીન અને એક ગાય” એ જેવું એક તૂત હતું, એવું જ આ બીજું તૂત છે, વિનેબાજીનું ભૂમિહીને ભૂદાનનું. રે! તમામ ભૂમિહીનેને આપી શકાય એટલી જમીન જ કયાં છે? તમામ બેકારને કામ જરૂર આપી શકાય પણ કાંઈ ભૂમિ ન આપી શકાય. એક ઉચ્ચ કક્ષાના ભૂદાન કાર્યકરને મેં પૂછ્યું કે, “આ સૂત શા માટે ચલાવ્યું છે? તમારી પાસે એટલી જમીન જ ક્યાં છે?” ' તેમણે કહ્યું કે, અમારી એવી ગણતરી છે કે દરેક ભૂમિહીનને એક ગુંઠે જમીન આપી શકાશે.” આ બિચારાને ખબર પણ નથી કે ગુંઠે જમીન કેટલી થાય? મેં પૂછયું, “૧૧૧૧ વાર જમીનમાં શું થાય? બળદને હળમાં જોડયા પછી ચાલવાની પણ જગ્યા નહિ રહે !” - વિનોબાજીએ ભૂરક્ષા ઉપર ભાર દેવાને બદલે ભૂદાન ઉપર ભાર - આપે, તેથી ૩૦ વર્ષની સંનિષ્ઠ કાર્યકરોની મહેનત અને તેની પાછળ ખર્ચાયેલા પૈસા હવામાં ગાયબ થઈ ગયા. સંપૂર્ણ જીવહિંસા બંધ કર્યા વિના, ન તે બેકારી ઘટશે, ન તે સમૃદ્ધિ આવશે કે ન તે દેશમાં ભાવાત્મક એકતા સ્થપાશે. હિંસા એટલે જ વિનાશ. શું વિનાશમાંથી સમૃદ્ધિનું સર્જન કરવા માંગે છે, આપણા રાજક્તએ ' અઘાર હિંસાનું અપતમ ફળ લાખ લાખ ગા મારીને પ૦૦-૭૦૦ કસાઈઓને રોજી મળશે. દેડ ક્રેડ ડુક્કર મારીને ડાક હજાર ગ્રામવાસીઓને ત્રણ-ચાર વર્ષ તે માટે રેજી મળશે. સેંકડો અબજ માછલીઓ મારીને બે-પાંચ હજાર ૧૨. For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ માછીમારોને રોજી મળશે; પણ તેથી શું દેશમાં બેકારી ઘટશે અને ? સમૃદ્ધિ વધશે ? પશુRsિ'સા સપૂર્ણ બંધ કરો અને પછી જુઓ દર દશ ગાયે એક કુટુખને કાયમી રાજી મળશે. દર એ ખળદે એક કુટુંબને કાયમી રાજી મળશે. દેશી વહાણાના દરિયાઈ વહેવાર શરૂ કરીને; બંધ કરા માછીમારના ધ'ધા. પછી લાખા દરિયાખેડુઓને રજી મળશે, અને દાણચારી ઘટશે તે નફામાં, કાણુ રાકશે, હિ'સાના આ મહાપૂરને ? કોણ ખાળશે બેકારીના, ગરીબીના અને ભ્રષ્ટાચારના આ મહાવટાળને? એ તે આપણે જ રોકવા પડશે, જે આર્યાવત'ને આર્યાવર્ત રૂપ જ સાચવવું હાય તે. 28 કોમવાદના નાશની વાત કરનારાએ જ પક્કા કોમવાદી છે ! # આળખી લા; અંગ્રેજ-ભક્ત : દેશદ્રોહીઓને ! છે આ સ્વાલંપટ ભારતીયા ! તમે જ પ્રજાની ભાવાત્મક એકતાના ટુકડા કર્યા છે. આ દેશમાં મવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ હતા જ નહિ. એ તે એમણે જ પેદા કર્યાં છે, જે રાજ “ જ્ઞાતિવાદ, કોમવાદને નાશ કરી ”ના નારા પૈાકારે છે. તેમને નેતાગીરી કે તેમનાં પ્રધાનપદ્માં કાંઈ તેમના જ્ઞાન અને વહીવટી કુશળતાને કારણે તેમને નથી મળ્યાં, પણ તે માત્ર અમુક કામના, જ્ઞાતિના કે પ્રાંતના હેાવાને કારણે જ મળ્યા છે, અને એટલે જ તેએ લેકમાં એ જ્ઞાતિવાદ, પ્રાન્તવાદ અને કોમવાદની ભાવના જલતી રાખવા માટે એના નાશના પ્રચાર કરતા હાય છે. For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ - રાજાશાહીમાં ય પ્રજામાં ભાવાત્મક એકતા આ દેશમાં રાજવીઓ લડતા છતા પ્રજામાં ભાવાત્મક એક્તા હતી. કેનેજ, માળવા અને કાશીના રાજાઓ એકબીજા સાથે લડતા હોય, છતાં કાશી વિશ્વનાથ જેટલા કાશીરાજના હતા, એટલા જ માલવીઓ અને ગુજરાતીઓના હતા. પણ અફસ! હવે સ્વાથી લેકે પિતાની નેતાગીરી સ્થાપવા માટે ભાષાના, સરહદના કે નદીના પાણીના ઝઘડા 'ઊભા કરીને દેશની ભાવાત્મક એકતાને ખંડિત કરી રહ્યા છે. આ બધાય લેકે દેશના ગારે છે. ' વડાનાં મૂળ મેકેલ-કેળવણીમાં - આ ઝઘડાઓનાં મૂળ પિલા મેકલેએ ઘડેલા કેળવણીના માળખામાં પડેલાં છે. આ કેળવણી લેકોને સ્વાથી, આપમતલબી, નેકરીલક્ષી અને લેગવિલાસલક્ષી બનાવે છે. આ ઝઘડાઓની પાછળ ઊંડે ઊંડે સરકારી નોકરીઓ અને મેટાં કારખાનાઓની નેકરીઓ મેળવવાની લાલસા પડેલી હોય છે. આ દુનિયામાં કદાચ આપણે જ દેશ એ છે જે સ્વાધીનતા મળ્યા પછી પણ ત્રીસ વર્ષ સુધી પરદેશીઓએ ઘડેલા કેળવણીના માળખાને વળગી રહેલ છે. જે પરદેશીએ લખેલા ઈતિહાસ ભણે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં પરદેશીઓની જ નકલ કરે છે, જે સેક્યુલેરીઅમના નામે પિતાના જ ઘર્મ, સંસ્કૃતિ અને મોક્ષલક્ષી વિચારસરણી ઉપર હુમલા કરે છે, જે પરદેશી સહાય વડે જ ચલાવે છે, જે પરદેશીએએ રચેલા અર્થતંત્રને જડસુની પેઠે વળગી રહેલ છે, જે પરદેશીએની દયાથી જ દૂધ, ઘી, તેલ ખાઈ શકે છે, પછી એ પદાર્થો ગમે તેવા હલકા પ્રકારના હેય. રે! ઘી, તેલને બદલે એ પ્રક્રિયા કરેલા ચરબી કે એવા જ કઈ અખાદ્ય પદાર્થો હોય તે તેની પણ જેને ચિંતા નથી. એ સંસ્કૃતિપ્રેમી આર્યો! જે ધર્મ અને સંસ્કૃતિ બચાવવાના અમીરને અંશ પણ તમારામાં બચ્ચે હોય તે વહેલામાં વહેલી તકે For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ " આ ભેદી આક્રમણના પ્રતીકાર કરવાના વ્યૂહ તૈયાર કરી, અને યા હામ’કરીને જંગે ચડી. 8 આ વિશ્વબેંકના લેાખડી, રાક્ષસી પજે તે આજેય ભારત ઉપર ભીંસાયેલા છે! એ તમામ નાના રાષ્ટ્રને પાયમાલ કરવા માટે જ વિશ્વબૅંકનુ આયેાજન નથી ને ? ૐ આઝાદી પછી પણ ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રજાની બરબાદી અને મેહાલી કેમ ? ભારતમાંથી અ ંગ્રેજોનાં લશ્કરી થાણાં ઊઠી ગયાં; પણ વિશ્વની મહાસત્તાઓનાં, મામૂલી સત્તાનાં અને એ તમામ સત્તાએનાં સંયુક્ત. સહુસથી રંગીન પ્રજાખાનું શેષણ કરવા સ્થપાયેલી વિશ્વષૅ કનાં. આથિક થાણાંએ ભારતમાં જડબેસલાક બેસી ગયાં છે ! શાષણ કરવા માટે બીજા નખરના માટે દેશ વિશ્વમાં ભારત દેશ છે, અને ભારતમાં શાષણ કરવા માટે સહુથી મોટાં બજારો છે;. અનાજ, દૂધ અને દવાનાં. આપણી ખેતી નાશ પામે કે મેાંધી થાય, દૂધ, ઘીનાં ઉત્પાદન. અટકી પડે અને લેાકેાનુ પાષણ તૂટી પડે તે માંદગી વધે અને તે જ આ ત્રણે ક્ષેત્રે પરદેશીઆની ઘૂસણખારી અને શેષણખોરી શકય મને. તે લેાકેએ આપણાં પશુઓના નાશ કરીને આપણી ખેતી ભાંગી. નાખી અને મેઘીદાટ પણ કરી નાંખી; પરિણામે ૧૯૫૬માં અને ૧૯૬૩ થી ૧૯૭૪ સુધીમાં ૬,૩૩,૮૫,૦૦૦ ટન અનાજ મંગાવવું.. પડ્યું. ( આ આંકડા સરકારી છે.) ૧૯૫૭ થી ૧૯૬૨ સુધી ખીજા. એક ક્રાડ ટનની આયાત થઇ હાય એમ અદાજી શકાય. દર વર્ષે આયાતી અનાજના ભાવ વધારે પડયો છે. કિમતના તમામ આંકડા તેા ઉપલબ્ધ નથી પશુ ૧૯૬૮ થી ૧૯૭૦નાં ત્રણુ. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ વર્ષના ગાળામાં જ ૧૧ અબજ ૩૮ ડ રૂપિયાના અનાજની આયાત થઈ. ૧૯૬૪ થી ૧૯૭૩ સુધીનાં ૧૦ વર્ષીમાં ૧ અબજ ૨૪ ક્રોડ રૂપિયાના દૂધના પાઉડરની આયાત થઈ. ( આ એ જ વર્ષો છે – જેમાં શ્વેત કાન્તિના બુલંદ નારા ગાજતા હતા) દવાઓના વપરાશ હજાર ગણા વધી ગયા! ઈંદિરાજીએ ગરીબી હટાવવાનું વચન આપ્યું હતું અને તે તેમણે પાળ્યું. પરદેશી અનાજ નિકાસકારાની, પરદેશી દૂધની ડેરીઓની અને ફાર્મસી ઉદ્યોગાની ગરીબી એમણે જરૂર હટાવી દીધી અને અબો રૂપિયાના કાયદો કરાવી આપ્યા. ખાંડના ભાવવધારાનુ કારણ વસ્તીવધારો નથી પણ ... ઠંડાં પીણાંના અઢળક વપરાશ છે. ઘાસચારાની ખેંચ ઊભી કરીને દૂધ દોહ્યલું કર્યું અને પાઉડર સસ્તા થયા. હવે? દૂધની ખેંચ ઊભી કરીને પ્રોટીન મેળવવા માટે ઈંડાં, માછલાં – સસ્તાં – બજારમાં આવી રહ્યાં છે ! - અંગ્રેજોએ ઉત્પન્ન કરેલા કાળા અંગ્રેજો કેવા હાશિયાર છે ? સરકારને સમજાવ્યું કે ખાંડની નિકાસ કરી અને અનાજની આયાત કરા; તે એક ગૂણુ ખાંડના બદલામાં ત્રણ ગુણુ અનાજ આવશે. સરકારે એ દરખાસ્ત સ્વીકારી. પણ વિદેશમાં તે ખાંડના ભાવ આપણી ખાંડના ઉત્પાદનખર્ચ કરતાં પણ ઓછા હતા. એટલે ત્યાં ખાંડ વેચવામાં જે ખોટ ખાવી પડે તે ભરપાઈ કરવા અહીં ખાંડના એ ભાવ રાખ્યા. શનની ખાંડ જે અતિશય ઓછા પ્રમાણમાં આવે તેના આછે ભાવ અને મુક્ત બજારના ઊંચા ભાવ. મુક્ત બજારમાં ઊંચા ભાવ ન રાખે તે કારખાનાદારાને ખાંડ ઉત્પાદનમાં રસ રહે નહિ. ઉપરાંત અહી. ઉત્પાદનખર્ચ ઊંચો રહેવાનું For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ કારણ છે શેરડીના ભાવ ઊંચા બાંધ્યા, જેથી ખેડૂતે પશુઓના ચારાને બદલે શેરડી વાવવા લલચાય. બ્રિટિશરાજના સમયમાં બ્રિટિશરાજમાં દેશનું ખાંડનું ઉત્પાદન ૭ લાખ ટન હતું; છતાં ઢાકાને ખાંડ જોઈએ તેટલી મળતી અને ભાવ એક રૂપિયાની સાત શેર એટલે ત્રણ કિલાના હતા. હવે વસ્તી બમણી થઇ અને ખાંડનુ ઉત્પાદન છ ગણું થયું; છતાં ભાવ ૧૨ થી ૧૬ ગણા વધ્યા છે; અને છતાં ખાંડ દુષ્પ્રાયઃ રહે છે. વળી જે ખેડૂત ૧૦૦ ટન શેરડી ઉગાડે તેને. ૧૦૦ ગ્રામ ખાંડ મેળવતાં નાકે દમ આવે છે. ખાંડના ભાવવધારા અને તંગી એનું કારણ વસ્તીવધારા નથી પણ અમેરિકન કોકાકોલા અને તેના જેવાં ભારતીય કંપનીઓનાં મીઠાં ઠંડાં પીણાં રાજની ક્રાડા ખાટલીના હિસાબે હેચાય છે તેમાં એ ખાંડ વપરાઈ જાય છે. કેવી સિક્તથી ઘરઘરના દૂધના પુરવઠા ઘાસચારાની ખેંચ ઊભી કરીને કાપી નાખ્યું અને તેને બદલે કોકાકોલા અને બીજા ઠંડાં પીણાં ઘુસાડી દીધાં! આંગળીના વેઢે ગણાય એટલાં કારખાનાં – ક્રોડા. ભારતવાસીઓના રાજ ક્રાડાના હિસાબે – પૈસા ચૂસે છે. સરકારે ગરીબી હટાવી ખરી, પણ તે ભારતીય પ્રજાજનેાની નહિ; પરંતુ ખાંડ અને મીઠાં પીણાંના કારખાનાદારીની. અને દૂધ સિફતથી અદૃશ્ય કરીને હવે પાષણ અને પ્રોટીનના મહાના નીચે ઘેર ઘેર ઈંડાં, માછલી, માંસ પહોંચાડવાની એવી સફાઇથી ચેાજના આવી રહી છે કે જેની લાકોને ગધ પણ ન આવે. % વિકરાળ આંતરવિગ્રહ તરફ ધસતી ભારતીય પ્રજા ! # આંતરવિગ્રહની જવાળાઓ કાણુ પ્રગટાવશે ? ૐ મથન એ જ હવે તા જીવનાપાય ! પૂર્વે જ્યારે આંતરવિગ્રહ ફાટી નીકળતા ત્યારે તેમાં બે જ પક્ષે લડતા : રાજકર્તા પક્ષ અને રાજવિરોધી પક્ષ. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ પણ ચીનમાં સન્ યાસના મૃત્યુ બાદ ફાટી નીકળેલા આંતરવિગ્રહમાં ચાર પક્ષ હતા : અમેરિકા, બ્રિટન, રશિયા અને જાપાન. આ ચારેયની અધમતા એ બળવાન પ્રજાને ધરતી ઉપરથી નામશષ કરવા તલસતી હતી. પણ જે ભારતમાં આંતરવિગ્રહ ફાટી નીકળશે તે તેમાં પારાવાર પક્ષે પરસ્પર લડતા હશેઃ ખેડૂત અને બિનખેડૂત, વેપારી અને ઘરાક ચીની સામ્યવાદી અને રૂસી સામ્યવાદી હિંદી ભાષાપ્રેમી અને હિંદી ભાષાવિરોધી, મજુરતરફી અને માલિકતરફી, ધર્મનિષ્ઠ અને ધર્મ-', વિરોધી વગેરે - પરદેશીઓએ ઘડીને આપેલી; અને દેશી અંગ્રેજોએ તેને અપનાવેલી આર્થિક, ઔદ્યોગિક ખેતીવિષયક અને કેળવણીવિષયક નીતિઓએ આવી પક્ષાપક્ષીની બેહાલી સજી છે. , , ગોરાઓના શિષ્ય, કાળાઓ - બિચારા ! ચૂંટાઈને ખુરશીમાં બેઠેલા ભારતના રાજકર્તાઓ! આજેય ગેરાઓના કહ્યા મુજબ ચાલે છે. પેલે સૂત્રધાર; અને આ બધી કઠપૂતળી! જે કદાચ માથું ઊંચકે તે ખુરશી જાય... કદાચ પ્રાણ પણ જાય. આંતરવિગ્રહની એ અગનજવાળાઓમાંથી એક પણ માણસ બચી શકનાર નથી. મોટામાં મોટો મિનિસ્ટર કે મોટામાં મોટા ઉદ્યોગપતિ કેમેરામાં મોટો દાણચાર – બધાય એમાં ભસ્મીભૂત થવાના છે. અને... બિચારી નિર્દોષ ગરીબ ભારતીય પ્રજા! એય “સૂકા ભેગું લીલું” ન્યાયે ભાળીને રાખ થશે. આ જ્વાળાઓમાંથી બચવાને કેઈ ઉપાય છે ખરો? - ના... હવે તે વાત ઘણી આગળ વધી ગઈ છે, કોઈ ઉપાય જડતું નથી. આ પણ જે ઘર-ઘરમાં આ અંગે ગંભીરપણે મંથન ચાલે તે જરૂર અમૃત જે કઈ ઉપાય જડી જાય ખરે. For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ હવે આવા રહેજો પરદેશીઓથી પણ સબૂર! એ મંથનમાં પિલા પરદેશીઓને ભૂલેચૂકે બેસાડને મા! એમના એજન્ટો- દેશી અંગ્રેજો –ને પણ પડછાયે તેને મા! એ લેકનાં તે વીણી વીણીને કૌભાંડે શોધી કાઢો ! અને એ દેશના, પ્રજાના અને ધર્મને ગફારને પ્રજા સમક્ષ ઉઘાડા પાડ! એમણે તે આ દેશની પ્રજાને બદ્ધભૂલ વૃક્ષને હચમચાવીને લગશગ ઉખેડી નાંખ્યું છે! - સત્યાગ્રહના સમયે જેમ મુંબઈનું પ્રત્યેક ઘર કોંગ્રેસને કિલે બની ગયું હતું, તેમ દરેક ઘર રાષ્ટ્રરક્ષા, પ્રજારક્ષા અને ધર્મસંસ્કૃતિરક્ષાનું મંત્રણાઘર બની જાય તે ચેકસ સટ ઉપાય જડી આવે ખો. મિશ્ર અર્થતંત્ર એટલે ઉદ્યોગોનું કેન્દ્રીકરણ અને સરકારીકરણ જેમ ઘરમાં રસેઈ કરવી, પૂજાપાઠ કરવા એ ઉદ્યોગ નથી પરંતુ હિંદુ જીવનવ્યવસ્થાના દૈનિક કાર્યક્રમ છે. આ જ પ્રમાણે ગોસંવર્ધન એ ઉદ્યોગ નથી પણ હિંદુ પ્રજાને રજને કાર્યક્રમ છે. અંગ્રેજોએ એ કાર્યક્રમને અમલ કરવામાં અવરોધ ઉભા કરી ગેસંવર્ધન કરવાનું અશક્ય બનાવ્યું અને દૂધને, ગાયને વેપારની ચીજ બનાવી. નવાં બંધાતાં કે વિસ્તાર પામતાં શહેરમાં દૂધ વેચવાની સુવિધા કરીને ગોસંવર્ધન સામે આડખીલી ઊભી કરી. આ પેજના પાછળ તેમને હેતુ આપણા જ હાથે આપણું પશુધન ખતમ કરવાને હતે. શહેરમાં સારી સારી ગાય-ભેંસના તબેલા અંધાવા લાગ્યા, પણ ઢેરાની અને ઢેરાના રાકની હેરફેર કરવા દેવાનું સરકારના કબજામાં હતું. ન પૂરે ઘાસચારે લાવવાનાં વેગને ફાળવે, જે ઢોરે વસૂકી જાય તેમને પાછા શહેરની બહાર મોકલવાની ન કાંઈ સગવડ આપે. પણ શહેરોમાં કાયદેસરના કતલખાનાની પરવાનગી આપીને વસૂકી ગયેલાં તેને કતલખાને મોકલવાં પડે એવી સ્થિતિ પેદા કરી. For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ * . પચાસ જ વર્ષમાં હાહાકાર પરિણામ એ આવ્યું કે ૫૦ વરસમાં ભારતની ગાય-ભેસેની શષ્ઠ ઓલાદ નામશેષ થઈ ગઈ. ઘી દૂધની ખેંચ પડી. તેમાં ભેળસેળ થવા લાગી અને તેના ભાવ પણ વધવા લાગ્યા. એટલે લોકોને સારું, સતું દૂધ પૂરું પાડવાના બહાના નીચે ડેરી-ઉદ્યોગના નામે મોટી ડેરીઓ ઊભી થઈ. પણ ઉદ્યોગ ત્યારે જ નફામાં ચાલે જ્યારે તેને કા માલ સસ્તા અને સારે મળે. મોટી ડેરીઓને સારી ગાય-ભેસે મેળવવામાં મુશ્કેલી પડવા લાગી. સરકારી આયાત-નિકાસ અને અવળી અન્નનીતિને કારણે ઘાસચારે મેં પણ થશે અને દુર્લભ પણ થશે. એટલે તેમણે તેમની રીત બદલી. ડેરીઓએ પિતે પશુઓ પાળવાને બદલે ગામડાંઓમાંથી દૂધ એકત્ર કરીને શહેરને પૂરું પાડવાનું શરૂ કર્યું. દા તે એ કર્યો કે અમે હજારે ગ્રામવાસીઓને પૂરક આવક આપીએ છીએ. પણ દૂધ એ પૂરક આવક મેળવવાની વસ્તુ જ નથી. એ તે ગ્રામવાસીઓની દૈનિક ઉપયોગની અતિ કીમતી ચીજ છે, અને આ તેમની ગરીબોને લાભ લઈને તેમને લૂંટી લેવાની આ એક ચાલબાજી છે. કેઈ આસામી મુશ્કેલીમાં આવે અને પિતાના દાગીના, ફર્નિચર, કપડાંલતાં વેચવા લાગે છે તે ખરીદનાર એ દવે ન કરી શકે કે પેલા આસામીને પૂરક આવક આપે છે. તે જ પ્રમાણે ગ્રામવાસીના વરમાં તેની ગાય-ભેંસનું દૂધ એ તેના કુટુંબના ભગવટાની ચીજ છે. એ ચીજ તેમની ગરીબીને લાભ લઈને ખરીદી લેવી અને તેના કુટુંબને રેગેને શિકાર થવા દેવું એમાં કઈ પૂરક આવક આપવાનું કામ નથી, પણ ગામડાંઓનું, પશુઓનું અને વાપરનારી પ્રજાનું ઉઘાડું અને ઘાતકી શેષણ જ છે.' આમાંથી શે ઊગરવું? - હવે એ ગાય કે ભેંસ સરકારી અન્ન અને આયાત-નિકાસની અવળી નીતિને કારણે અનર્થિક બની જાય છે તેને જે ડેરી ઉદ્યોગ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ ઉપર નથી. એ બે જે તે પેલા ગ્રામવાસીઓએ ઉપાડવાને જ છે. હવે જે પશુઓ ભૂખે મરે તે ડેરીઉદ્યોગને એમાં કશું ગુમાવવાનું નથી. એ દોષને ટોપલે આવશે ગ્રામવાસીઓ ઉપર. પણ ડેરીઓને ધંધે તે વધુ જોરથી વિકાસ પામશે, કારણ કે જેમ જેમ આપણાં પશુઓ મરતાં જશે, દૂધ ઉત્પાદન ઘટતું જશે તેમ તેમ તે ડેરીઉદ્યોગ તે પરદેશી દૂધના પાઉડર અને હવે બટરઓઈલ નામના કેઈ અજાણ્યા પદાર્થની આયાત વધારતે જશે. વિકાસ પામતા દેશની સહાયના નામે અને અરસપરસ સહકાર વધારવાના ઓઠા નીચે. પરદેશી ડેરીઓને અને સમગ્ર પ્રજાની ગરદન ઉપર ભીંસાઈ જશે. શરૂઆતમાં જ્યારે શહેરી વિકાસ પામતા હતા ત્યારે દૂધને વેપાર શરૂ થયું. પછી વ્યવસ્થિત ડેરીઉદ્યોગ આબે, અને પછી તેમાં સરકારે પણ ઝંપલાવ્યું. દૂધની સરકારી ડેરીએ હસ્તીમાં આવી. સર કારી ડેરીઓમાં પરદેશો સાથે સંબંધ ધરાવતા નિષ્ણાતે ગોઠવાઈ ગયાભારતને સહાય કરવાના ઓઠા નીચે દૂધના પેસેસિંગ પ્લાન્ટ, વેગને, મશીને, પાઉડર મફત આપ્યાં, પછી વેચાતા આપ્યા અને હવે વેપારી ધરણે એટલે કે આપણી ગરજ પારખીને તેઓ ભાવ નક્કી કરે એ. મુજબ આપણે તે ખરીદીએ એવી સ્થિતિ પેદા થઈ. આવી યેજનાએમાં માત્ર પ્રજાને જ શેષાવાનું છે. સરકાર ભાવ વધારે તેની સામે પ્રજાથી કાંઈ બોલી શકાય નહિ. પિતાને સારી દેખાડવા માટે સરકાર ખોટ ખાઈને ઓછા ભાવે લેકેને આપે તે લેકે રાજી થાય, સરકારની વાહવાહ કરે, પણ એ ખેટ નવા કરવેરા ઝીકીને સરકાર પ્રજા પાસેથી જ વસૂલ કરી છે, તેને તે કોઈ વિચાર પણ કરે નહિ. - આજે સરકાર દૂધ જનાઓમાં કરોડો રૂપિયાની નુકસાની કરતી. હોય તે આપણે નવાઈ પામીએ નહિ; પણ ખરેખર શું સ્થિતિ છે તે તે આપણને કદી જાણ જ થતી નથી. જ્યાં વહેતી દૂધ-ઘીની ગંગા જ્યાં ઘેર ઘેર દૂધ હતું, ત્યાં આજે સેંકડો માઈલ દૂરથી દૂધ લઈ આવીને શહેરોમાં મેંઘે ભાવે વેચવું, એની ગુણવત્તા વાપરનારા For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ એએ નહિ; પણ સરકારે જ નક્કી કરવી. અબજો રૂપિયા ખરચ્યા પછી. ૨૦ ટકા શહેરી પ્રજાને પણ પાઉડરિયું દૂધ આપવામાં પણ પહોંચી. ન વળાય એવી અનાર્થિક-અવૈજ્ઞાનિક જનાઓ કરવી, ગામડાઓમાં ' વસતી ૮૦ ટકા વસ્તીની દૂધની જરૂરિયાત તરફ ઉપેક્ષા સેવવી આ બધાં કાર્યોમાં કોઈ જ સામાજિક, વૈજ્ઞાનિક કે આર્થિક કટી ઉપર 1 ટકી શકે એવી ક્ષમતા નથી. - મિશ્ર અર્થતંત્રનાં કૂટ પરિણામે મિશ્ર અર્થતંત્રનાં આ બધાં પરિણામ છે. આજે તે સંવર્ધન ઉપર પડદો પડી ગયે; અને ગાયનું દૂધ વેપાર વિનિમયની અને પછી ડેરી ઉદ્યોગના વિકાસને નામે શેષણનું સાધન બની ગયાં, તે જ પ્રમાણે એક દિવસની ઘરની રસોઈ પણ Cooking industry development રસોઈ ઉદ્યોગના વિકાસને નામે બંધ થઈ જાય અને જાહેરક્ષેત્ર તેમ જ ખાનગી ક્ષેત્રના સહકારમાં તેનાં કારખાનાં ઊભાં થાય તે નવાઈ પામવા જેવું નથી. - હિંદુ પ્રજામાં ગૃહસ્થના પાંચ દૈનિક ય – સૂલે, ચરખે, ખાંડ. ણિયું, ઘટી અને વલેણું –એમાંથી છેલ્લા ચાર તે ઉદ્યોગમાં આવીને. ઘરમાંથી પદભ્રષ્ટ થયા છે. " બાકી ચૂલે રહ્યો છે, તે કયારે બંધ થાય તે જોવાનું. જ % પશ્ચિમી પદ્ધતિના નિષ્ણાતો તૈયાર કરવા પાછળ પ્રજાના કરેડ રૂપિયાનું આંધણ. કદ એવા નિષ્ણાતની બલિયનોએ રાષ્ટ્રની અબજો રૂપિ-- યાની સંપત્તિને વેરેલો વિનાશ. * નિષ્ણાતોના કૌભાંડની તપાસ કરવા પ્રજાએ શા માટે. સ્વતંત્ર રીતે તપાસપંચ ન નીમવાં? For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ લખલૂંટ ખર્ચ પશ્ચિમી પદ્ધતિના પશુ, કૃષિ અને જંગલ-નિષ્ણાતે તૈયાર કરવા સરકાર લખલૂંટ ખરચ કરે છે. એક એવી ગણતરી છે કે આવા દરેક નિષ્ણાતને તૈયાર કરવા પાછળ એક લાખ રૂપિયા ખરચ થાય છે. આ નિષ્ણાતેમાંથી અમુકને પસંદ કરીને લાખ રૂપિયાના ખરચે તેમને ચાર-છ મહિના વધુ અભ્યાસ માટે પરદેશ મેકલવામાં આવે છે. દર વરસે આમ કરોડો રૂપિયા ખરચાય છે, પણ તેનું પરિણામ શું આવે છે? તે કોઈ જાણતું નથી. આ કાર્ય પાછળનું ધ્યેય શું છે તે પણ પ્રજા જાણતી નથી. પણ વરસથી જે બની રહ્યું છે, તેથી એવી ચોક્કસ માન્યતા બાંધી શકાય કે બ્રિટિશરોએ આપણી સંસ્કૃતિ અને ધર્મ ઉપરના સર્વાગી હમલાના એક ભાગરૂપે, આપણા પશુધનને નાશ કરવા માટે અને આપણી સંસ્કૃતિ, ધર્મ, સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા જેના ઉપર નિર્ભર હતાં તે ગાયે, જંગલ, જમીનની ફળદ્રુપતા અને જલાશને વિવિધ બહાના નીચે, વિવિધ જનાઓ નીચે નાશ કરવા માટે આ નિષ્ણાતને તૈયાર કરવાનું માળખું ઘડી કાઢીને આપણી સરકારને તે વારસામાં આપી ગયા છે. નિષ્ણાતોએ શી ધાડ મારી છે? સે વરસમાં આવા હજારે નિષ્ણાત કેલેજોની ડિગ્રી લઈને બહાર પડ્યા છે. તેમણે શી કામગીરી કરી બતાવી? કોઈએ સ્વતંત્ર રીતે પશુપાલન કર્યું નથી, ખેતી કરી નથી, જંગલે વિકસાવીને તેમાંથી ગુજારે કર્યો નથી. આ હજારે નિષ્ણાતેને માટે સરકારને વધુ ને વધુ નેકરીની જગાઓ ઊભી કરવી પડે છે. એવી જગાઓએ તેમને ગોઠવી દેવાય છે, જ્યાં કોઈ કામ જ હોતું નથી. તેમણે ઠેકાણે પાડવા બિનજરૂરી નવી નવી કોલેજ, બિનજરૂરી પશુઓના દવાખાના (જેમાં શહેરમાં તે પશુઓને અભાવે કૂતરાંઓની જ સારસંભાળ લેવાતી હોય છે), નવાં નવાં ડેરી ફાર્મ, નવાં નવાં કેટલ ફાર્મ, બ્રીડિંગ ફાર્મ, કેટલ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ડેવલપમેન્ટ ફાર્મ, એગ્રિકલ્ચર ફાર્મ, રીસર્ચ ફાર્મ વગેરે વિવિધ નામનીચે તદ્દન બિનજરૂરી ખાતાએ આ નિષ્ણાતને ઠેકાણે પાડવા માટે અને તેમના દ્વારા રાષ્ટ્રહિત-વિરોધી કૃત્ય કરાવવા ખૂલતાં જાય છે. આ ખાતાઓ પાછળ આ નિષ્ણાતેના પગાર ઉપરાંત તેમના. માટેનાં મકાને, સંસ્થા કે ખાતાની ઑફિસો, તેનું ફર્નિચર, ટાઈપરાઈટર, ટાઈપિસ્ટ, કારકુને, પટાવાળા વગેરેની બેટેલિય; સ્ટેશનરી. ખરચ વગેરે કરોડો રૂપિયા ખર્ચ કેન્દ્ર અને રાજ્ય કરે છે, છતાં એનું પરિણામ શું આવ્યું? નિષ્ણાતોએ શું આપ્યું? છેલાં સે વરસમાં પશ્ચિમી પદ્ધતિના નિષ્ણાતેના હાથમાં આપણાં પશુએ, જગલે અને ખેતી આવ્યાં. પછી આપણાં પશુઓનું સંખ્યાની દષ્ટિએ નિકંદન નીકળી ગયું. શ્રમની દષ્ટિએ તેમની શક્તિ ૫૦ ટકા ઘટી ગઈ. દૂધ દેવાની શક્તિ સદંતર નાશ પામી. જંગલે વેરાના બની ગયાં. બેટી અને નીતિએ અનાજના દુકાળો સજર્યા હજી પણ પંજાબ, હરિયાણા કે મધ્ય પ્રદેશ સિવાય કોઈ રાજ્ય પુરાંતવાળું તે નથી જ. પણ ગુજરાત જેવું ગુજરાત જે મેગલ અમલમાં ભારતને બગીચે કહેવાતું તે પણ અનાજની ખાધવાળું રાજ્ય છે. ઘી, તેલ, અને દૂધના જ નહિ, પણ પાણીના પણ દુકાળવાળે દેશ છે. અને હજી વધુ ને વધુ અધોગતિ તરફ જઈ રહ્યો છે. તે હવે તે એમ લાગે છે કે આપણા નિષ્ણાતે માત્ર પરદેશી કરીઓના અને પરદેશી નિકાસકારોના બાહેશ સેલિંગ એજન્ટો જ રહ્યા છે, બાકી કૃષિ, પશુસંવર્ધન અને જંગલ તેમ જ પાણી ક્ષેત્રે તેમણે દેવાળું જ કાઢયું છે. કે કૃષિ નિષ્ણાતેની દેખરેખ નીચે જુદા જુદા પ્રદેશમાં જુદાં જુદાં નામનાં ખાતાઓ દ્વારા સંશોધનને નામે અને વેજ્ઞાનિક ખેતીના અખતરાને નામે કરોડ રૂપિયા ખરચાય છે. અને આ નિષ્ણાતેની સીધી ખરેખ નીચે ચાલતાં ફા આધુનિક સાધનની વિપુલ મદદ વડે દર વરસે લાખ રૂપિયાની ખેટ કરી બતાવે છે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ - આપણું કમનસીબ છે કે આ વિવિધ નિષ્ણાતેની એલિયનને બહાથે રાષ્ટ્રની અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી ચૂકી છે. અને આ મહાવિનાશ ચાલુ રાખવા જ જાણે કે તેમને કરોડો રૂપિયાને ખરચે • નિભાવી રાખવામાં આવે છે. દેશની આ અબજો રૂપિયાની સંપત્તિ નાશની – કરડે રૂપિયાની વાર્ષિક બેટની – શું કઈને જ પડી નથી? હિસાબ તે માગે? લેકે ઘરના નેકરને શાક લેવા મોકલે, તેને પણ પિસે પૈસાને .હિસાબ મંગાય છે, તે પછી આ અબજો રૂપિયાને હિસાબ કોઈ તે માગે? તમે જેમને મત આપીને વિધાનસભા કે લેકસભામાં મોકલે છે, તેમની ફરજ છે કે તેઓ સરકાર પાસેથી આ હિસાબે ભાગે, તેમનાં -ખાતાઓની નિષ્ફળતાના ખુલાસા માગે. આ નિષ્ફળ નીવડેલાં ખાતાએ અને તેમના ઉપરીઓની નેકરી ચાલુ રાખવાનાં કારણે માને અને સરકારના ખુલાસાની – કારણેની – જવાબની સામે પગે જઈને પ્રજાને જાણ કરે- એ જ તેમની પવિત્ર ફરજ છે. એ ફરજ તેઓ ચૂકતા હોય તે પ્રજાજને તેમને ઘેરે જઈને ઘેરો ઘાલે અને જવાબ આપવાની ફરજ પાડે અને આવતી ચૂંટણીમાં તેમને જાકારો આપે. - વરસથી ચાલતાં અબજો રૂપિયાનાં આ કૌભાંડની તપાસ કરવા અને એ ખાતાના પ્રધાનેની કાર્યવાહી વિષે પણ તપાસ કરવા પ્રજાએ સ્વતંત્ર રીતે પણ તપાસપંચ નીમવાને સમય હવે પાકી ગયેલ છે. મકાનની એજનાં આ જ ન રીતે For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ - આપણે ત્યાં બેકારી કયાંય શેધી જડતી ન હતી શાથી? જાણે છે? વર્ણના અને વૃત્તિના અસાંકર્મના સિદ્ધાન્તને લઈને તે. કોઈ પણ માણસ બે જુદા વણનું મિશ્ર કરી શકો નહિ. આથી બીજગત સંસ્કારધન એકધારું ઊતરી આવતું હતું. બાપદાદાના ધંધાના સંસ્કાર બીજમાં જ મળી જતા. એ ધંધે – વગર ભણતર – માણસ નિષ્ણાત બની જતા.. અને કોઈના પરંપરાગત ધંધામાં કોઈ બીને માણસ પ્રવેશ કરી શકો જ નહિ. હાથસાળના હરિજનના વધે કે જેડા સીવવાના મોચીના ધધ વધુ બુદ્ધિમાનેએ પ્રવેશ કરીને જ લાખો હરિજન, મચી વગેરે પછાતને બેકાર બનાવી દીધા નથી શું? જ અર્થ-કામના કેવા અઘેર સ્વાર્થે ગંધાઈ ઊઠી છે આ આર્યપ્રજા ! જાણે કે એને પિતાના સિવાય કશાયની પડી નથી ! - કદાચ ઘણાખરા પ્રજાજને મનમાં બોલતા હશે. “જહન્નમમાં જાય, સંસ્કૃતિ, મરે આ લોકો મારે ? અહો! કેટલી બધી આઘાતજનક આ હકીકત છે કે જે સંસ્કૃતિએ આપણામાં એજ, તેજ ખુમારી પૂર્યા, જેની ખાતર | લાખ લોકોએ બલિદાને દઈને મતને ય વહાલું ગણીને પી લીધું એ સંસ્કૃતિનાં સંતાને પિતાના લેગ-જીવન કાજે એને ખતમ કરવા બેઠા છે! જે સંસ્કૃતિ સાફ તે પ્રજા સાફ! પછી તે દેશ કોઈ બીજાએના જ કબજે! –પં. ચન્દ્રશેખરવિજ્યજી E ! - For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ [<] અવાસ્તવિક અન્નનીતિ ૐ પશુરક્ષામાં આ મહાપ્રજાનું જીવન છે ઘઉંના વધુ વાવેતરમાં પશુનાશ ! ૐ ખસા-પાંચસો દેશી–પરદેશી પેઢીના સ્વાર્થમાં પ્રજાનું નિકદન આજની તારીખમાં પશુએની પાસેથી ભારતને જે આવક પ્રાપ્ત થાય છે તે આવકને બમણી કરી શકાય....એક પણ રૂપિયાની પરદેશી સહાય લીધા વગર; કશાય નવેા કર નાંખ્યા વગર, માત્ર પશુઓની. સવ તામુખી રક્ષા કરવાથી. પશુઓનાં રક્ષણ, પાષણ અને સંવર્ધનની આડે ચાર અતરાયે આવે છે (૧) પશુઓની થતી અધાર તલ. (૨) પશુ માટેના ચારાની, અમુક નાનકડા વર્ગના હિત ખાતર કરાતી નિકાસ, (૩) તદ્દન અવાસ્તવિક અન્નનીતિ. [ને ચાખા, જુવાર, બાજરા, મકાઈ વગેરે વધુ ઉગાડાય તે પશુઓ માટે પુષ્કળ ચારા મળે, પણ જો ઘઉંનું જ વાવેતર વધુ કરાય તે તે ચારા સાક્ થઈ જાય. કઠોળ અને ઘઉં શિયાળુ પાક છે. શિયાળુ પાક લેવા માટે જમીન પશુ ઓછી છે. ઘઉં વધુ વાવવાથી કઠોળના વાવેતરમાં પણ રુકાવટ આવે છે. માથી કઠોળના ભાવ વધવા લાગે છે. આ બધી ઢંગધડા વિનાની અન્નનીતિ જ કહેવાય ને ? ] For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ (૪) જગલાના નાશને કારણે જમીનનું ધાવાણુ વધતું જવાથી અને અંધા વગેરેની ચેાજનાના કારણે સુકાતાં જતાં જળાશયે. (નદી, તળાવ વગેરે.) જો આ ચારે ય અંતરાય દૂર કરાય તે. (૧) રાષ્ટ્રીય આવક બમણી થાય. ( ૨ ) અનાજના ભાવ ઘટી જાય. (૩) ઘ'ઉના ખારાક ઘટતાં તેલની માંગ પણ ઘટે, તેથી તેલના ભાવ ઘટે. (૪) પશુ વધતાં દૂધ, ઘીના પુરવઠો વધી જાય, તેથી તેના ભાવા ઘટે. (૫) સેન્દ્રિય ખાતરનું પ્રમાણ વધતાં જમીન રસકસવાળી ખને. (૬) રાસાયણિક ખાતરીથી થતા ધરતીના નાશ અટકે. (૭) પશુઓનું પ્રમાણ વધતાં દૂધ અને ખાતર વિપુલ પ્રમાણમાં મળે એટલે અમને રૂપિયાની ખરખાદી કરતાં કુટિલાઈઝર પ્લાન્ટ અને ડેરીનાં મોટાં એ પાપ દૂર થાય. જાગા, ભારતીય અગ્રણીઓ! શુ' ભારતના અગ્રદૂત જાગશે ? કે પછી ૨૦૦-૫૦૦ ઔદ્યોગિક પેઢીએ અને પરદેશીઓનાં હિતમાં આ દેશની પ્રજાનાં સુખ, શાન્તિ, આરેાગ્ય અને જીવનની લેાથ વાળશે ? યાદ રાખજો, લડાઈથી થતા સહાર કરતાં ય અતિ વધુ સહાર; દેશના હિતની અને પ્રજાના અહિતની ભેટ્ટી નીતિઓના કારણે એકધારી રીતે પેઢી દર પેઢી થઈ રહ્યો છે ! પ્રજા ધીમે ધીમે ચુસાઈ, લૂટાઈને નિર્માલ્ય બનતી જાય છે. નબળી પડતી – નાશ પામતી જાય છે. આ મહાપ્રજા નામશેષ થઈ જાય તે કદાચ ૨૦૦ વર્ષ બાદ નવાઈ નહિ. * ૐ એવા સમય આવી રહેલા જણાય છે કે : મુંબઈના બારામાં ઘઉંને બદલે પાઉં ભરેલી સ્ટીમરો લાંગરે. ૧૩ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ . આ છે; ધઉંના એન્જિન પાછળના ક્રમશઃ ડબ્બા પાઉં : ઈંડાં : માછલી : ભારે ખર્ચ : ગરીબોમાં વૃદ્ધ [૨] [૩] [૧] [૨] [૪] [4] ઘઉંનું વાવેતર વધે એટલે પશુના ચારા માટેની જગા ઘટતાં ચારા ઘટે; આથી પશુએ મેટી સંખ્યામાં મરે. આમ થતાં છાણુનું બળતણુ ન મળે. સ્વદેશી ઘઉંની બધી જાતનું વાવેતર સારું ન જ હોય એટલે પરદેશથી મીલે। મંગાવાય અને તેના પાઉં, બિસ્કીટ બનાવાય, આ પાઉ’–મિસ્કિટમાં ચરખી, ઈંડાં તેમ જ માછલીના પાઉડર ભેળવાય તા તેની કોઈને ખબર પણ ન પડે. એ ચરબી માસના પેટમાં ચાલી જાય. પાની બેકરીએ પાઉંના પ્રચાર માટે ભારે આકષ ણુ જમાવતી જાહેરાતા કરે છે. પાઉંના પ્રોટીનના આંકડા મૂકે છે. પણ એ પ્રોટીન ઈંડાંના ભુક્કાનું; કે માછલીના ભુક્કાનું કેમ ન હાય ? કાને તપાસ કરવાની ચિંતા કે ફુરસદ છે ? પ્રેટીન ઘઉંમાં છે જ અને તે આપણને શટલી દ્વારા મળે જ છે. એક વાર ાટલીની ટેવ છૂટી જશે અને પાઉં ખાવાની આદત પડી જશે અને પછી પાઉ" મોંઘા કરાશે. માંઘાદાટ પાઉં ખરીદવા જતાં ઢાકાનાં ખિસ્સાં ખાલી થશે. ગરીએ વધુ ગરીબ થશે. પશુએની ખૂંખાર કત્લેઆમ કરી નાંખતાં જેમ સુ`બઈના ખારામાં દૂધના પાઉડરાની સ્ટીમરા લાંગરે છે તેમ હવે કદાચ સેંકડા ટન પાઉં લઈને આવતી સ્ટીમરી લાંગરશે. ** કે તમે જાણા છે કે વધુ ઘઉં ઉગાડવામાં: પશુ-વસ્તીના નાશ થાય છે? પરદેશીઓની આર્થિક પક્કડ વધતી જાય છે? * વગર યુદ્ધે દેશ જિતાઈ જાય છે? For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ચેાખા, જુવાર, બાજરા, મકાઈ, રાગી, સીં ગદાણા એ ખરી પાક છે. તેને ઉગાડવા માટે ૪૧ કરોડ એકર જમીન છે, જેના વડે જરૂર પૂરતા ખારાક પ્રજા મેળવી લેવા સમથ છે. કેરળથી આસામ સુધીની પૂર્વપટ્ટીના લાકોના તથા કાશ્મીર, મહારાષ્ટ્રના અમુક જિલ્લાઓના મુખ્ય ખારાક ચાખા છે. બિહાર, અડધા ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, સમગ્ર ગુજરાત, મધ્ય પ્રદેશના ઘણા ભાગના લોકોને મુખ્ય ખેરાક જુવાર, બાજરા, મકાઈ કે રાગી છે. આા તમામ ખરીફ પાક છે કે જે મનુષ્યા માટે અનાજ . અને પશુએ માટે ચારો આપે છે. માત્ર શહેરી વસ્તીના ૨૦ થી ૩૦ ટકા લાકો ઘઉં ખાતા. જી... ખાનારા પ્રદેશામાં પંજાબ, હરિયાણા, અડધા ઉત્તર પ્રદેશ તથા માળવા બાજુના પ્રદેશ આવે છે, આ દેશના ખેડૂતે ચેમાસામાં ખરીફ પાક લેતા અને પછી શિયાળુ પાક તરીકે શિયાળામાં કઠોળ, ઘઉં અને જવ ઉગાડતા. ( શિયાળુ પાક માટે દેશમાં માત્ર ૮ ક્રોડ એકર જમીન છે) જેની પાસે સિ'ચાઈની સગવડ હોય તેએ પશુના ચારી પણ સાથે જ લઈ શ્વેતા.. હવે જો શિયાળુ પાક તરીકે ઘઉંનું વાવેતર વધારી દેવાય તે કઠોળનુ વાવેતર ઘટી જાય. ઘઉંના સઢા પશુએને ખાવા કામ ન આવે; અને પશુના ચારા પણું ન ઉગાડી શકાય. હવે નીચેનું કેષ્ટક જુઓ ખરીફ પાકના લાભા ૧. લોકોને અનાજ ખાવા મળે; પશુને સાંઠા ખાવા મળી જાય. ૨. પશુને સાં! મળવાથી લાંબુ જીવે. ઘઉં ઉગાડવાનાં નુકસાના ૧. લાકોને ઘઉં ખાવા મળે; પણ ઘઉં' સાથે સાંઠા ન ઉગવાથી પશુને ખારાક ન મળે. ૨. પશુએ લાંખુ જીવી ન શકે. For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૩. પશુએ લાંબુ' જીવતાં પ્રજાને દૂધ-ઘી પુષ્કળ મળે, અને તે ખૂબ સસ્તાં પડે. ૪. છાણુનું મળતણ મફત મળે, ૫. પરદેશથી દૂધ-પાઉડરની આયાત કરવી ન પડે. ૬. ખરીફ્ અનાજ રાંધવામાં તેલ, ડાલડાની જરૂર ન રહેતાં તેની આયાત કરવી ન પડે કે તેના કાળાબજાર થાય નહિ. ૭. શિયાળામાં કઠોળ અને પશુના ચારા ઉગાડી શકાય. ૧૯૬ ૩. પશુએ જલદી મરતાં દૂધઘી ઓછાં મળે, અને તેથી. ખૂબ મોંઘાં પડે. ૪. બળતણુની કારમી ખેંચ પડતાં વૃક્ષા કપાઈ જાય. ૫. અબજો રૂપિયાના દૂધના પાઉડર ” પરદેશથી લાવવા પડે. (એની સાથે ભેદી બટર ઓઇલની પણ આયાત થવા લાગી છે! ) ૬. ઘઉં સાથે તેલ, ડાલડાની વધુ જરૂર પડે; તેથી તેની આયાત કરવી પડે; તેના કાળાબજાર, થાય. : ૭. શિયાળામાં ઘઉં'નું વાવેતર પુષ્કળ થતાં કઠોળ અને પશુને ચારે ઉગાડી ન શકાય. ૧૯૫૦થી ૧૯૭૧ સુધીમાં ઘઉંનું વાવેતર ૯૭ ટકા; સીંગદાણાનુ વાવેતર ૯૧ ટકા; કઠોળનુ વાવેતર ૨૦ ટકા; બીજા અનાજનુ વાવેતર માત્ર ૧૬ ટકા વધાર્યું. આથી ઘઉંના ખારાક સાથે સંકળાયેલા. તેલ અને ડાલડાની માંગના પુર×ઠો ખોવાઈ ગયાં; તેથી તેલના ભાવમાં ૯૦૦ ટકાના અને વનસ્પતિના ભાવમાં ૭૦૦ ટકાને ઉછાળા આવ્યા. તેની પાછળ શાકભાજી, સાબુ વગેરે અનેક વસ્તુના ભાવ વધ્યા,. દૂધના પુરવઠો ઘટતાં તેના પાઉડરની છ ગણી આયાત વધી. અને વધારામાં..... ૩૯ ક્રોડ રૂપિયાના ખટર-મેઇલ (શું તે પશુની ચરખી હશે ?) નામના કોઇ ભેદી પદાથ'ની આયાત કરવાના કરાર કરવા પડ્યા.. For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ ૪ પુષ્કળ અનાજના ભરાવાની વાત જૂઠી છે! * જે તે વાત સાચી હોય તા ધરદીઠ લાદેલા અનાજસંગ્રહના પ્રતિબંધ ઉઠાવી લે ! ૐ વસ્તુ: અનાજનાં ગાડાઉના બાંધીને સ્ટીલ, સિમેન્ટની પેઢીઓને કમાવી લેવા માટેની આ ચાલ છે ! ૐ આવાં અઢળક કૌભાંડા છે, જેની સામે સંજયકૌમાંડ ખૂબ વામણાં જણાય છે ! ઘઉં વધારે ઉપાડીને સરકારી પ્રવક્તાએ અભિમાનપૂર્વક કહે છે કે, “અમે ઘઉંના બફર સ્ટોક ઊભે કરી શકયા છીએ. અમે એટલું . અનાજ ઉગાડ્યુ છે કે અમારી પાસે તે રાખવાની વ્યવસ્થા નથી. લાખા ટન અનાજ અમારે ખુલ્લામાં રાખવુ પડે છે.” જે સરકાર પાસે ૨૦-૨૫ લાખ ટન અનાજ સાચવી રાખવાની આવડત ન હોય તે વિરાટ દેશને શી રીતે સાચવી શકશે? આવી સરકાર ખીજું કાંઈ નહિ તે પેતાની અણુવડત સ્વીકારવા જેટલી પ્રમાણિકતા દેખાડીને ખુરશી ઘેાડી દેવી જોઇએ. ઘઉંનુ વાવેતર વધારીને કઠોળ અને તેલની અછત વધારી મૂકી. કઠોળ, રાઈ, તલ વગેરે શિયાળુ પાક છે અને ઘઉં પણ શિયાળુ પાક છે, અને શિયાળુ પાક ઉગાડાય એવી જમીન એછી છે. એટલે કુદરતી રીતે જ તલ, રાઈ, સરસવ અને કઠોળની ખેંચ પડતાં તેમના ભાવ વધી ગયા. ઘઉંના ના વપરાશ વધતાં તેલનો વપરાશ વધ્યા. એટલે હવે ખાદ્ય તેલની આયાત વધારી, અનાજની આયાત કરતાં ખાદ્ય તેલની આયાતમાં વધુ માર પડશે. ઉપરાંત વનસ્પતિ–ઉદ્યોગ માટે કોઈ અધ પ્રવાહી પદાર્થ'ની આયાત વધી. આમ, આડકતરી રીતે દૂધના પુરવઠો કાપી નાંખીને દૂધની કો.-ઓ. સેાસાયટીઓ અને મેટી ડેરીઓ બનાવી, જે ગભગ તમામ પરદેશી ડેરીઓની સેલિ`ગ એજન્સી જેવી છે; અને વર્ષ લગભગ એકસા ક્રોડ રૂપિયાનો પાઉડર આયાત કરે છે. For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ હવે કઠોળને વારે દૂધ પછી હવે કઠોળને વા આવ્યું એના ઉત્પાદન ઉપર દબાણ આવે છે અને ભાવ વધે છે. એટલે કે પ્રેટીન મળી શકે એ. બહાના નીચે ઇંડાં, માછલાંના સસ્તા પ્રોટીનને પ્રચાર જોરશોરથી થવા લાગે. હવે તેલની કે.–એ. સેસાયટીઓ બનાવી. સહાયના નામે પરદેશી તેલ આયાત કરી સેસાયટીઓ દ્વારા વહેંચવાની યોજના તૈયાર થઈ છે. દૂધ માટે, તેલ માટે, ઘી માટે આપણે સંપૂર્ણ રીતે પરદેશીએના ઓશિંગણ બની ગયા છીએ. તેલ પછી બટર-એઈલનું કૌભાંડ પણ તરત જ આવશે કૌભાંડની પરંપરા કયાં જઈને અટકશે? - બિચારા સંજય! કેટલા બધા વામણા લાગે છે, આ ૩૦ વર્ષથી પેધી ગયેલા કુશળ કૌભાંડકાર પાસે? - બફર સ્ટોક કરવા પાછળનો ભેદ દેશી અંગ્રેજોને અનાજ સંઘરવા કરતાં અનાજ સાચવવાના બહાને કોડ રૂપિયા ખર્ચે નવાં ગોડાઉન બાંધવામાં જ વધુ રસ છે. જેથી સ્ટીલ અને સિમેન્ટની ઔદ્યોગિક પેઢીઓને ખટાવી શકાય. " અને દેશમાં મબલખ અનાજ લેવાની જાહેરાતના પગલે પગલે જ કઠોળના ભાવે આસમાને ચડવા લાગ્યા છે, તેલ આયાતની ચીજ બની ગઈ છે, સંભવ છે, આવતાં વર્ષોમાં ગોળ પણ અદશ્ય થઈ જાય. કયાં સુધી ચાલશે; આવી છેતરપિંડી? કયાં સુધી ફૂકાશે આવાં દંભ અને શેષણના વાવાઝોડાં? ગગનના ગુંબજમાં ઘેર નાદ ગાજે છે; આખે ખોલે રે અંધ કરાલ-કાલ જાગે; ઈન્સાફી તખ્ત પર કરાલ-કાલ જાગે; દુષ્ટોને દેવાને દંડ કરાલ-કાલ જાગે; આ સત્તાધારીઓને કાળને એ કરાલ નાદ કરી સંભળાશે ખરે? કે પછી સત્તાની ખુરશી હંમેશાં Sound Proof અને Light Proof (બહેરી અને આંધળી) જ રહેતી હશે! For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ દેશમાં ભાવવધારા માટે જો કઈ દોષિત હાય તે તે સરકાર પોતે જ છે. સરકારો બદલાય છે, પણ નીતિ અને અર્થવ્યવસ્થા ખટ્ટલાતાં નથી. એટલે સરકારી અઢલાવાથી કોઈ ફાયદો પ્રજાને થતો નથી. · તમામ પ્રકારના ભાવવધારાનાં મૂળ અનાજના ભાવવધારામાં રહેલાં છે, અને અનાજના ભાવવધારા સરકારની સંપૂર્ણ ગેહત્યાશ્રી ન કરવાની જીદ સાથે સકળાયેલે છે. સરકારી પ્રવક્તાએના દેશમાં મબલખ પાક ઉત્પન્ન થતા હાવાના દાવા પાકળ છે. જો દાવા સાચા હોય તે તે સંપૂર્ણ પણે નિગ ઉઠાવી લે, ઘરમાં એક ક્વિન્ટલથી વધુ અનાજ રાખવાના પ્રતિબંધ ઉઠાવી લે અને પેાતાના દાવાની સત્યતા સા સાબિત કરે. બાકી અનાજ એટલુ ઉત્પન્ન થયુ છે કે તે રાખવાની જગા નથી; એવી જાહેરાતથી સરકારની પ્રતિષ્ઠા અખવાઈ છે. ; વસ્તીવધારાને લીધે ભાવા ઊંચા રહે છે. એવાં મહાનાં વજુદ વિનાનાં છે કારણ કે વસ્તીવધારા ૬૬ ટકા છે, જ્યારે અનાજઉત્પાદનના સરકારી દાવા ૧૧૦ ટકાના છે. (ઇન્ડિયા ૧૯૭૪ ) ભાવવૃદ્ધિનાં કારણેા ભાવવધારાનાં કારણેા એ પ્રકારનાં છે: (૧) જમીન મૈગ્ય રીતે ખેડાતી નથી અને તેને ચૈગ્ય ખાતર મળતુ નથી; કારણ કે પશુઓની તલ મોટા પ્રમાણમાં થઈ રહી છે. પરિણામે જમીનની પાક આપવાની ક્ષમતા કરતાં અડધા પાક ઊતરે છે. (૨) ખેતીના ઉત્પાદનખર્ચ વધતા જ જાય છે. એક જમાનામાં છ માને મળ્યુ ખાજી વેચવાનુ ખેડૂતને પરવડતું. ભાજે ૨૦ રૂપિયે મણ · વે‘ચવાનુ’ પડતું નથી. ઉત્પાદનખર્ચ વધવાનાં કારણેામાં એછા ઉત્પન્ન સામે ટ્રેક્ટર, ફર્ટિલાઇઝર, જંતુનાશક દવાઓ તથા મેટરપ ́પના ખર્ચા, તેની પાછળ મૂડીરાકાશનાં વ્યાજ તથા મજૂરી. પચવષીય યાજનાએને કારણે ગામડાં ભાંગી પડચાં, અને તેના કારીગરા ગામડાં છેડી શહેરોની ફૂટપાથ પર જઇ વસ્યા. તેઓ ગામડાંઓમાં હતા ત્યારે તેમનાં કુટુંબીજના રાપણી અને કાપણી સમયે ખેતરમાં કામ કરતા અને બદલામાં અનાજ લેતા. હવે ખેડૂતે આ મજૂરા શેાધવા For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ २०० શહેરમાં જવું પડે છે અને રાજના ૧૦ થી ૨૦ રૂપિયા મજૂરી ચૂકવવી પડે છે. આ મજૂરીના પૈસા અને તેનુ વ્યાજ પણુ ઉત્પાદનખર્ચ' ઉપર ચઢે છે. માટા ભાગના ખેડૂત પાસે પાંચ એકરથી વધુ જમીન નથી. તેથી તેમને માલ બજારમાં ભાગ્યે જ આવે. જે ૨૦ ટકા ખેડૂત પાસે વધુ જમીન છે, તે લોકો જ ફર્ટિલાઈઝર વગેરેની લેના લઈ શકે છે. આ લાકોની લેને ભરપાઈ થઈ શકે, માટે સરકારને અનાજના ભાવ એક યા બીજા બહાનાં બતાવીને દર વર્ષે ઊંચા માંધવા પડે છે. તે ઉપરાંત હાઈબ્રીડ બિયારણથી પણ ઉત્પાદનખર્ચમાં એકરે ૪૦ થી ૫૦ના વધારા થાય છે, પણ ફર્ટિલાઇઝર તેમ જ હાઈબ્રીડના બિયારણથી જુવાર, બાજરામાં અંગટ આવે છે, અને સેકડો એકરમાં પાક ખાળી નાંખવે પડે છે. આમ, એછા ઉત્પાદન સામે ખર્ચ વધતા જાય છે અને સરકારે પેાતાના ગળામાં ફર્ટિલાઈઝરનાં કારખાનાંઓના હારડો પહેર્યા છે અને ક્રોડો રૂપિપાની લોન આપી છે; માત્ર પાતાના અને ઉદ્યોગપતિઓના માલ ખપાવવા માટે. એટલે ૨૦ ટકા ખેડૂતાના અનાજના ભાવ નીચા જાય તે એમને પરવડતું નથી. આમ, સરકાર પાતે જ જાણ્યેઅજાણ્યે અથવા તે તેમના પરદેશીએના દેશીમિત્રોની સલાહથી સહુથી માટુ' સ્થાપિત હિત બની ગઈ છે. હવે અનાજના ભાવ કેમ ઘટે? તે ન ઘટે તે બીજી ઔદ્યોગિક ચીજોના ભાવ પણ વધવાના જ. સરકારે પેાતાને હાથે જ ખોટી અન્નીતિરૂપી અજગર ગળામાં નાખ્યા છે, તે ફેંકી નહિં કે તે તેનું ગળું એક દિવસ ભીસાઈ જશે. એમાં જરા પણ શંકા નથી. શ પ્રધાને અને સરકારી પ્રવક્તાના જાપ “ખિલ્લી બિલ્લી ભાગ જા.” ન કાયદાથી, ધમકીથી કે અંકુશાથી ભાવા કાબૂમાં રાખી શકાતા નથી. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ . આ રહ્યાઃ ભાવાને કાબૂમાં રાખવાના ઝડપી અને વ્યવહારુ ઉપાયા. શ્રાવણ મહિનામાં બ્રાહ્મણેા નમઃ શિવાય” મંત્રના જાપ જપે, તેમ પ્રધાન અને સરકારી પ્રવક્તાએ “ ભાવવધારા ડામી દઈશું”, સખત હાથે કામ લઈશું”, કડક પગલાં લઇશું ”, વગેરે ધમકીઓના જાપ જપે છે, અને છતાં ભાવા વધતા જાય છે એથી પ્રજા ખેચેન છે. પ્રધાન માત્ર દેશમાં જ નહિ, પરદેશમાં પણ હાસ્યાસ્પદ બને છે. સંભવ છે કે થાડા વખતમાં જ તેઓ તિરસ્કારને પાત્ર પણ બની જાય ! 66 ૩૦ વર્ષ સુધી આપણા વિદ્વાન રાજકર્તા એટલું સાદું સત્ય પણ સમજી શકયા નથી કે ભાવાની વધઘટ હમેશાં Demand &. · Supply – માલના પુરવઠા અને માંગ ઉપર અવલંબે છે; કાયદાથી, ધમકીથી કે અંકુશેથી ભાવેાને કાબૂમાં રાખી શકાતા નથી. પશુ સરકાર જ અવાસ્તવિક અન્નનીતિ અને અણુસમજના અવહેવારુ નિણા દ્વારા દેશમાં માંગ અને પુરવઠાની સ્થિતિ ખારવી નાંખે છે અને ભાવાને ભડકાવી દે છે. આજે બધી ચીજવસ્તુઓના ભાવ મોટે ભાગે ખાદ્ય-તેલની વધઘટને અનુસરે છે, માટે આપણે તેની જ સમીક્ષા કરીએ. ૧૯૫૦ની સાલમાં ૩૬ ક્રોડ વસ્તી તેલીબિયાંનું ઉત્પાદન ૨૦૧ ૨૬ લાખ ટન તેલનુ′ ઉત્પાદન ૯ લાખ ૬૦ હજાર ટન ૬૦ ક્રોડ (ઇન્ડિયા ૧૯૭૪) ૧૯૭૪ની સાલમાં ૪૧ લાખ ટન. ૧૪ લાખ, ૮૦ હજાર ટન. (એછામાં ઓછા ૧૦ ટકા બિયાં પીલાયા વિના વપરાય તે ભાદ કરીને) For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ વનસ્પતિ ઉદ્યોગ માટે તેલને | વપરાશ- ૧ લાખ ટન. ૬ લાખ ટન. ઘઉંની વ૫રાશ-૬૪ લાખ ટન. | ૨ કરોડ ૨૦ લાખ ટન " ઇંડાનું ઉત્પાદન-બે અબજ 5 ઘઉં અને ઈંડાના ખોરાક પાછળ પાંચ અજબ . * ઓછામાં ઓછી J ૩ લાખ ટન તેલની માંગ બજારમાં વધી ભાવ-૬ અને રતલ, ( ૧૦ થી ૧૫ રૂપિયા કિલો ૧૪ આને કિલે કાળાબજારમાં તેથી પણ વધારે ૧લ્પ૦ કરતાં ૧૭૪માં તેલનું ઉત્પાદન ૫ લાખ ૮૦ હજાર ટન વધ્યું, જ્યારે ઘઉંના અને ઇંડાંના ખોરાક પાછળ અને વનસ્પતિ ઉદ્યોગની તેલની માંગ ૧૫૦ કરતાં ૯ લાખ ટન વધી ગઈ. ઉપરાંત સત્તાવાર રીતે અને દાણચોરીથી લાખેક ટન માંસ નિકાસ થઈ જાય પછી પુરવઠા કરતાં ૧૦ લાખ ટનની માંગ વધી જાય તે સરકારી કાયદાથી કે ચેતવણીથી ભાવ દાખી શકાય નહિ. આ તેલના ભાવવધારા સામે જ અનાજ, શાકભાજી, સાબુ, ફરસાણ, ચા, દાતણ વગેરે અનેક ચીજોના ભાવ સંકળાયેલા રહે છે. આ તમામ ભાવેને કાબૂમાં રાખવા હેય તે એક જ વહેવાર અને ઝડપી ઉપાય છે કે વનસ્પતિ ઉદ્યોગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે. ઘઉંને બદલે ચોખા, જુવાર, બાજરી, મકાઈ, રાગી વગેરે અનાજ વધુ. ઉગાડે અને ઘઉંના વાવેતરને ઘટાડી ત્યાં પશુઓને ઘાસચારો ઉગાડે. જેથી દૂધ અને શુદ્ધ ઘીનું ઉત્પાદન વધે. આમ થશે તે એક બાજુથી. ૯ લાખ ટન તેલ બજારમાં છૂટું થશે. બીજી તરફ શુદ્ધ ઘીને પુર વઠો બજારમાં વધુ ને વધુ આવશે. ' તે દર વર્ષે દેશને ૫૦ અબજથી વધુ રૂપિયાની બચત થશે. પણ સરકારને તે એવા વર્ગની મદદથી ખુરશી ઉપર ચીટકી રહેવું. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ છે, કે જે વર્ગ મટામાં મોટો શોષણખેર છે અને આજની પરિસ્થિતિને સર્જક છે. ' જ તમે જાણો છો કે: ઘઉંના વધુ વાવેતરને લીધે જ તેલની અછત અને પશુચારાને નાશ થાય છે? જ વનસ્પતિ ઉદ્યોગ ચાલુ રાખે ત્યાં સુધી ખાદ્યતેલની. અછત દૂર કરવા હુકકરની ચરબીનું તેલ મોટે ભાગ. ભજવશે? છે કેણ અનાર્થિક છે? ગાય કે ડુક્કર? ભારતની પ્રજાના ઘણા મોટા ભાગને ખોરાક ખરીફ અનાજ –એટલે કે ચેખા, જુવાર, બાજરી, મકાઈ વગેરે છે. આ ખરીફ: પાક ઉગાડવા માટે પાંત્રીસ કરેડ એકર જમીન છે. છતાં અનાજમાં સ્વાવલંબી બનવા માટે ઘઉંનું ઉત્પાદન ચાર ગણું કરી નાખ્યું. ઘઉં શિયાળુ પાક છે અને શિયાળુ પાક લેવા માટે જમીન આશરે આઠ કરેઠ એકર છે, જેમાં કઠોળ, તેલીબિયાં, પશુઓને ચારે વગેરે અગત્યના પાક લેવા જોઈએ. પણ ઘઉંનું વાવેતર અમર્યાદિત રીતે. વધારી નાખવાથી બાકીના પાકના વાવેતર સામે અવરોધ થયે અને પશુઓને ચારે લેવાનું શકય જ રહ્યું નહિ. જે ઘઉંનું ઉત્પાદન ચાર ગણું કરવાને બદલે ખરીફ અનાજનું ઉત્પાદન બમણું કર્યું હેત; અને એ રીતે સીંગદાણાના વાવેતરને અંકુશમાં રાખીને વનસ્પતિ ઉદ્યોગને અંકુશમાં રાખે છે, અને શિયાળુ પાકમાં ઘઉંને બદલે તેલીબિયાં, સરસવ, રાઈ, તલ વગેરેનું વાવેતર વધાર્યું હોત તે દેશમાં તેલની અછત થઈ ન હેત. પણ અનાજની અવાસ્તવિક નીતિમાં અનાજમાં સ્વાવલંબી બનીને ખાદ્ય તેલ, દૂધ અને ઘી – ત્રણેમાં આપણે પરાવલંબી બન્યા અને ૬૦કરોડની વસ્તીનું શોષણ કરવાની વનસ્પતિ ઉદ્યોગને તક આપી દીધી.. ' For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪. વનસ્પતિ ઉદ્યોગને ચાલુ રાખીને આપણે ખાદ્ય તેલમાં કરી પણ સ્વાવલંબી બની શકવાના નથી, પણ કાયમ માટે-લે માટે અને વનસ્પતિ ઉદ્યોગ માટે પણ ખાદ્ય તેલ અથવા તે તેની અવેજીમાં બીજી કોઈ ચીજ જે કદાચ કોડે હિંદુઓ માટે અખાદ્ય પણ હેય, તેની આયાત કરવાનો સમય આવે તે અર્થતંત્રનું દેવા જ નીકળી જાય. - કદાચ એટલા માટે જ ઘેર ઘેર ડુક્કર અને ગામેગામ, કેએ. સોસાયટી દ્વારા ચલાવાતા ડુક્કરના કતલખાનાની યેજના આકાર લઈ -રહી છે, જેથી લેકેને તેલને બદલે ડુક્કરની ચરબીનું તેલમાં રૂપાંતર કરીને આપી શકાય. ડારવધની ભયાનક પેજના અને તેની નિષ્ફળતા પણ ડુકરવધની થેજના ફરીથી દેશને અનાજની અભૂતપૂર્વ ખાધમાં ધકેલી દેશે કારણ કે ડુક્કર ઘાસ ખાતાં નથી, ગંદવાડ ખાય છે. પણ જ્યારે ઘેર ઘેર ડુક્કરની યેજના આવે ત્યારે ક્રોડ ડુક્કરને ગંદવાડ પૂરે પડે નહિ અને તેમને પશ્ચિમની ઢબે ઉછેર કરવું પડે, ‘દરેક ડુક્કરને રોજ ઓછામાં ઓછું પાંચથી સાત પાઉન્ડ અનાજ આપવું પડે, તે જ તેના શરીરમાં પૂરતા પ્રમાણમાં માંસ અને ચરબી બંધાય. એનું વજન ૯૬ કિલેનું થાય ત્યારે તેને મારી નાખવામાં આવે. પણ આપણે ત્યાં એમના ચરબી, માંસની તાતી જરૂર હોવાથી તે ૭૬ કિલનું થાય ત્યાં જ તેને મારી નાંખવાની યેજના છે. - અંગ્રેજોને ગાય અને ડુક્કરનું માંસ બહુ ભાવે એટલે વિશ્વયુદ્ધ પહેલાંનાં વર્ષોમાં ૩૫ લાખ ટન અનાજ ડુક્કરને ખવડાવી દીધું. અને બદલામાં ૨ લાખ ટન માંસ મળ્યું. કારણ કે ડુક્કર ૧૪ પાઉન્ડ અનાજ ખાય ત્યારે તેના શરીરમાં એક પાઉન્ડ માં બંધાય છે. ઈંગ્લંડની સ્થિતિ એવી કફોડી થઈ ગઈ કે જે ભારત તેના કબજામાં ન હેત તે ઈંગ્લીશ પ્રજા ભૂખે મરી ગઈ હેત. તેમને ૩૫ લાખ ટન અનાજને બદલે ૭૧ લાખ ટન અનાજ વાપરવું પડયું; કારણ કે ૩૫ લાખ ટન અનાજ ડુક્કરેએ ખાધું અને તેના બદલામાં મળેલું For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ર લાખ ટન માંસ વાપરવા છતાં પણ અનાજ તે ૩૫ લાખ ટન જ ખાવું પડયું. ઉપરાંત ડુક્કરના એક પાઉન્ડ માંસમાંથી ૧૮૭૩ કેલરી મેળવવા જતાં ૧૪ પોઈન્ટ અનાજમાંથી મળી શકતી ૨૨,૯૬૪ કેલરી ગુમાવી. કેણ અનાર્થિક? ગાય કે ડર અનાજની આજની કિંમતની ગણતરીએ આપણે દર ૨૮ રૂપિયાના અનાજના બદલામાં બે રૂપિયાનું ડુક્કરનું માંસ મેળવીશું. એક ગાય. જ ત્રણ રૂપિયાનું ખાઈને બે રૂપિયાનું દૂધ આપે, એક રૂપિયાનું છાણરૂપી બળતણ આપે અને આઠ આનાનું મૂતરરૂપી ખાતર આપે. અને વર્ષ દહાડે ૧૦૦ રૂપિયાની કિંમતનું વાછડારૂપી બોનસ આપે. તેણે આપણા નિષ્ણાતે અનાર્થિક ગણાવે છે, તે પછી ૨૮ રૂપિયાનું ખાઈને બે રૂપિયાનું માંસ આપનાર ડુક્કર આર્થિક ગણાશે? કે એ રીતે સરકારને ગેરરસ્તે દેરીને તેઓ ફરીથી અનાજની અછત ઊભી. કરવા માંગે છે? જેથી અનાજની નવી આયાતનીતિ નવા ઊંચા ભાવે. નક્કી થાય! જેમાં આ મહાશયેનાં કમિશને પણ નક્કી થાય! બે એકર જમીન સારી રીતે ખેડેલી હોય, પૂરતું ખાતર નાખ્યું. હેય તે તેમાં ઊગેલ જુવારના દાણા અને કડબ દ્વારા બે માણસ અને એક ગાયનુ પિષણ થાય અને એ ગાય પાસેથી ઓછામાં ઓછું. ૧૫૦૦ લિટર દૂધ, ૩૦૦ રૂપિયાનું છાણરૂપી બળતણ, ૧૫૦ રૂપિયાનું મૂતરરૂપી ખાતર, અને દર વર્ષે ૧૦૦ રૂપિયાની કિંમતને વાછડો. મળે, જયારે એ જમીન ઉપર ડુક્કર રાખે તે માત્ર ૧૦૦ કિલે. માંસ મળે. - મી પેલું બટર–ઓઈલ! - પશુની ચરબીનું તેલ તે નથી ને? ન હજી પણ જો પશુ આધારિત અર્થવ્યવસ્થા અમલી બને તે : For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ - . . ૨૦૬ ત્રણ જ વર્ષમાં સમૃદ્ધ ભારતનાં દર્શન થાય 8 આર્ય મહાપ્રજાની આર્થિક આબાદી અને ઉન્નતિના ચાર પાયા : ગૌ(પશુ)રક્ષા, વનરક્ષા, ભુરક્ષા, જલરક્ષા. ખાવતેલનું કૌભાંડ ૧૯૭૬-૧૯૭૭ સુધી તે પશ્ચિમના દેશોમાં આપણે સીંગતેલ ' અને સીંગદાણા નિકાસ કરતા હતા, અને મધ્યપૂર્વના દેશમાં ખાવા તેલ દાણચેરીથી છૂટથી જતું હતું. હજી આ ચાલુ ઈ. સ. ૧૯૭૭ના વર્ષમાં પણ આપણે ૧૩ લાખ ટન ખેાળની પશ્ચિમના દેશોમાં નિકાસ કરી. એને અર્થ એ થયો કે પશ્ચિમના દેશે તેલ અને ખેળની તંગીવાળા દેશે છે અને બહારથી આયાત કરીને પિતાની જરૂરિયાત તે પછી એ દેશ પાસે અચાનક પાંચ લાખ ટન જેટલે તેને જંગી જથ્થો ક્યાંથી આવી પડ્યો કે તેઓ આપણને તેલ આપી શક્યા? ખરેખર, એ તેલ છે કે તેલના નામે બીજું જ કાંઈક? આપણા માટે અખાદ્ય એવી કઈ વસ્તુનું વૈજ્ઞાનિક રીતે તેલમાં રૂપાંતર કરી આપણને આપવામાં તે નથી આવ્યું ને? - આ જાણવાનું આપણી પાસે કોઈ સાધન નથી. જે તેલનું વનસ્પતિમાં, ડાલડા ઘીમાં રૂપાંતર થઈ શકે તે કઈ ચરબી જેવું અખાદ્ય વસ્તુનું વૈજ્ઞાનિક ઘરણે તેલમાં રૂપાંતર કેમ ન થઈ શકે? આયાત થયેલું એ તેલ ગરમ થાય છે ત્યારે તેમાંથી જે દુર્ગંધ ફેલાય છે તે હકીકત જ આપણને શંકા પ્રેરવા પૂરતી છે કે કદાચ એ કુદરતી તેલ નથી. આ પણ અંગ્રેજોએ આપણને વારસામાં આપેલી શેષણ આધારિત જીવમાત્રની શત્રુ એવી અર્થવ્યવસ્થાને વળગી રહીને આપણે એવા તે લાચાર બની ગયા છીએ, એવા તે મૂઢ બની ગયા છીએ કે For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ પરદેશીઓ જે કહે તે માની લેવા સિવાય અને તેઓ જે આપે તે ખાઈ લેવા સિવાય આપણે માટે બીજે રસ્તે જાતે નથી સબૂર! રસ્તે તે જરૂર છે, પણ સરકાર તે સ્વીકારવા તૈયાર નથી અને સરકારને ફરજ પાડવાનું પ્રજામાં ખમીર રહ્યું નથી. - જે ગાય (પશુ) આધારિત અર્થવ્યવસ્થા પુનઃ સ્થાપિત કરવામાં આવે અને ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાની યેજના અમલમાં આવે તે ત્રણ જ વર્ષમાં પ્રજાની ખાવા-પીવાની તમામ મુશ્કેલીઓને અંત આવી જાય. ખાવા-પીવાની આપણી આજની મુશ્કેલીમાં આપણા ધર્મ અને સંસ્કૃતિ ઉપર ઘણા જ ઘા પડી રહ્યા છે. પણ ઈ. સ. ૧૮૫૭ માં પ્રજામાં જે ખમીર હતું તે હવે ૧૭૭માં ' લગીરે રહ્યું નથી. એથી ઊલટું, હવે તે જૈન અને પરમ વૈષ્ણવ વેપારીઓ જ સરકાર ઉપર દબાણ કર્યા કરે છે કે તેલના ભાવ સ્થિર રાખવા હોય તે વધુ ને વધુ ચરબીની પરદેશથી આયાત કરે!. - હાય! આ બધું શું થવા બેઠું છે? % અણઘડ અને ઉછીની કોંગ્રેસ નીતિઓને અનુસરતી " જનતા પાર્ટી પ્રજાનું શું હિત કરશે? છે તેલની પુષ્કળ આયાતથી કરાયેલો ભાવઘટાડે ભયંકર આંધીને સર્જક બનશે. ઘઉંનું વાવેતર ઘટાડ્યા વિના તેલ–નીતિ સરકારને કઈ રીતે જંપવા દે તેમ નથી. ખાદ્ય તેલની કટોકટી નિવારવા યોગ્ય અને વહેવા પગલાં નહિ લેવાય તે લોકોમાં અભૂતપૂર્વ અસંતોષ વ્યાપી જશે. એ કહે - ટીનાં કારણે નીચે મુજબ છે: (૧) વનસ્પતિ ઉદ્યોગને તેના આર્થિક કે વાસ્તવિક પાસાંઓને વિચાર કર્યા વિના આડેધડ વિકાસ કરવાનાં પગલાં. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૮ (૨) ખરી। અનાજના તેના આર્થિક કે વાસ્તવિક અનાજની જરૂરિયાત પૂરી કરવાને બદલે ઘઉંના ઉત્પાદનના ચાર ગણા વધારી કરાય. (૩) ઈંડાંના ઉત્પાદનને ૮૪ ટકા વધારશે અને તે ખાવા માટે જોરદાર પ્રચાર. (૪) સત્તાવાર રીતે કે દાણચારીણી તેલની નિકાસ. ૧૯૫૦-૫૧ પછી સીંગતેલના ઉત્પાદનમાં જે વધારા થયા તે તમામ જથ્થા વનસ્પતિ ઉદ્યોગની જરૂરિયાત પૂરાય એટલે જ હતે. એટલે એ વધારાનું ઉત્પાદન લેાકોના લાભાથે ફાળવી શકાયું નહિ. ખરીફ અનાજ રાંધવામાં કે ખાવામાં તેલ વાપરવાની જરૂર નથી પડતી પણ ઘઉંની બનાવટે રાંધવામાં (રાટલી, પુરી, ભાખરી, પરાઠા વગેરે) તેલની અતે વનસ્પતિ ઘીની અચૂક જરૂર પડે છે. ખરીફ્ અનાજ(ચેાખા, બાજરી, જુવાર, મકાઈ વગેરે)ને બદલે ઘઉંને વપરાશ ચાર ગણા વધારી મૂકયો એટલે તેલની માંગ ૧૯૫૦ ૫૧ કરતાં ચાર ગણી વધી ગઈ. ઇંડાંનું ઉત્પાદન ૨૮૮ ક્રોડ ઉપરથી પ૩૦ ક્રોડ ઈંડાં સુધી લઈ જવાયું. આમાંથી અડધા ઇંડાની પણ 'જો આમલેટ બને તે પણ દ્વારા ટન તેલના વપરાશ વધી જાય. આમ તેલની માંગ વધી. સીગતેલ ઘણા જથ્થામાં વનસ્પતિ ઉદ્યોગમાં વપરાઈ ગયું અને ખીજા” તેલીબિયાં જે શિયાળુ પાકમાં થાય તેનાં વાવેતર ઘઉંના વાવેતર વધારવાને કારણે અવરોધાઇ ગયાં. એટલે સીઇંગતેલ સિવાય તેલની માંગ, અછત અને ભાવ ત્રણેય વધી ગયાં. તલ, સરસવ, રાઈના તેલના ભાવ તેમ જ કોપરેલ તેલના ભાવ ખૂબ વધવાનું કારણ એ છે કે ઉત્તર હિંદુસ્તાનમાં તમામ રાજ્યમાં મુખ્યત્વે રાઈ સરસવનું તેલ જ પસંદ કરાય છે. દક્ષિણમાં ક્રોપરેલ અને કરડીના તેલને પસંદગી અપાય છે. સી'ગતેલ ગુજરાતીઓ ખાય છે. પ્રજાના ઘણા મોટા ભાગ સીગતેલ સિવાયનાં ખીજા તેલ ખાતે હાવાથી અને એ તમામ તેલ શિયાળુ પાકનાં તેલીબિયાંમાંથી મળતાં ડાવાથી અને ઘઉંના વાવેતરે એ ખિયાના · For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ વાવેતર ઉપર અંકુશ મૂકવાથી માંગ અને પુરવઠાની સ્થિતિ ખેરવાઈ જઈને એ તમામ તેલના ભાવ આસમાને પહોંચી ગયા. એ ઊંચા ભાવને લાભ લેવા અને માંગને પહોંચી વળવા માટે એ તમામ તેલની અંદર સીંગતેલની ભેળસેળ થવા લાગી. એાછામાં પૂરું વનસ્પતિ ઉદ્યોગ વિસ્તારવાના લક્ષ્યાંક ઊંચા લાવવામાં આવ્યા, અને નિકાસ તેમ જ દાણચારીએ બળતામાં ઘી રેડયું. એટલે સટ્ટા-સંઘરા કરનાર કારખાનાંઓને પણ મોકળું મેદાન મળી ગયું. પછી પરિસ્થિતિ કથળે તેમાં નવાઈ શું? જનતા પાર્ટી પણ અંધારામાં જનતા સરકાર પણ આ સાદી સીધી વાત સમજવા તૈયાર ન થઈ. એણે પ્રામાણિકપણે લોકોને સાચી પરિસ્થિતિની જાણ કરી દેવી જોઈતી હતી. એ સ્થિતિ પેદા કરનાર કોંગ્રેસ સરકાર હતી. એને ઘટસ્ફોટ કરીને લેકેને એક વર્ષ હાડમારી સહન કરી લેવા વિનંતી કરી. તમામ આજન, તેલનીતિ, અન્નનીતિ વગેરે વહેવારુ રીતે પલટાવી નાંખવી જોઈતી હતી, તેને બદલે આડેધડ તેલની આયાત કરીને ભાવ વધતા અટકાવ્યા પણ તેથી કાંઈ લેકોને સંતોષ થયે નથી, અને ને આયાતી તેલથી જ લેકેની માંગ સંતોષવી હોય તે બે કે ત્રણ વર્ષમાં જ હુંડિયામણને અનામત જ ખર્ચાઈ જશે અને પછી પરિસ્થિતિને ફેટક બનતાં કઈ રોકી શકશે નહિ. પણ જનતા પાર્ટીના ઘણા પ્રધાને કોંગ્રેસ સરકારમાં હતા, અને ચાલુ પરિસ્થિતિ સર્જવામાં તેમને પણ હિસે છેએટલે તેઓ કયે મઢ કોંગ્રેસ સરકારને દોષ દઈ શકે? આ રહ્યા; નક્કર ઉપાય જે પરિસ્થિતિ થાળે પાડવી હોય અને વધુ વકરવા દેવી ન હોય તે વહેલામાં વહેલી તકે વનસ્પતિ ઉદ્યોગ ઉપર પ્રતિબંધ મૂકવાનું અને ઘઉંનું વાવેતર એકદમ ઘટાડીને ખરીફ અનાજનું વાવેતર વધારવાનું ૧૪ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૦ તેમ જ ઘઉંમાં રોકાતી જમીન ઉપર વધુ તેલીબિયાં, વધુ ગાવધઅધીના અને પશુઓના ચારો ઉગાડીને સ'પૂર્ણ' એવધબંધીને અમલ કરવાનું અતિશય જરૂરનું છે; તેમ જ ઇંડાંનું ઉત્પાદન દૂર કરવાનું પણ આવશ્યક છે. એથી તેલ અને વનસ્પતિની માંગ ઘટશે. ચેટ `ી, દૂધનું ઉત્પાદન વધશે, એના ભાવ નીચે આવશે, એટલે વનસ્પતિ વાપરનારાઓ શુદ્ધ ઘી મળતાં બહુ પ્રસન્નતા અનુભવશે. જનતા પાર્ટીની સરકારને આ સૂચને સ્વીકાર્યું ન હોય તા ક્ષિતિજ ઉપર ચડી રહેલી આંધીના સામના કરવા તેણે તૈયાર રહેવું પડશે. ” પ્રાચીન આર્યાવર્ત નાં આ તેર ગૌરવાને ધ્યાનમાં લેા. આ કેવા કાતિલ થયા છે; આજના વિનિપાત ! 6 ૐ આર્ય પ્રજાને અપાઈ ગયેલું * સ્ત્રી પાઇઝન ’ ! ૧. સહુને ખવડાવવાની ભાવનાથી ભારતના ખેડૂત ખેતી કરતા હતા. હવે તે ખેતી કરવા પાછળ વધુ ને વધુ પૈસા કમાઈ લેવા સિવાય કોઈ વૃત્તિ જ રહી નથી. ૨. પૂર્વે ભારતમાં અન્નક્ષેત્રા અને સદાવ્રતા ચાલતાં જેથી કોઈ મનુષ્યને ભૂખે સૂવાની ફરજ ન પડે. સાધુઓ, સંતા યાત્રાળુઆ, વૃદ્ધો અશક્તો, નિરાધારો – સહુ કાઈ ત્યાં અન્ન પામતા. હવે ભૂખ્યાઓના ભાગે સંગ્રહખોરી, કાળાબજાર, ભ્રષ્ટાચાર વગેરેનાં જાળાં ચેામેર જામી પડ્યાં છે. ૩. પૂર્વે દૂધ મફત મળતુ અને વેચવાનું પાપ મનાતું, હવે પાણી પણ સીધી કે આડકતરી રીતે વેચાય છે. ૪. લાકા તળાવા, વાવ, કૂવા ખાદી આપતા. સહુને તેમાંથી સફત પાણી ભરવાની છૂટ હતી, જંગલામાંય પાણીની પદ્મા એસતી અને પશુઓ માટે ઠેર ઠેર પાણીના હવાડા ભરાતા. હવે મચ્છરોના બહાના નીચે તળાવે। પૂરી દેવાય છે. ‘ પાણી પીવાને અયાગ્ય • એમ જણાવીને કૂવા પૂરી દેવાય છે. ગ`દકીના બહાના નીચે છે For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ રા હવાડા ખસેડી લેવાય છે. ઘરે ઘરે નળ અપાય છે. નળનાં પાણી હલકાં, ગંદા, અપૂરતાં હોય તે તેની ફરિયાદ કઈ સાંભળતું નથી. ઉપરથી વેટર-ટેકસના નામે કિંમત વસૂલ થાય છે. મકાનમાલિકે પણ ભાડુઆતને આ બાબતમાં ખૂબ સતાવતા હોય છે. વિરાટકાય નદીઓના આ દેશમાં જે પાણી ઉપર રેશન અને ટેકસ છે, કેટલી વિચિત્ર બીના છે. - પ. પૂર્વે બાળકે ગુરુકુળમાં મફત ભણતાં, હવે બંધારણમાં દુનિયાને દેખાડવા પૂરતે મફત કેળવણીને આદર્શ રાખે છે, પણ હકીકતમાં મા-બાપે રાક્ષસી ખર્ચ બાળકને કેળવણી આપે છે, અને કેળવણી પામેલાં કોડો બાળકે ભૂખ્યાં જ જીવે છે. ભણતર પહેલાં ય ભૂખમરે! પછી ય ભૂખમરે! ૬. પૂર્વ અન્ન, પાણી અને વસનાં દાન અપાતાં, એ મહત્વનો ધર્મ ગણાતું. આજે પચાસ ટકા લેક તે અર્ધનગ્ન દશામાં જીવે છે. વસ-ઉત્પાદકે વધુમાં વધુ નફે થઈ શકે એવા ઊંચામાં ઊંચા “ભાવનાં વસ્ત્રો ઉત્પન્ન કરવામાં અને નિકાસ કરવામાં જ રચ્યા-પચ્યા રહે છે. - ૭. પૂર્વે લેકે તદુરસ્ત રહે તેની કાળજી લેવાતી, હવે લેકે માંદા પડી ગયા બાદ તેમની સારવારની ચિંતા કરાય છે. અને તેમાંય વધુમાં વધુ શેષણનાં મડદાં તરફ જ માલેતુજાર ગીધડાંઓની નજર રહેતી હોય છે , ૮. પૂર્વે માનસિક તંદુરસ્તી માટે પણ જૈન, વૈષ્ણવો વગેરેએ બાટા, લસણ, કાંદા વગેરે પદાર્થોનું સેવન ત્યાજ્ય ગણ્યું હતું. હવે બટાટા, કાંદા, લસણ તે શરૂ થયાં, પણ દવાના નામે દારૂ અને પ્રોટીનના નામે ઈડ, માછલી, માંસને પ્રચાર પણ પુરઝડપથી આગળ વધી રહ્યો છે. ૯. પૂર્વે ખેતી ઉત્તમ, વેપાર મધ્યમ અને નેકરી કનિષ્ઠ ગણાતી. હવે સરકારી નેકરી ઉત્તમ, વેપાર મધ્યમ અને ખેતી કનિષ્ઠ મનાઈ છે. For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ૧૦. પૂર્વે ભૌતિક દષ્ટિએ ગાયની વિશેષ રક્ષા થતી. હવે હૂંડિયામણ કમાવા માટે તેને કાપી નાંખવાની પહેલી પસંદગી થાય છે. ( ૧૧, પૂર્વ પ્રસંગે પ્રસંગે વારંવાર જમણવાર થતા. હવે એને. પૈસાના ખેટા ખર્ચા અને ધુમાડામાં ખપાવાય છે. ગરીબ કે મધ્યમ વર્ગોને આ રીતે અવારનવાર મળી જતું મિષ્ટાન અને પિષણ પણ ઝુંટવાયું છે. ૧૨. પૂર્વે મંદિરો અને ત્યાગીઓ તરફ પૂજ્યભાવે જેવાતું અને તેથી તેમનાં સંરક્ષણ-સંવર્ધન થતાં. હવે દેવસ્થાનેની ઉપેક્ષા અને ત્યાગીઓની નિંદા નવા જમાનાની ફેશન બની ગઈ છે. - ૧૩, પૂર્વે બાવા-સંન્યાસીએ તીર્થસ્થાને વિશેષ કરતાં. આજે તેમને ભારરૂપ ગણાવાય છે અને વિદેશમાં પ્રવાસ કરતા સાધુઓના સત્કાર થવા લાગ્યા છે! શિક કે મજેને હતો; ભારતને ભૂતકાળ ! 9 અહીંથી જતા પહેલાં જ બ્રિટિશ પ્રજાને બરબાદ કરતાં લાખો ઝેરી બીજ વાવતા ગયા. દ હવે એ વિષ-વૃક્ષને ટપોટપ ફળો આવી રહ્યાં છે. ઈ. સ૧૮૦૦ સુધીનું ભારત લાખ કુટુંબે ઘેર ઘેર ગાય પાળતાં. ધાન્યના ભંડાર ભરેલા રહેતા. દુકાળના સમયમાં કામ લાગે માટે દરેક ગામે અનાજ ખાણમાં સંઘરતા અને ઘાસચારાની ગંજીએ બનાવતા. ઘી, દૂધની છોળો ઊડતી. અને દૂધ વેચવામાં પાપ મનાતું. જંગલ અને ચરિયાણેથી જમીન ભરચક છવાયેલી રહેતી. નદીનાળાં, તળ, કૂવા, વાવ છલકાયેલાં રહેતાં. દરેક ૪૦૦ માણસની વસતીએ એક નિશાળ રહેતી. જ્યાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા સંસ્કાર ભરપૂર મફત જ્ઞાન અપાતું. દુનિયાનાં બજારમાં ભારતનાં અનાજ, ઘી, રૂ, સૂતર, કાપડ. વગેરે માલના ઢગલા થતા. For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ ર૧૩ ઈ. સ. ૧૮૦૧ થી ૧૯૦૦ સુધીનું બ્રિટિશ-ભારત મહેસૂલમાં ધરખમ વધારે થયે, એટલે ખેડૂતે નીચેવાઈ ગયા. ગોવધની શરૂઆત થતાં દૂધ, ઘી, બળતણ, ખાતર, બળદ મોંઘાં થવા લાગ્યાં. ઈ. સ. ૧૮૭૭ થી ૧૦૦ સુધીનાં ૨૩ વર્ષના ગાળામાં છ ભયાનક દુકાળ પડ્યા. તેમાં દોઢ કરોડ માણસે અને દેઢ કરોડ પશુઓ ભૂખમરાથી નાશ પામ્યાં. ગેવધને કારણે હિંદુ પ્રજાના વિશિષ્ટ વર્ણવ્યવસ્થા ભાંગી પડી. જંગલે, ચરીયાણે નાશ પામતાં જળાશયે સુકાવા લાગ્યાં. આથી ઘેર ઘેિર ગાય રાખવાનું પરવડ્યું નહિ એથી દૂધની ડેરીએ થઈ ને દૂધ વેચવાનું શરૂ થયું. બીજી બાજુ ચાના બગીચાના એજન્ટો ગામડેગામડે મફત ચાનાં પડીકાં પહોંચાડવા લાગ્યા. પરિણામે દૂધનું સ્થાન ચાએ લીધું. બ્રાહ્મણની મત નિશાળ બંધ પડી. અંગ્રેજી નિશાળે સારૂ થઈ. ઈ. સ. ૧૯૦૦ થી ૧૯૪૭નું બ્રિટિશ-ભારત | મેઘવારી વધતી ચાલી. દૂધ-ઘીની અછત વધતી રહી. આથી બજારમાં વનસ્પતિ ઘીના નામે ડાલડાને પ્રવેશ થયે. લેકેને ઘીની અછતને કારણે શુદ્ધ ઘીમાં ભેળસેળરૂપે ડાલડા સ્વીકારવું પડયું. - દેશના ગ્રામઉદ્યોગ પડી ભાંગ્યા. ગામડાનું શેષણ અતિશય વધી ગયું. લેકમાં ગરીબી, બેકારી અને માંદગી વધતાં ચાલ્યાં.. ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૭૫ને “સ્વરાજ’ (!) કાળ - જે નેતાએ ડાલડાને ધીમું ઝેર કહીને તેને સખ્ત વિરોધ કરતા હતા, તેઓએ જ પ્રધાન થઈને તેનાં નવાં કારખાનાં નંખાવ્યાં. આથી સીંગતેલને વપરાશ વધે અને સીંગદાણાની માંગ વધી. એને વધુ વપરાશ અને વધુ ઉત્પાદન થાય તે માટે તેના ભાવ ન બાંધ્યા, તેમ જ તેની હેરફેર ઉપર અંકુશ પણ ન મૂકયો. જ્યારે અનાજના ભાવ બાંધ્યા અને તેની હેરફેર ઉપર અંકુશ મૂક્યો. છે પરિણામે ખેડૂતે સીંગદાણાના વાવેતર તરફ ઢળ્યા. આથી ઘાસચારે એ છે થવા લાગ્યો. પશુઓ મવા લાગ્યાં. દૂધ-ઘીની તાણ પડી. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૪ દરેક ચીજના ભાવ વધતાં કાળાબજાર થવા લાગ્યાં. દૂધના સ્થાને પરદેશી દૂધના પાઉડર, અને ઘીના સ્થાને ડાલડા ગોઠવાઈ ગયું. ઈ. સ. ૧૯૭૫ પછી સ્વરાજ-કાળ તે પાણીને દુકાળ સર્વસામાન્ય થયેલ છે. છ લાખમાંથી અહી લાખ ગામડાંઓમાં પાણીની તીવ્ર તંગી છે. દુકાળમાં મરતાં માણસને અષણના કારણે મરેલાં જાહેર કરાય છે, પણ ભૂખમરાનું કારણ જણાવાતું નથી. પિષણ માટે પ્રોટીન, અને પ્રેટીન મેળવવા માટે ઇંડાં, માછલી અને ડુક્કર-માંસ જોરશોરથી પ્રચારાય છે. ગામેગામ ડુક્કર મારવાનાં કતલખાનાંની એજના તૈયાર થઈ છે. રેજ દેઢ લિટર દૂધ અને શેર અનાજ મળે છે તેથી સર્વ પ્રકારનું પિષણ મળી જાય છે. ઇંડાં, માંસ લેનારને પણ અનાજ અને દૂધ તે લેવું જ પડે છે. આટલી સ્પષ્ટ આ વાત હેવા છતાં ગાંય વગેરે પશુઓ તરફ લક્ષ નહિ જ લઈ જવાનું કારણ શું? ઇંડાં, માંસના ઉત્પાદનની યેજના પાછળ જ અબજો રૂપિયા ખર્ચવાની જીદ શા માટે? ઓ આર્યો! ઓલા દેશી-અંગ્રેજોને કેક તે પૂછે; આ બે પ્રશ્નો? શું અંગ્રેજી પદ્ધતિના શિક્ષણે જ આ દેશના કેડે માણસોને બેકાર બનાવ્યા નથી! % બેકારોને ભથ્થુ આપીને તેમના જીવનને બરબાદ ન કરો! તે કરતાં બેકારી જ મટાડે! બેકારીનો નાશ ત્યારે જ થશે; જ્યારે વંશપરંપરાના પ્રાચીન ધંધાઓને પુનઃ જીવંત કરી દેવામાં આવશે. For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ ર૧૫ અંગ્રેજી હકુમત પહેલાં ભારત દેશમાં દર ૪૦૦ માણસની વસતિમાં એક મત જ્ઞાનસત્ર રહેતું. જ્યાં પાત્રતા મુજબનું સંસ્કારલક્ષી શિક્ષણ અપાતું. એ વખતે આ દેશની આ વિદ્યાપીઠની વિશ્વમાં મેટી નામના હતી. બેકારી અને તેનું વિષચક્ર પણ ભારતીય પ્રજાને સર્વનાશ કરવાના સેગંદ લીધેલા કૂડકપટશુરા અંગ્રેજોએ એ નિશાળે બંધ કરાવી. પિતાની પદ્ધતિની નિશાળે શરૂ કરી. એમાંથી સંસ્કારના ઘડતરનું તત્વ સંપૂર્ણપણે નષ્ટ કર્યું. કરીલક્ષી, ડિગ્રીલક્ષી, દીકરીલક્ષી, ભાખરીલક્ષી શિક્ષણ બનાવીને ભારતની પ્રજાને બેહાલ કરી નાંખી! આ નિશાળથી નોકરીના પ્રલેશને લાખે કે એ ગામડાંના પિતાના વંશપરંપરાગત ધંધાઓ છોડવા ! ભણેલા છેડાને નેકરી મળી ! અને બાકીના ભણેલા લાખે કે બેકાર થયા! એ બેકારને ઠેકાણે પાડવા માટે રશિયા કે અમેરિકાના માંધાતાઓએ મોટા ઉદ્યોગ નાખ્યા. એટલે વળી ગામડાના ધંધા છેડી લેકે તે ઉદ્યોગ તરફ દેડવાં. થોડાકને તેમાં નેકરીએ રાખ્યા, પણ બીજી તરફ લાખે કે બેકાર થયા. - આમ, કોલેજો અને ઉદ્યોગ બનેએ ભેગા થઈને દેશમાં ચાર કોડ શિક્ષિત()ને બેકાર બનાવી દીધા! હવે બેકારેને ભથ્થ એટલે દુરાચારને ફેલાવો . હવે તેમને ભથ્થાં આપવાની વિચારણા કેટલી બધી મૂર્ખામી. - ભરી લાગે છે? આવાં ભથ્થાંથી તે બેકારે જુગાર, વિલાસ વગેરેમાં પડીને વધુ બરબાદ થશે. અને બીજી બાજુ એ ભળું મેળવવા માટે સરકારને પ્રજા ઉપર ના ભારેખમ કરબોજ નાંખવું પડે તેથી પ્રજા વધુ કચડાશે. ' ' અંગે ચંગમાં કહે છે કે, “ભારતના ૭૨ લાખ બાવાએ ભારતની પ્રજાને ભારભૂત હતા!” For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ આટલુ` સાંભળી લે કે... અમે આ અગ્રેજોને ખુમારીથી જણાવવા માંગીએ છીએ કે, “અમારી સમષ્ટિગત વ્યવસ્થા કેવી અદ્ભુત હતી કે એ ૭૨ લાખને પશુ રોટલા મળી રહેતા હતા અને તેઓ પ્રજાને સસ્કારિત કરવામાં માટે । કાળા નાંધાવતા. આમ, તેઓ પણ બેકાર ન હતા. “તમે લેાકાએ તા ચાર ક્રોડ ગૃહસ્થ એકાર, (ખાવા) બનાવ્યા ! ભૂખે માર્યો! પાસે કાઈ ચેાજના છે ખરી? મહાશિક્ષિત (?)ને ખરેખરા ખેલે એમના માટે તમારી ૧૬ અમારી ભારતીય પ્રજાને જંગલી કહેનારા લોકો તમે એ તે કહા કે નાતાલ વગેરેના દિવસેામાં દારૂ પીને રખડવા નીકળતા લેાકાએ કેટલા અકસ્માત, કેટલા બળાત્કાર, કેટલી જાનહાનિ, કેટલી માટી લૂંટ અને ધાયનાં દુષ્કૃત્ય કર્યો" છે? જ ગલી કાણુ છે એ તે અમને જંગલી કહેનારાએ જ વિચારી લે, એ ગારા–અંગ્રેજો! તમે અમને વારસામાં જે નીતિ આપી ગયા છે એનાથી જ અમારે ત્યાં બેકારી, મેઘવારી અને ગરીખી દરેક વર્ષે વધુ ને વધુ વકરતી ચાલી છે. એના નિવારણના કોઈ પણ ઉપાય એની વૃદ્ધિમાં જ પરિણમવા લાગ્યા છે! અને ! કાં ગઈ; મહાજનન્સ સ્થા! હવે તે એ ગૌરવવ'તી મહાજન-સસ્થા જાગે તા કાંઈક સારુ મહાજનાની મુદ્ધિ, કરુણા, મૈત્રી, ત્યાગભાવના, તપ અને તિતિક્ષા કેવાં સુ ંદર હતાં? તેઓ જ આ મરણુતાલ બનેલા પ્રજાકીય જીવનતંત્રમાં પ્રાણ પૂરી શકે; કી એ પ્રાણને પૂર્વવત્ ધબકતા પણ કરી શકે! પશુ અસાસ! મહાજન-સંસ્થા પોતે જ પાતાના અસ્તિત્વના જ'ગ ખેલી રહી છે ત્યાં? તે શું ભારતીય પ્રજાના સર્વનાશ નક્કી છે? હાય ! For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ જ સમજી રાખે કે કઈ પણ વ્યક્તિ કરતાં સંસ્કૃતિના આદર્શો ખૂબ મહાન છે. વ્યક્તિ છે કે ગમે તે કરે, પણ આદર્શે તે જીવવા જ જોઈએ. વ્યક્તિના હિતને અતિ વધુ પડતે વિચાર આદર્શોને ખતમ કરવા તરફ દોરી જાય છે. આ આપઘાતી કાર્ય છે. સીતાના શીલને આદર્શ જીવતે જ રહેવા દે! વ્યક્તિની ઝાઝી ચિંતા કરે નહિ. | ધન્ય છે તમારા લેકોની જહાંગીરશાહીને? જે પ્રજા મદ નથી અને પવિત્ર નથી એ પ્રજાનું જીવન લાંબું થયું હોય તે ય એ મરેલી જ છે. ૩૦૦ વર્ષના તાડના નિર્માલ્ય ઝાડ બનવા કરતાં, જતાં જ સહુને પ્રસન્ન કરી દેતું ત્રણ જ દિવસના જીવનવાળું તળાવનું પિયરું બનવું શું છેટું? - મને આજે કઈ તે બતાડે પાળીઓ થવાને લાયક કઈ મઈ? - ગામડે ગામડે ઘૂમીને જેઓ રામાયણ અને મહાભારતની - કથાઓ કહેતા; જેઓ ભારતના નારીગણ ને સતીઓની વાતે માંડતા; જેઓ યુવાનનેને એમના પૂર્વજોને ઝિંદાદિલીભર્યા પ્રસંગે જીવંત બનાવી કહેતા; જેઓ “મસ્તરામનું જીવન જીવતા એ કથકે ક્યાં છે? મને કેક તે દેખાડે એ માણભટ્ટો ક્યાં છે? મને કોક તે કહે એ કીર્તનકારે-ભજનિકે કયાં ગયા? મને કોક તે જણાવે કે એમનું શું થયુ? | એ. એ.રહ્યા જુએ ઊભા, સિનેમાની ટિકિટ લેવા માટે લાઈનમાં, હાય! બીડી ફેંકે છે. ગંદાં ગીત લલકારે છે! - એહ! ભારત! તારી આ દુર્દશા! –પં. ચન્દ્રશેખરવિજયજી - - For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ [૯] દારૂબંધી * દારૂ : વિનાશક બદી 1 સરકાર ખરેખર દારૂખધી ઇચ્છે છે? દારૂબંધીની સરકારી ધાષણા એક છલના માત્ર છે? # દારૂની બદી ડામવામાં ફરીથી જ્ઞાતિવ્યવસ્થાના સહકાર લેવેા પડશે. હિંદુ તમામ અધિકાર ગુમાવી એંઠા . ઇસ્લામ ધર્મ માંસાહારને ઉત્તેજન નથી આપતે અને દારૂને તે નાપાક ગણી એને અડકવાની પણ ના પાડે છે, હિંદુધર્મમાં દારૂ અને માંસ બન્નેના નિષેધ છે, પણ આ સિકયુલર રાજ્યમાં ધર્મને નામે વાત કરવાનો અધિકાર માત્ર લઘુમતીઓને જ છે. બહુમતી હિંદુ તા સિકયુલરીઝમના નામે ધર્મના તમામ અધિકારો ગુમાવી બેઠા છે. એટલે દારૂમથી માટે ધર્મના આશ્રય ન લેતાં તેની આર્થિક અને સામાજિક બાજુના જ વિચાર કરીએ. આ દેશમાં આશ્ચય તે એ છે કે બહુમતી હિંદુઓની સંપૂર્ણ ગાવધધીની માગણી સામે પુરવાર ન થએલા ગાયની કુરબાનીના, અને ગેામાંસ ખાવાના ધાર્મિક અધિકાર આગળ કરીને મુસ્લિમ ગેાવધબંધીના વિરેધ કરે છે, એટલું જ નહિ કોંગ્રેસી અને કોંગ્રેસ હિંદુ પ્રધાના પણ લેાકાના માંસાહાર કરવાના અધિકારને ઠુકરાવ્યા કરે છે. “ જો ગાયની કુરબાની ન કરે તે ઇસ્લામી શરીયતના ભંગ. થાય છે.” એવા મુસ્લિમોના દાવાને સુપ્રીમ કોટે નામજુર કર્યો છે. ઇસ્લામના મહાન ધમ ગુરુ નામદાર આગાખાને પણ ૧૯૨૬માં દિલ્હીમાં For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ર૧૯ મળેલી મુસ્લિમ કોન્ફરન્સમાં ગાયની કુરબાની ધાર્મિક અધિકાર હોવાના દાવાને સ્પષ્ટ શબ્દોમાં, દાખલા-દલીલ સહિત ઈન્કાર કર્યો છે. છતાં ખાસ કરીને હિંદુ કોંગ્રેસીઓ, મુસ્લિમેના આ ન સાબિત થએલા દાવાને આગળ કરી ગોવધબંધીને સખત વિરોધ કરે છે, પણ દારૂ પીવાની ઈસ્લામ ધર્મ સખત મનાઈ ફરમાવે છે, છતાં ઇસ્લામી શરીયત આગળ કરીને સંપૂર્ણ દારૂબંધીની માંગણીને ન તે મુસ્લિમે. ટેકે આપે છે, ન તે સિક્યુલરિસ્ટ હિંદુએ. | દારૂ વિનાશક બદી: - એ સાચું છે કે મોટા ભાગના મુસ્લિમ અને પશ્ચિમી રહેણુંકરણીથી અંજાઈ ગએલા અમુક ઉચ્ચવર્ણના હિંદુએ, જેમાં હિંદુ પ્રધાને પણ આવી જાય છે, તેઓ દારૂ પીએ છે, અને દારૂના ધંધામાં તેમ જ કોઈ કોઈ તે દારૂની દાણચેરીમાં સંડોવાયેલા પણ છે. છતાં દારુ પીવાથી હિંદુધર્મના આદેશને કે ઇસ્લામની શરીયતને ભંગ. નથી થતે એમ કહી શકાય નહિ, તેમજ દારૂ એ એક મહાવિનાશક બદી નથી એમ કહી શકાય નહિ. - બ્રિટિશ શાસન પહેલાં દારૂની બદી ભારતમાં કેટલી વ્યાપક હતી. તે જાણવું મુશ્કેલ છે. છતાં પશ્ચિમના દેશે જેટલી તે વ્યાપક ન હતી. એ ચેકસ છે, કારણ કે પશ્ચિમમાં દારૂ પીવાની ધાર્મિક મનાઈ નથી,. એટલું જ નહિ. સમાજમાં પણ દારૂ પીવે એ હલકું કામ નથી: ગણાતું. ત્યાં ધર્મગુરુઓ માટે પણ મદિરાપાન અને માંસાહાર સામાન્ય. નિયમ છે. જયારે ભારતમાં તેમ નથી. બ્રાહ્મણે અને વૈ તે દારૂ પીતા જ નહિ. ક્ષત્રિય-શેડઘણા-પીતા, છતાં ન પીનારે વગ મોટો હતા, કારણ કે એને સામાજિક બદી તરીકે માન્યતા મળેલી હતી. શુદ્રોમાં બે વિભાગો હતા : અમુક કેમાં દારૂ પીવાતે, તે કઈ કઈ જ્ઞાતિમાં સારામાઠા પ્રસંગે દારૂની લહાણી પણ થતી અને કઈ કઈ જ્ઞાતિમાં એની કડક મનાઈ હતી. દારૂ પીનારાને જ્ઞાતિ તરફથી સખત નસિયત થતી. મોટા ભાગના For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ २२० મુસ્લિમો પશુ દારૂને 'અડકતા નહિ. માત્ર મેટા અમીર-ઉમરાવા અને નવાબા કે સુલતાને દારૂ પીતા. જ એટલે પશ્ચિમના દેશોની સરખામણીમાં આપણે ત્યાં માંસાહાર નામના જ હતા અને મદિરાપાન મર્યાદિત હતું. ક્ષત્રિયામાં પશુ મેટા ભાગે દારૂ નહિ પણ અફીણનો ચાલ હતા અને અફીણ લેવા માટે સબળ કારણ પણ હતું. અફીણથી લડાઈમાં થતાં ઘાની વેઢના અસા અનતી નઠુિં અને ડ્ઝ જલદી આવતી. નવાબે પશુ દારૂ કરતાં અફીણનું સેવન વધુ કરતા. માંસાહાર કરનારા અને દારૂ પીનારાઓ હિં'દુ સમાજમાં અને મુસ્લિમ સમાજમાં પણ હલકી કોટિના મનાતા. અંગ્રેજોએ આપેલુ પ્રેત્સાહન માંસાહાર અને મદિરાપાનને અ ંગ્રેજોએ પ્રેત્સાહન આપ્યું. તેમ કરવામાં તેમના એ ઇરાદા હતા (૧) જે લોકો માંસાહાર તરફ ન વળે, એટલે કે ગામાંસ અને ડુક્કરનું માંસ ખાતા ન થાય અને દારૂ ન પીએ તે ખ્રિસ્તી પાદરીએ કે જેઓ બધા પ્રકારનું માંસ અકરાં તિયાંતિયાની પેઠે ખાતા અને દારૂ પણ પીતા, તેમને લેાકેા પેાતાના કરતાં પશુ હુલકા ગણે, અને જે લેકની નજરે પોતે હલકા દેખાતા હતા તે લેાકેાને આ પાદરીએ ખ્રિસ્તી બનાવી શકે નહિ. (૨) મ દેશની વિશાળ વસ્તી–સંખ્યા દારૂ પીતી થઈ જાય તે, સુરાપી દારૂનું એક મોટું બજાર અહીં ખૂલી જાય, અને આ દેશનું શાષણ કરવા માટેનુ એક હથિયાર તેમના હાથમાં આવે. અંગ્રેજી ખાણીપીણીનું અનુકરણ મ'ગાલમાં જ્યારે અંગ્રેજોએ પગદંડી જમાવ્યો ત્યારે ત્યાંની પ્રજા, અંગ્રેજોએ ભારતીય રાજવીએની ઉદારતા, ભલાઈ અને દયાની ભાવનાને લાભ લઈને દગા-ફટકાથી અને પાછળથી લશ્કરી મળથી જે જે પ્રદેશેશને કબજો લીધા ત્યાં સત્તાના જોરજુલમ કરીને પેાતાના જે વેપાર જમાવ્ય અને અઢળક સપત્તિ મેળવવા લાગ્યા તેથી, તથા તેમણે ભારતીય રાજવીએ સામેનાં યુદ્ધોમાં લેકને દગાટકાએથી મેળવેલા વિજયાથી For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ અને, જે લેકે તેમની ભારતવિરોધી પ્રવૃત્તિઓમાં તેમને સાથ આપતe તેમને મળતા રાજકીય, આર્થિક અને સામાજિક પુરસ્કારથી એવા તે અંજાઈ ગયા કે અંગ્રેજોની રહેણીકરણી, ખાણીપીણી વગેરેનું અનુકરણ કરીને પિતાને સુધારાવાદી ગણાવવાની હરીફાઈ ચાલી. તેઓ પિતાની પુત્રીઓનાં નામ પણ અંગ્રેજી રાખવામાં, ઘરમાં પણ અંગ્રેજી ભાષા બેલવામાં અને દરેક પ્રકારે અંગ્રેજોનું અનુકરણ કરવામાં મોટાઈ માનવા લાગ્યા. જેથી દારૂ અને માંસાહારની બદીએ ફેલાવા લાગી. મદિરાપાન ફેશન બની ગઈ માંસાહાર કરી અને દારૂ પીવે એ ભદ્ર લોકોમાં સુધારક હેવાની, પ્રગતિવાતી હવાની, ક્રાન્તિકાર હોવાની માન્યતા ઘર કરવા લાગી. એ રીતના જીવનને વિરોધ કરનારા સંકુચિત માનસના, જડસુ, પ્રત્યાઘાતી, સુધારા વિરોધી ગણાઈ, સરસ્કારથી પ્રતિષ્ઠા પામેલા લોકો દ્વારા અવહેલના પામવા લાગ્યા. દારૂ અને માંસાહાર ઉચ્ચ અંગ્રેજી કેળવણી લીધેલા વર્ગમાં અને સરકારમાં ઉચ્ચ આસને બેઠેલાઓ માટે ફેશન બની ગઈ. શ્રીમુનશીજી એક સ્થળે લખે છે કે તેઓએ જ્યારે પરીક્ષા પાસ કરી અને હાઈકોર્ટમાં પ્રેકિટસ શરૂ કરી ત્યારે ઉચ્ચ વકીલમોમાં પણ મદિરાપાન એક ફેશન થઈ પડી હતી. ' છતાં દારૂ પ્રવેશી શક્યો નહીં દારૂબંધીને કાયદો ન હતે. દારૂ પીવાનું સીધી કે આડક્તરી રીતે સરકારનું પ્રેત્સાહન હતું, છતાં દારૂ પ્રજાના વિશાળ આમ સમુદાયમાં પ્રવેશી શક્યો નહિ, કારણ કે ધાર્મિક ભાવનાએ અને સામાજિક - કાયદાએ તેને પ્રબળ પ્રતિકાર કર્યો. ભદ્ર ગણાતી ઉચ્ચ જ્ઞાતિઓમાં દારૂ પીવે એ ધાર્મિક અને સામાજિક ગુને ગણાતું હતું અને એ પીનારાએ જ્ઞાતિથી બહિષ્કૃત થવું પડતું અને બહિષ્કાર પાછો ખેંચાવા. માટે ભારે દંડ ભર પડતે, પ્રાયશ્ચિત કરવું પડતું અને શાસ્ત્રોક્ત રીતે દેહશુદ્ધિ કરવી પડતી. ગમે તેવા ઉચ્ચ આસને બેઠેલી વ્યક્તિ પણ જે દારૂ પીએ તે લેકેના અંતરમાં તેના માટે માન રહેતું નહિ.' For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ २२२ “લાકમાનસ લોકોને દારૂથી દૂર રહેવા ફરજ પાડતું. દારૂ પીનારા માટે દારૂડિયાનું ઘણાજનક વિશેષણ વપરાતું. લશ્કરમાં દારૂના પ્રવેશ બ્રિટિશ શાસન પહેલાંના રાજપૂત રાજવીઓનાં લશ્કરીમાં દારૂને પ્રચાર ન હતેા લશ્કરની સાથે ભાટ-ચારણા રહેતા અને તેઓ રામાયણ તેમ જ મહાભારતના યેદ્ધાની યશકથાઓ કહીને લશ્કરને પાના ચડાવતા. અંગ્રેજોની રીત જુઠ્ઠી હતી. તે લશ્કરની સાથે દારૂના દેગડા રાખતા અને સૈનિકોને છૂટથી દારૂ પીવડાવતા, જેથી દારૂના નશાના જોસમાં તે લડાઈમાં ટકી રહે. માનવસ્વભાવની આ એક વિચિત્ર હકીકત છે કે, તે સદ્ગુણ -જલદી નથી કરતા, પણ દુગુ ણુ જલદી ગ્રહણ કરે છે. લશ્કરમાં દારૂ આવ્યા પછી માટા ભાગના હિંદુ-મુસ્લિમ સૈનિકે દારૂ પીવા લાગ્યા. હુવે તેમને તે આવશ્યક લાગતું હતું અને સરકાર પીવાની સુવિધા કરી આપતી હતી. ; આ સૈનિક માટે ભાગે ગામડાંઓમાંથી આવતા અને રજા ઉપર હાય ત્યારે કે નોકરીમાંથી નિવૃત્ત થઈને પાછા ગામડાંઓમાં જાય ત્યારે દારૂની આદત પોતાની સાથે લઈ જતા અને ત્યાં બીજા લાકોને પણ તેના ચેપ લગાડતા. આમ બ્રિટિશરોની મહેરબાનીથી દારૂ મક્કમપણે ધીમે પગલે ભારતમાં પ્રસરવા લાગ્યા, ગાંધીજીએ સપૂર્ણ દ્વારૂધીની માગણી કરી આના પ્રતિકાર સમાજનાં કાયદાનાં બંધનથી થતા અને ધમ ગુરુ, સંતા અને સામાજિક કાર્યકરો પણુ, વ્યસનમુક્તિની ઝુંબેશ દ્વારા તેના પ્રતિકાર કરતા. ગાંધીજીએ આ પ્રતિકારને વેગ આપ્યો. સંપૂર્ણ દારૂબંધી કરવાની સરકાર પાસે માગણી પણ કરી અને અસહુકાર આંદોલનમાં તેમ જ સત્યાગ્રહ આંદોલનમાં દારૂ-તાડીની દુકાનો ઉપર પીકેટિંગ કરવાના કાર્યક્રમ મુકરર કર્યા. આ પીકેટિંગમાં સ્ત્રીઓને આગળ આવવાની હાકલ કરી, કારણ કે For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ નારૂ પીવાની આદતથી પુરુષના જુલમને સહુ પ્રથમ શિકાર સ્ત્રી અને છે. મીઠુ બેની, પીટીટ અને કસ્તુરબા જેવી સન્નારીઓની આગેવાની નીચે હજારા સ્ત્રી-પુરુષોએ દારૂ-તાડીની દુકાને ઉપર પીકેટિંગ કરી દારૂ વેચનારાઓ, દારૂ પીનારાઓ અને પોલીસેાના હાથે અસહ્ય અપ માના સહન કર્યો, ગાળા ખાધી, માર ખાધા, જેલમાં ગયાં, અને ગેળીબારાને પણ સામના કર્યો. મુબઈ પ્રદેશ કોંગ્રેસ કમિટીના સેક્રેટરી શ્રી આબિદઅલીલેમિન્ટન રૉડ ઉપર ગાળીથી ઘવાયા પશુ ખરા. દારૂ સામે લેાકાના પુણ્યપ્રકોપ વધવા લાગ્યા. રજવાડાંના કુમારી કુ? કેમ ચડયા ? - તા બીજી તરફથી ૧૮૫૭ના બળવા પછી દેશી રજવાડાંઓ સાથે અંગ્રેજોએ જે નવા કરારો કર્યો તે કરારોની રૂએ રાજવીઓને પાતાના કુવરીને અંગ્રેજ સરકારે નક્કી કરેલી કેળવણી લેવા તેમણે ખાસ ઊભી કરેલી કુમાર કૉલેજોમાં મેકલવા પડતા. ત્યાં એમની આસપાસ એવું વર્તુળ ગઠવી દેવામાં આવતું કે જે આ ઉછરતા કુમારીને દારૂ, રેઈસ વગેરે અનેક જાતના કુછંદે ચડાવી દેતા. આ કુમાશ જ્યારે ગાદીએ આવે ત્યારે પણ તેમની આસપાસ આવા નશામા ગાઠવાઈ જતા. દારૂના વેપારીએ આવા બિનઅનુભવી રાજવીઓને કમાણીની લાલચ આપી દારૂના વેપારમાં પણ સીધી કે આડકતરી રીતે જોડી દેતા અને આમ પોતાનું હિત સ્થપાયા પછી દારૂને પ્રચાર વધારવામાં રાજવીઓને, મહાજનના જે પ્રભાવ હત તે ઓસરી ગયું. અને દારૂ, રેઇસ, પરદેશી સંસ્કૃતિ અને પરદેશી વિચારધારાઓમાં રસ ધરાવનારાઓને પ્રભાવ વધી ગયા. ગુનાની સજા સામે ઢાલ અંગ્રેજોએ જે કાયદાઓ ઘડ્યા તે કાયદાઓ દેશી રાજ્યમાં સ્વીકારાયા, અને તે કાયદાઓમાં કોઈ ગુનેગાર એમ સાબિત કરે કે ગુના કરતી વખતે તે પીધેલે હતા, તે કાં તે છૂટી જતા અથવા હળવી સજા પામતા. એટલે મારામારી, ખૂન વગેરે ગુના કરતાં પહેલાં For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ લોકો દારૂ પીને ગુને કરતા અને હળવી સજા પામી છૂટી જતા. આમ અસામાજિક તમાં દારૂ એ ગુનાની સજા સામે હાલરૂપ બની ગયે. છતાં દારૂને ધધ કરવા કોઈ ઉચ્ચ વર્ણને હિંદુ કે મુસલ માન વેપારી ભાગ્યે જ આગળ આવતે. મુખ્યત્વે દેશી અને પરદેશી. બંને પ્રકારના દારૂને વેપાર પારસી કેમના હાથમાં હતું અને ગામડાં એમાં, ગોવધની નીતિ, ભારે ચંદ્યોગ અને જંગલના નાશથી જે બેકારી વધતી હતી, તેથી મુંઝાઈને ખૂબ જ પછાત જ્ઞાતિઓના. માણસો દારૂને બંધ કરતા. એ લેકે તાડનાં ઝાડ છેદી તેમાંથી તાડી. ભેગી કરી શહેરી વેપારીઓને પહોંચાડતા અને ગામડાંમાં વેચતા. લોકમાનસને પ્રબળ વિરોધ દારૂબંધીને કાયદો ન હતે છતાં દારૂના પ્રચાર અને વેપારને સરકારનું પ્રેત્સાહન હતું, છતાં, દારૂના ફેલાવાની ગતિ મંદ હતી. લેકમાનસને વિરોધ પ્રબળ હતું અને એ વિરોધને ગાંધીજી વાચા આપી રહ્યા હતા. સરકાર અને હિત ધરાવતા રાજવીએ દારૂની બદી વિસ્તારવા મથી રહ્યા હતા, લગભગ તમામ જ્ઞાતિઓના કાયદા વડે સમાજ તેને પ્રતિકાર કરી રહ્યો હતે. સંસ્કૃતિ અને દુષ્ક વચ્ચે – ભારતીય અને પરદેશી વિચારસરણી વચ્ચે – આ સતત ચાલ્યા કરતા સંઘર્ષ દરમિયાન સ્વરાજ આવી પડ્યું. | સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સ્વરાજ મળ્યા પછી આર્થિક નીતિ કેવા પ્રકારની હોવી જોઈએ, તે માટે કેસમાં બે છાવણીઓ હતી. એક ગાંધીજીની આગેવાની નીચેની ગાય અને ચરખાઆધારિત ભારતીય અર્થનીતિની અને બીજી શ્રી નહેરની પશ્ચિમી શોષક અને હિંસક અર્થવ્યવસ્થાની હિમાયત કરતા મૂડીવાદીઓ, સમાજવાદી અને સામ્યવાદીઓની. ગાંધીજીએ અખિલ ભારતીય ચરખાસંઘની અને અખિલ ભારતીય ગ્રામોદ્યોગ સંઘની સ્થાપના કરી હતી. દારૂબંધીની અને ગેહત્યાબંધીની For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૫ બુલંદ અવાજે માગણી કરી હતી. તેઓ ખાદીને માત્ર એક કપડાને ટુકડો નહેતા માનતા. તેઓ વારંવાર કહેતા કે ખાદીની મારી વ્યાખ્યામાં ખાદી ઉપરાંત સમસ્ત ગ્રામઉદ્યોગે, દારૂબંધી, ગેહત્યાબંધી વગેરે આવી જાય છે. * " નહેરૂએ ૧૯૩૪ કે ૧૯૩૬માં મુંબઈમાં મોટા ઉદ્યોગપતિઓની કોન્ફરન્સ બોલાવી આજનપંચની સ્થાપના કરી અને મોટા ભારે ઉલોગે વિકસાવી દેશને મેટા ઔદ્યોગિક દેશેની હરોળમાં મૂકી દે એવી હિમાયત કરી. આ આયોજનમાં દારૂબંધીને, ગેહત્યાબંધીને, ધર્મને, સંસ્કૃતિને, ગામડાંઓની ઉન્નતિને કાંઈ સ્થાન ન હતું. માત્ર મેટા ઔદ્યોગિક . એકમેનાં હિતે અને તેમની સમૃદ્ધિના રક્ષણ તેમ જ વિકાસની વિચારણા જ મુખ્ય હતી. પશ્ચિમી વિચારસરણીથી ગાયેલા નેહરુએ ગાંધીજીની કરેલી અવગણના | સ્વરાજ આવ્યું અને ગાંધીજી મેરાયા. સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળે સત્તા ગ્રહણ કરી, તે દિવસે ગાંધીજીએ આદેશ આપે ખાદી સહુને મળે તેમ કરે.” આ ખાદી શબ્દમાં ઉપર જણાવેલી તમામ બાબતે સમાઈ જતી હતી. પણ નેહરુની છત્રછાયા નીચે મૂડીવાદીઓના પ્રતિનિધિઓ સમાજવાદના બિલ્લા લગાડીને તિપિતાના માલિકોનાં હિત સાચવવા માટે નહેરની આસપાસ ગોઠવાઈ ગયા હતા. - પ્રધાનમંડળની પસંદગીમાં અને રચનામાં આ બળવાન સંગઠિત વર્ગોને હાથ હતું અને અંગ્રેજોએ કેળવીને પશ્ચિમી અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા અને વિચારધારાને અમલ કરવા તૈયાર કરેલા નિષ્ણાત રાજ્યનાં ચાવીરૂપ સ્થાને રહીને પ્રધાનમંડળની દેરવણ કરતા હતા. * નેહરુની રૂખ જોઈને ખાદીમંડળે નિષ્ક્રિય થઈ ગયાં. નેહરૂએ જેની વર્ષો પહેલાં રચના કરી હતી તે આજનપંચ ઝડપથી ગતિશીલ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ બન્યું અને સમાજવાદને–સમાજવાદી સમાજરચનાને–નાદ ગાજતે કરવામાં આવ્યું, પણ આ સમાજવાદી રચનામાં દારૂબંધીને સ્થાન ન હતું, તેની કોઈ વ્યાખ્યા પણ ન હતી. એની પાછળ હતી. માત્ર વર્ગવિગ્રહની શક્યતાઓ. માત્ર ચૂંટણીઓ જીતવા માટે ગાંધીજીના નામને ઉપયોગ તે ચૂંટણી જીતવામાં ગાંધીજીના નામને ઉપગ થયે હતે. પ્રધાને હજી ખાદી પહેરતા હતા. સ્વાધીનતાની લડતના અઠગ સેનાની અને ગાંધીજીના જમણા હાથ સમા આચાર્ય કૃપલાણી અને ગાંધીજી જેમને મહર્ષિ કહેતા એવા અજોડ ચારિત્ર્યશીલ શ્રી પુરુષોત્તમદાસ ટંડન જેવાને ફેંકી દેવામાં આવ્યા. સ્વાધીનતાના યુદ્ધમાં જેમણે કદી કશે ભાગ લીધે ન હતે એવી અને પરદેશી સંસ્કૃતિ અને વિચાર . ધારાની પ્રબળ હિમાયતી વ્યક્તિઓને પ્રધાનમંડળમાં સ્થાન મળવા, લાગ્યું. આ બધાં પગલાંથી લેક હેબતાઈ ન જાય માટે ગાંધીચીયા માર્ગે ચાલવાના પિતાના નિર્ણની જાહેરાત વાર-તહેવારે પ્રધાને કર્યા કરતા અને “અમે ગાંધી-ચીધ્યા માર્ગે ચાલીએ છીએ” એવી લેકે ઉપર છાપ પાડવા કઈ કઈ સ્થળે દારૂબંધીને કાયદે જાહેર થયે. ' અંતરાયરૂપ ગામડાંઓ પશ્ચિમી અર્થવ્યવસ્થાના ફેલાવામાં ગામડાંઓ અંતરાયરૂપ હતાં. પરદેશી વિચારધારા તેમને ગળે ઉતારવાનું મુશ્કેલ હતું. એટલે તેમને ભાંગવા અને પરદેશી શેષક-હિંસક અર્થવ્યવસ્થાના ફેલાવામાં અંતરાયરૂપ બને, એવી ભારતીય અર્થવ્યવસ્થાને નિર્મૂળ કરવા તેના પાયારૂપી ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (ભૂદાન માટે) અને જલરક્ષા કરવાના સિદ્ધાંતેને અવગણીને વિશાળ પાયા ઉપર ગોહત્યા શરૂ કરી જેના પ્રત્યાઘાત બાકીનાં ત્રણે ક્ષેત્રો ઉપર પડ્યા, જેને પરિણામે દારૂબંધીની સફળતા સામે મોટા અવરોધ આવી પડયા. સાથે સાથે પંચવર્ષીય યેજનાએ જે ઝડપથી ગામડાં ભાગ્યાં અને ગામડાના કારીગરોની હિજરત શહેરમાં શરૂ થઈ, તેણે પણ દારૂબંધીના આ કાયદાના પ્રતિકારનું કામ કર્યું. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ રહ પ્રજાની છાલના દારૂબંધીને કાયદે એ માત્ર “અમે ગાંધી–ચીષ્ય માર્ગે જઈએ છીએ એવી કોને પ્રતીતિ કરવાને દંભ હતે. વિશાળ પ્રજા સમુદાયની એક ભારે છલના હતી, એમ માનવાનું એટલા માટે મન થઈ જાય છે કે દારૂબંધી સિવાય ખાદી, ગ્રામ્ય-ઉદ્યોગ, ગોવધબંધી, ગાંધીજીએ ચી ઘેલી કેળવણુંને પ્રકાર, ગામડાંઓને સમૃદ્ધ કરવાની વૈજનાઓ એ તમામ ક્ષેત્રોએ કશું જ કરવામાં આવ્યું નહિ. ગોવધની ઝડપ વધારી, ગામડાઓની બેકારી વધે એવાં પગલાં લેવાયાં અને દારૂબંધીને કાયદે એવે તે વિચિત્ર અને અણઘડ જે ઘડાયે અને એને અમલ પણ એવા ઢંગધડા વિનાને હતું કે એને દારૂબંધીને કાયદો જ ન કહેવાય. દારૂ પીવાની કે વેચવાની ક્રિયા એ ગુને ન બને તે પણ એના સ્થળ પર એ ગુને બનતે. દા. ત., બેરીવલીમાં તમે દારૂ પીઓ કે વેચે એ ગુનો હતે. થોડાક જ માઈલ દૂર વસઈ જઈને ત્યાં વેચે કે પીએ તે ગુને ન હતે. વળી વસઈથી ચાર આઉસની બાટલી કરીને દારૂ મુંબઈ શહેરમાં લાવે તે ગુને હતું, પણ વસઈથી પેટમાં ઠાંસીને લીટર દારૂ લઈ આવે તે ગુને ન હતું. આમ આ ક્રિયાના સ્થળશેદે માણસ ગુનેગાર કે નિર્દોષ ગણાતે. છતાં પ્રજા મચક નહોતી આપતી છતાં દારૂબંધીથી લેકોને માટે સમુદાય રાજી થયે, સમાજવાહીએ, મોટા ઉદ્યોગપતિઓ, દારૂના વેપારીઓ અને પરદેશીઓ નારાજ હતા, સમાજવાદીઓની અને ઉદ્યોગપતિઓની મેટી દલીલ એ હતી કે દારૂબંધીને કાયદ કરીને કરોડોની આવક રાજેએ શા માટે ગુમાવવી ને દારૂબંધીના અમલ માટે કરડેને ખરચ દેશે શા માટે ઉઠાવે ? પણ ૧૫રની ચૂંટણીમાં પ્રજાએ દારૂબંધીની તરફેણમાં પિતાને ચુકાદો આપી દીધું. મુંબઈના મજૂર લત્તામાં તે સમયે મજૂરોના બેતાજ * * * For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ બાદશાહ ગણાતા એક સમાજવાદી આગેવાન ચૂંટણી લડી રહ્યા હતા. તેઓ દારૂöધી કરવાના પ્રખર વિધી હતા. તે ધમ, સંસ્કૃતિ, નીતિ વગેરે કરતાં પૈસાની આવકને વધુ મહત્ત્વ આપતા હશે, એટલે તેમણે ચૂંટણીના બે દિવસ પહેલાં જાહેરાત કરી કે જો સમાજવાદીએ સત્તા પર આવશે તે દાભંધીને કાયદે કાઢી નાખશે. લેાકેાને પૂરી ખાતરી હતી કે, મજૂરાના આ ખેતાજ બાદશાહ . જંગી બહુમતીથી ચૂ’ટણી જીતી જશે, પણ તેમના આ નિવેદને તેમની જીતની તમામ શક્તિઓના અંત આણ્યા. લેકાના ભારે આશ્ચય વચ્ચે તેમના ભૂડ પરાજય થયા હતા, કારણ એક જ હતું.. તેમણે માન્યું હશે કે મેટા ભાગના મજૂરો દારૂ પીતા હાય છે. તેમના મત મેળવી લેવાશે. એક દારૂડિયાના કુટુંબના બેથી પાંચ સભ્ય અને આજુબાજુના પાંચપચીસ પડેશીઓને એ એક વ્યક્તિ ભારે આફતરૂપ બનતી હાય છે, એટલે દારૂ પીનારા મજૂરોની સ્ત્રી, કુટુબીજના અને પડોશીઓએ આ બેતાજ બાદશાહને જાકારો આપી દીધું. વેરાઓ પણ લાકોએ સ્વીકાર્યો દારૂબંધીથી રાજ્યાને જે આવક થતી તે બંધ થાય તેના ખાડા પૂરવા અને દારૂબંધીને અમલ કરવા માટે પડતા ખર્ચે'ને પહેાંચી વળવાનાં બહાનાં નીચે પ્રધાનમ`ડળાએ લોકો પર ઘરવેરા અને વેચાણુવેશ લાવા, જેના પણ લેકાએ વિનાવિધે સ્વીકાર કર્યો. દારૂબંધી લાવવાની લાકોના અંતરના ઇચ્છાના એ પડધે હતા, પણ સરકાર પક્ષે અને પ્રાતસાદ અનુકૂળ ન નાવડ્યો. જેમ સમય પસાર થતા ગયા તેમ સરકારને દારૂબંધીની સફળતા કરતાં કરવેરા વધારવામાં વધુ રસ જામતા થયા. કેવી હાસ્યાસ્પદ સ્થિતિ લડાઇના મેદાનમાં સામસામા લશ્કરની છાવણીઓ પડી હેાય એવા દેખાવ દારૂબંધી કરનારા રાજ્યમાં થઇ પડ્યો. અમુક ચાક્કસ વિસ્તારામાં દારૂબંધી, એની બાજુના જ વિસ્તારામાં દારૂબધી નહિ. પીનારા માટે For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ - ર૨૯ ભાગે શહેરના વિસ્તારમાં, પ્રધાને અને તેમના સચી અને અમલ- ' દારે પણ પીનારા અને તે વિસ્તારમાં દારૂબંધી, એટલે સામે છેડે નિરકુંશ વિસ્તારમાં દારૂ લાવવાના યૂહ રચાયા. એ અટકાવવા લિસ ફર્સની વ્યવસ્થા કરવી પડી; પણ વધતી મોંઘવારીએ આ ચેકીદારને પણ આ ચોકી દ્વારા જ કમાણી કરવાની તક મળી ગઈ. કલમના એક ઝાટકે આંચકેલી સત્તા દારૂ સામેને સહુથી પ્રચંડ ગઢ હતું, જ્ઞાતિઓને. દારૂ પીનારાએ સામે કે બીજા અનૈતિક કાર્યો કે સામાજિક ગુને કરનારાઓ સામે પગલાં લેવાની સત્તા. સરકારે કલમને એક ઝાટકે આ સત્તા આંચકી લીધી. એ સત્તાનો ઉપયોગ કરનારા સામે જેલની સજાને ભય ઉભું કર્યો. - પરદેશી વિચારધારા, પરદેશી રહેણીકરણી, દારૂ-માંસાહાર વગેરે રાષ્ટ્રીય ભયને ડારી રહેલા જ્ઞાતિઓ રૂપી સિંહના દાંત અને નખ કાપી દ્વિીધા. પછી તે શિયાળે પણ એને ચૂંથી જ નાખે ને? જ્ઞાતિઓની સત્તા એટલે મહાજનની સત્તા; પંચાયતની સત્તા. એ નિમૂળ કરીને ગાંધીજીના પંચાયતરાજના સિદ્ધાંતમાં જ સુરંગ મારી, અને જ્ઞાતિઓને નિબળા બનાવી. એક તરફથી તેમની નાબૂદી માટે પ્રચાર શરૂ કર્યો, બીજી તરફથી એમને કઠપૂતળીઓ જેવી બનાવી. ચૂંટણી જીતવાના રમકડા રૂપે એમની હસ્તી ટકાવી રાખી. અંગ્રેજો જે ન કરી શક્યા, તે દેશી અગ્રેજોએ કરી બતાવ્યું - વિદેશી વિચારધારા, વિદેશી સંસ્કૃતિ અને વિદેશી અર્થવ્યવસ્થા - તેમજ વિદેશી રહેણીકરણી સામે બસો વરસ સુધી ટકી રહેલા ગઢને તેડી નાખીને ઉપર લખેલાં તમામ દૂષણેના ફેલાવા માટે માગ મિકળે કરી નાખ્યું અને દેશમાં દારૂ તેમ જ માંસાહારનું પૂર ફરી થાળવાની શરૂઆત થઈ. અંગ્રેજો જે ઈચ્છતા હતા, તે પણ કરી શકવાની હિંમત ન કરી શક્યા, તે તેમના શિષ્યએ આ પ્રધાનમંડળના હાથે કરી બતાવ્યું. For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ - ર૩૦ દારૂ પીવાનું કેવી રીતે વ્યાપક બનતું ગયું ? લેકેને ખ્રિસ્તી બનાવવામાં સહુથી મોટું વિન હતું દારૂ અને માંસાહાર પ્રત્યે લેકેને વિરોધ અને એની સામે સતત જાગૃત રહેતી. જ્ઞાતિપ્રથા. પણ ગાની ભયંકર કતલ કરી, તેમનાં ચામડાંની ભયંકર નિકાસ દ્વારા તેમણે હરિજન-કેમને સામુદાયિક રીતે બેકારી અને ગરીબીની ગર્તામાં હડસેલી દીધી અને પછી તેમની વચ્ચે પાદરીઓને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે છેડી દીધા. ખ્રિસ્તી ધર્મ પ્રત્યેના અનુરાગથી કઈ ખ્રિસ્તી બન્યાને દાખલ ભાગ્યે જ મળશે, પણ બેકારી, ગરીબી અને ભૂખમરાથી ભીંસાવા લાગેલી હરિજન-કેમમાંથી પૈસાની, આર્થિક સહાયની, નેકરીની લાલચ લેકે ખ્રિસ્તી થવા લાગ્યા. જે ખ્રિસ્તી થયા તેમાંથી જે ઊંચી કેળવણી લઈ શકશે તેમને રાજ્યમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર ગઠવી દેવાય અને જેઓ ખ્રિસ્તી બનતા ગયા તેમને દારૂ પીવાની છૂટ મળતી ગઈ અને દારૂનું બજાર વિસ્તૃત થતું ગયું. મુંબઈ જેવા શહેરમાં ખ્રિસ્તીઓની અને પારસીઓની વસ્તી ગણનાપાત્ર સંખ્યામાં હતી. તેમને દારૂ પીવે એ સહજ હતું અને તેમના માટે અંકુશરહિત વિસ્તારમાંથી દારૂ આવવા લાગ્યો. પંચવર્ષીય યોજનાઓના જેક્ટોમાં અને નવાં ઊભાં થતાં કારખાનાંઓમાં પરદેશ ભાણ આવેલાઓને સ્થાન મળવા લાગ્યું તેમ તેમ પરદેશ તરફ નવી પેઢીને ધસારે પશ્ચિમની કેળવણી લેવા માટે વધતે ગયે અને મોટા ભાગના દારૂની આદત કેળવીને પાછા આવતા. ગયા અને તેમને ચેપ તેમની આસપાસનાઓમાં ફેલાયે. - આમ પ્રધાને, સચી, મોટા અમલદારે અને પરદેશથી ઉચ્ચ કેળવણ લઈને આવનારા કુટુંબમાં દારૂ પીવાની એક ફેશન થઈ પડી. પ્રગતિમય જીવન જીવવાની એ એક સહજ રીત બનતી ગઈ. • પરદેશી દારૂની માંગથી દારૂની દાણચોરી વધતી ગઈ. મેટાં કારખાનાંઓને માલ પૂરો પાડે છે, તેને માલ લે હોય કે કારખાનાની એજન્સી લેવી હોય, દરેક બાબતમાં પરદેશી દારૂની બાટલી For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ એક ચલણી વસ્તુ બની ગઈ. પરદેશી દારૂની ખાલી બાટલીમાં દેશી દારૂ ભરીને વેચાવા લાગ્યું. દારૂ ગાળવાની ગેરકાયદેસર ભઠ્ઠીએ રાજભવનના બગીચાથી માંડી શહેરની ગટર સુધી ફેલાઈ ગઈ. ગામડાંઓમાંથી હિજરત કરતા બેકારોની ઝૂંપડપટ્ટીઓમાં દેશી દારૂ, પરદેશી દારૂ અને દાણચેરીની બીજી ચીજવસ્તુઓના ઢગ થવા લાગ્યા અને એ કેન્દ્રમાંથી નાના-નાના છોકરાઓ, ભિખારીએ અને ફેરિયાઓ મારફત શહેરમાં સ્થળે સ્થળે પહોંચવા લાગ્યા. છતાં પ્રધાને ઘમંડમાં રહેતા શહેરની દારૂબંધીના કાયદાભંગના કેસની ઢગલાબંધ ફાઇલ વધવા લાગી. કોર્ટોના કમ્પાઉન્ડમાં પકડાએલાં દારૂનાં પીપના ગંજ વધવા લાગ્યા અને છતાં પ્રધાને એવા ઘમંડમાં રહેતા કે અમે દારૂબધીને સફળ બનાવી છે, પ્રધાને પાસે લેકે ફરિયાદ કરે કે અહીં દારૂ ગળાય છે, તે જવાબ મળતું કે, “તમે જ પીતા લાગે છે. નહિ તે તમને કેમ ખબર પડી કે અહીં દારૂની ભઠ્ઠી છે?” પિલીસમાં ફરિયાદ થાય તે તેની ખબર દારૂ ગાળનારને પોંચી જતી અને ફરિયાદ કરનારા ઘણે વખત જાનના ખતરામાં મુકાઈ જતે. ધીરે ધીરે ગૃહઉદ્યોગ - હવે એ એક મબલખ કમાણી આપનાર ગૃહઉદ્યોગ અથવા આયાતી વેપાર થઈ ગયે. જે માણસે સાધારણ સ્થિતિનાં કુટુંબમાં ઘરકામ કરતા તેઓ આ ધંધામાં પડીને બંગલા અને મોટરના માલિક બની ગયા. એટલે નવી ઊગતી પેઢીને વધતી જતી મોંઘવારીના જમાનામાં દારૂના વેપારમાં પડી પૈસા કમાઈ લેવાની લાલસા રોકવી એ મુકેલ બન્યું. અતિ ઉચ્ચ ગણાતા ધાર્મિક કુટુંબના નબીરાઓ દારૂની દાણચોરી અને દારૂના વેપારમાં ગોઠવાઈ જવા લાગ્યા, કારણ કે હવે જ્ઞાતિને અને સામાજિક બહિષ્કારને ભય નાબૂદ થઈ ગયું હતું અને દારૂ પીવે એ ફેશન, આધુનિક જીવન જીવવાની સહજ રીત બની ગઈ હતી અને દારૂના વેપાર અને દારૂની દાણચેરી અઢળક પૈસે કમાવાનાં સાધન બન્યાં હતાં. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ર૩ર આ કે અન્યાય દુઃખદ આશ્ચર્ય એ છે કે દારૂબંધીના કાયદાને ભંગ કરનારને પ્રમાણમાં મામુલી સજા થાય, પણ તે જ્ઞાતિના આગેવાન દારૂ પીનારા કે વેચનારા સામે પગલાં લે તે એ આગેવાનેને જેલની સજા થાય ! ભારતમાં જેમ સિંહ, વાઘ, મગર જેવાં હિંસક પ્રાણીઓને રક્ષણ મળ્યું છે અને તેમના માટે અભયારણ્ય વિસ્તારમાં છે, પણ ગાય અને બીજે નિર્દોષ પણ અતિ ઉપયોગી પશુઓની કલાત માટે નીત નવાં કતલખાનાં કરોડ રૂપિયાનો ખર્ચ બંધાય છે, તેમ દારૂ પીનાર કે વેચનારને સરકાર મામુલી સજા કરે છે, પણ દારૂ સામે પ્રબળ પ્રતિકારની સૂઝ અને નિષ્ઠા ધરાવનારી જ્ઞાતિસંસ્થાઓના આગેવાનેને આ સામાજિક ગુનેગારને સજા કરવાની સત્તા નથી અને કદાચ તેઓ તેમ કરે તે આકરી સજાના લેગ બની જાય. દારૂ સામે મજબૂત કિલ્લેબંધી તેડી નાખી ભારતમાં સિંહ, વાઘ, દીપડા, હરણ, નીલગાય વગેરે પશુઓ નામશેષ થઈ ગયાં છે એ સાચું, પણ તે કાંઈ શિકારીઓ દ્વારા નાશ નથી પામ્યાં. શિકાર તે આ દેશમાં યુગેથી થતું આવ્યું છે. ઉપર લખેલા વનપશુઓના નાશનાં મૂળ શેવધની નીતિમાં રહેલાં છે. ગોવધની નીતિએ બળતણ માટે છાણને પુરવઠો કાપી નાખે એટલે કે એ બળતણ માટે જંગલે કાપ્યાં. જંગલ કપાયાં એટલે આ વનપશુઓનાં આશ્રયસ્થાને ગયાં અને જમીન દેવાઈને જળાશયે સુકાઈ ગયાં. એટલે વનપશુઓ ભૂખ્યાંતરસ્યાં પાણી વિના અને તડકા સામે વૃક્ષોના રક્ષણ વિના તરફડીને નાશ પામ્યાં, અને આ દેષને ટેપલે શિકારીઓ ઉપર ઢળી પાડવામાં આવ્યું. - તે જ પ્રમાણે જે સંસ્થા દારૂ સામે મજબૂત કિલ્લેબંધી સમી હતી તેને મજબૂત કરવાને બદલે તેડી નાખી અને દારૂબંધીને કાયદો પિતાના હાથમાં રાખે પણ સરકારી કાયદાના હાથ જેટલા લાંબા થાય તેટલા વધુ નિર્બળ બને એ સ્વાભાવિક છે. એ નિર્બળતા ઉપર ઢાંક For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૩૩ પિછાડા કરવા જ્ઞાતિઓને વગાવવાની કોઈ તક દેશનેતાઓ જતી કરતા નથી. સરકારને દારૂબધી કરવામાં રસ જ કર્યાં હતા ? વળી, એમ માનવું જ પડે છે કે સરકારને દારૂબંધી કરવા કરતાં તેને દેખાવ કરવામાં અને એના ખરચને પહોંચી વળવા કરભારણ વધારે જવામાં રસ હતા, કારણ કે જો દારૂખ"ધી સફળ કરવાની નિષ્ઠા હાત તે દર વરસે દારૂમ'ધીના ગુના વધતા જતા હતા; તેનું કારણ શૈષવા પ્રયત્ન કર્યાં હાત. દર વરસે દારૂના અડ્ડા ઉપર દરોડાની સંખ્યા વધતી હતી. દારૂની દાણુચારી વધતી હતી અને કોર્ટમાં દારૂબંધી કાયદાના ભંગ માટે કેસા પણ વધતા જતા હતા. એ જ વસ્તુ પુરવાર કરતી હતી કે દારૂબધીના અંચળા નીચે દારૂની બદી ફૂલીફાલી રહી છે. ગેરકાયદેસર દારૂના અડ્ડા વધતા હતા. એ ધધાની હરીફાઈને કારણે -ગુ'ડાગીરી, મારામારી અને ખૂનામરકી પશુ વધતાં હતાં. લેાકેાને એક બાજુ દારૂ પીનારાઓ તરફથી, બીજી બાજુ એના ધંધાદારીઓ તરફથી અને ત્રીજી બાજુ નિષ્ફળ દારૂબધી માટેના બેફામ કરવધારાથી જે યાતનાઓ સહન કરવી પડે છે, તેના ખ્યાલ પ્રધાનોને કથાંથી આવે ? કારણ કે તેમને મન તે એક કા" માટે, ખરચ વધુમાં વધુ કરવા એમાં જ ગૌરવ હાય છે. કાયÖસિદ્ધિની પરવા નથી હોતી. વળી, આમાં તે તેમની નિષ્ઠા પણ કયારે હતી? કાર્યકરોની પણ એ જ મનેાદશા આવી જ મનેદશા કા કરાની પશુ હતી. એક બહુ જ જૂના ગાંધીવાદી અને સંનિષ્ઠ કાર્યકરે અચાનક ધડાકો કર્યો અને સંપૂણુ દારૂબષીના કાયદા કરવા માટે આમરણ ઉપવાસ ઉપર ઊતર્યોની જાહેરાત કરી. મે' તેમને પત્ર લખ્યું કે, “તમે ચેાગ્ય નથી કર્યું. તમારે જાહેર પ્રજાને પહેલાં જણાવવું જોઈતું હતું. રાજ્યને નેટિસ આપવી જોઈતી For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ હતો” વગેરે. તેમણે મને જણાવ્યુ કે “તમે, મારા અને પ્રધાનાના સંબંધ નથી જાણતા. હું જ્યારે મુંબઇ આવીશ ત્યારે તમને સમજાવીશ.” ચાર-છ દિવસ પછી શ્રીમતી ઇન્દિરા ગાંધીની દરમિયાનગીરીથી તેમણે ઉપવાસ છેડી દીધા. થાડા દિવસ પછી વળી, ફરીથી આમરણ. ઉપવાસ પર ઊતરવાની જાહેરાત કરી. તે વખતે શ્રી વિનામાજીની સમજાવટથી ઉપવાસ છેડવા. પછી મુંબઈમાં હું તેમને મળ્યા અને પૂછ્યુ કે “ તમને દારૂઅંધીના કાયદા જોઈએ છે? કે દારૂબંધી જોઇએ છે? જો દારૂબંધી. જોઇતી હાય તે તે કેવી રીતે કરવી અને સફળ બનાવવી એ વિચારવું જરૂરી છે. ચાલુ નીતિ તા દયાજનક રીતે નિષ્ફળ નીવડી છે. જો દારૂબંધીના કાયદા જોઇતા હેાય તે જુએ મહારાષ્ટ્ર સરકાર કે ગુજરાત સરકારના કાયદા. અહીં દારૂબષીખાતાના પ્રધાનશ્રી પાતે જ દારૂ પીવાની અને વેચવાની પરમીટ આપે છે તે જોવા મળશે, અને સુ'બઈ શહેરના કોઇ રસ્તા એવા નથી, જ્યાં તમને દારૂ ન મળે. અને ગુજરાતમાં તે ગામેગામ ઝૂંપડાંઓ અને પવ તાની ગુફાઓમાં પણ એ મહત્ત્વના ગૃહઉદ્યોગ તરીકે મૂલ્યાફાલ્યા છે. ગુજરાતની ગાંધીવાદી સરકારા વરસમાં જેટલા રૂપિયાની ખાદી અને બીજા ગ્રામ્યઉદ્યોગના માલ પેદા નથી કરી શકતા એના કરતાં અનેક ગણી વધારે કિંમતના દારૂ ગૃહઉદ્યોગ પેદા કરે છે.” ત્યારે તેમણે કહ્યું કે, અમારા રાજ્યમાં કાયદા હતા કે સ્કૂલ. કે મંદિરની આસપાસ ૧૦૦ વારના વિસ્તારમાં દારૂની દુકાન કરવાની પરમીટ ન આપવી. પણ હાલની સરકારે એ કાયદો દૂર કરીને અને નિશાળા પાસે દારૂની દુકાન ખાલી છે.” 'ર આ કિસ્સામાં પણ એ જ સાબિત થયું કે આ સન્નિષ્ઠ કાર્યકરને પણ દારૂ સામે વાંધા હશે તેના કરતાં તે પીવા કે વેચવાના સ્થળ પર વધારે વાંધા હતા અને દારૂ દૂર કરવા માટે આહૂતિ આપવા તૈયાર થઈ ગયા હતા, કારણ કે મૂળથી જ કાયદા એવા પ્રકારના થડાયા કે લેકીને દારૂ કરતાં દારૂના સ્થળ પ્રત્યે જ વિરોષ જાગે, For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ર૩૫ એક અનુભવ. ૧૯૪રની “કવીટ ઇન્ડિયા”ની લડતમાં હું જેલમાં હતું ત્યારે મારા ઉપરને એક ચેકીદાર થેડાં વરસ પહેલાં મને મળ્યું. મને કહે, સાહેબ! મારે પગાર ૧૯૪રમાં બાર રૂપિયા હતું. તે દિવસે મને કરી જાય તે શું મારું થાય એની ભારે ચિંતા હતી, પણ હવે મારે પગાર સે રૂપિયા છે, તે પણ મને નેકરીની પરવા નથી.” મેં પૂછયું, કેમ? તે કહે, “તમારી દારૂબંધીએ અમારી વેજ. . ગારીના દરવાજા ખેલી આપ્યા છે. આજે હું સે રૂપિયા કમાઉં છું. પણ જે કરી જાય તે ૫૦ રૂપિયાની મૂડી વડે મહિને ૨૫૦ થી. ૫૦૦ કમાઈ શકે તેમ છું. વળી તેણે કહ્યું કે, “તમારી દારૂબંધીએ અમને ગુજરાન માટે તે નિશ્ચિત બનાવ્યા છે, પણ નેકરી જવાને ભય નાબૂદ થવાથી નિષ્ઠાપૂર્વક કામ કરવાની અમારી ભાવનાને પણ ખતમ બેલા છે. મેં એને પૂછયું, “તમે વરસ સુધી પિલીસખાતામાં નોકરી. કરી છે, તે તમારે શું અભિપ્રાય છે? દારૂબંધી સફળ ન થઈ શકે? દારૂબંધી કરવી જરૂરી નથી?” તે કહે, “સાહેબ! તમારા પ્રધાને, તેમનાં પુત્ર, સગાંવહાલાં અને મિત્રો, આ ધંધામાં ન હોય તે દેશમાં. પરદેશી દારૂ મળવું મુશ્કેલ થઈ પડે.” ' ' તમારા કાયદા જ એવા છે કે દારૂબંધીને લંગ કરનારા કરતાં. દારૂબંધીને ભંગ કરનારને પકડનારાઓ ઉપર વધુ જોખમ હોય છે.. પછી શા માટે તેઓ એ જોખમ ખેડવા કરતાં તેમના ભાગીદાર બની. મબલખ આવક ન મેળવે! - “દારૂબંધીની જરૂરિયાત માટે પૂછો તે કહું છું કે, દારૂથી. લોકોની જે સત્યાનાશી થાય છે તેવી બીજી કઈ ચીજથી થતી નથી. દારૂથી જે ગુનાખેરી વધી છે તેને તમને તે ખ્યાલ જ ન આવે.” “લેક ગુને કરવા પહેલાં દારૂ પીએ છે. ગુને કર્યા પછી, એની સજામાંથી છૂટવા દારૂ પીવડાવે છે. ખેડૂત, મજૂર, વેપારી કે For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ર૩૬ મિલમાલિક કોઈ આ બંદીમાંથી મુક્ત નથી. દારૂબંધી એ આજને સૌથી મોટો પ્રશ્ન છે. પ્રધાને જ આમાં સવાયા હોય ત્યાં શું થાય?” * જનતા સરકાર પણ ગાંધીજીની ઠેકડી ઉડાવે છે - જનતા સરકારે સત્તા ગ્રહણ કર્યા પહેલાં જ્યારે ગાંધીજીના સમાધિસ્થળે ગાંધીમાર્ગે જવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે ભારતના ઉદ્યોગપતિઓ પ્રજવળી ઊડ્યા હતા. સરકાર સામે તેઓ અખબારોમાં પુયપ્રદેપ ઠાલવવા લાગ્યા હતા. પણ ગાંધીમાર્ગે ચાલવાના શપથ - લીધા પછી ફરીથી માત્ર સમગ્ર દેશમાં દારૂબંધી કરવાની જ વાત પ્રસારવામાં આવી. ગાંધીજીના જીવનકાર્યોમાંનાં તમામ કાર્યો કેલી દેવામાં આવ્યાં. સંપૂર્ણ ગોવધબંધીની માંગણી કરીથી ઠુકરાવી દેવામાં આવી. તેને -બદલે નવાં આધુનિક કતલખાનાં, મત્સ્ય-ઉદ્યોગને નામે રજની અબજો માછલી મારવાની યોજનાઓ, ઈંડાં અને ડુકકર તેમ જ ઘેટાં-બકરાંના માંસનું ઉત્પાદન વધારવાની વૈજનાઓ કરવામાં આવી. પણ, ખાદી માટે અને ગ્રામઉદ્યોગે માટે ગાંધીજીએ નક્કી કરેલી કેળવણુ માટે કશું જ કરવામાં આવ્યું નથી. એટલે હવે ઉદ્યોગપતિઓને વિરોધ સરકારને બદલે અમુક પ્રધાને પૂરતું મર્યાદિત બની ગયા છે. દારૂબંધીની વાત છે કે -હવામાં જ છે અને તે પણ માત્ર “અમે ગાંધીમાર્ગે ચાલીએ છીએ.” એવું લેકના મનમાં ઠસાવવા માટે. તેને માટે ચાર વરસની મુદત ઠરાવવાનું કહેવાય છે, જે સમય દરમિયાન કદાચ આ સરકાર પણ બદલાઈ ગઈ હોય. ત્યારે પીલુ મેદી કેમ ચૂપ રહ્યા હતા? છતાં આ હવાઈ વાતને પણ હવે તે જાહેરમાં વિરોધ થવા લાગે છે. કેન્દ્ર સરકારના પ્રધાને પીએ છે. અમલદારે પણ પીએ છે. ઉદ્યોગ અને વેપારમાં તે દારૂ હવે ચલણી નાણું છે. એટલે તેમને પણ એ કેમ પરવડે? શ્રી પીલુ મોદીએ તે દારૂ પીવાને For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૭ માનવઅધિકારને વિષય બનાવીને તેને વિરોધ કરે શરૂ કર્યો છે. સવાલ એ છે કે, આ સિક્યુલર સ્ટેઈટમાં ઘણા ધાર્મિક, ધંધાકીટ માનવ-અધિકારના ફુરચા ઉડી ગયા છે, તે સમયે શ્રી મેદી કેમ ચૂપ રહ્યા હતા? દા. ત., ખાંડના કારખાનાના વિસ્તારમાં શેરડી ઉગાડનારાઓને ગેળ બનાવવાની મનાઈ ફરમાવીને તેમને ગેળ બનાવવાને અધિકાર છીનવી લેવામાં આવ્યું. આ સુવર્ણ અંકુશધારા નીચે લેકેને પિતાના મનગમતા દાગીના પહેરવાને કે પિતાની બચતને સેનામાં સલામત રાખવાને અધિકાર છીનવી લેવામાં આવ્ય, રેશનમાં પિતાને મનપસંદ અનાજ ખાવાને અધિકાર છીનવી લેવામાં આવ્યું. મુંબઈ અને તેનાં પરાંઓમાં લેકને પિતાની ગાય રાખવાને અધિકાર છીનવી લેવામાં આવ્યું. પાણીને જથ્થા અને સમયના રેશન દ્વારા પ્રજાને ધાર્મિક પ્રસંગોએ ચક્કસ સમયે પાણી મેળવવાને અધિકાર છીનવી લેવામાં આવ્યું. આ ' કઈ સ્થળે દૂધમાંથી પૈડા બનાવવાનો અધિકાર છીનવી લેવાયે, તે કઈ સ્થળે રસગુલ્લાં બનાવવા અને વેચવાને તેમ જ ખાવાને અધિકાર પણ છીનવી લેવાયે. લેકના પવિત્ર યાત્રાધામને પવિત્ર, સ્વચ્છ અને હિંસામુક્તરાખવાને અધિકાર છીનવી લેવા, તેમ જ ઊગતી પેઢીને પોતાની યેગ્યતાને ધરણે નોકરી મેળવવાને અધિકાર પણ છીનવી લેવા. કેના ધાર્મિક ક્રિયાઓ કરવાના અધિકાર પણ ગેહત્યા વગેરે દ્વારા. છીનવી લેવાયા ત્યારે શું મેદીસાહેબ નશામાં હતા કે, એ બધા છીનવાઈ જતા માનવ અધિકારની તેમને ખબર ન પડી? ભારતમાં દારૂબંધી થઈ જ નથી. આ હકીક્તમાં ભારતમાં દારૂબંધી થઈ જ નથી. “અમે ગાંધીવાદી છીએ” એવી છાપ ઉપસાવવા અથવા તે “અમે ગાંધીચીંધ્યા માર્ગે For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ -જઈએ છીએ” એવી ભ્રમણામાં પ્રજાને રાખવા માટે દારૂબંધીને કાયદે અનેક ક્ષતિઓ રાખીને ઘડવામાં આવ્યું છે, અને એ કાયદાના પરિણામે લોકોને જે ત્રાસ ભેગવ પડયો છે, તે ત્રાસ બીજા કોઈ સરકારી પગલાને પરિણામે ગવ પડયો નહિ હોય. લેકે દારૂ બંધી માગે છે દારૂબંધીની કાયદાની છેતરામણ જાળ અને તેમાંથી પ્રગટ થતાં દુઃખે નથી માગતા. .' ' સંપૂર્ણ દારૂબંધી શકય છે? એક વાત ચોક્કસ છે કે સમાજમાં સંપૂર્ણ દારૂબંધી શકય નથી. કેઈપણ દૂષણ એવું નથી જે કાયદા અને સમાજની જાગૃતિ વડે પણ સંપૂર્ણ નાબૂદ થઈ શકે. અને દારૂ તેમાં અપવાદ ન હોઈ શકે. દુષણને કાયદા અને સમાજની સત્તાના સંક્લન વડે નાથી શકાય, એને અંકુશમાં રાખી શકાય. એટલે દારૂબંધી સંપૂર્ણ સફળ થઈ શકે નહિ. માટે દારૂબંધીના કાયદાને વિરોધ કરે વાજબી નથી. માત્ર એ કાયદો કરવા પાછળની નિષ્ઠા સાબિત કરવી જોઈએ. એને વહેવારુ, બનાવ જોઈએ. અને તેના અમલ માટે સમાજને, દરેક જ્ઞાતિને સહકાર માગ જોઈએ. સરકાર અને સમાજના સહકારની એક રૂપરેખા તૈયાર થવી જોઈએ. શું દારૂથી રાષ્ટ્રને મબલખ આવક થાય છે? દારૂથી મબલખ આવક થાય છે, એ દલીલ માત્ર નબળી નથી, વાહિયાત છે અને આર્થિક કટી ઉપર પણ નિષ્ફળ નીવડેલી છે. ગમે તે પ્રકારે આવક મેળવવાની નીતિ ભારતીય વિચારધારા, હિંદુ સંસ્કૃતિ અને હિંદુધર્મને મંજૂર નથી. જો રાજ્ય દારૂમાંથી થતી કે વેશ્યાગીરીની આવકને ત્યાય ન ગણે તે લેકે દાણચોરી, જુગારમાંથી થતી આવકને શા માટે ન આવકારે? A પશ્ચિમની સંસ્કૃતિ અને પશ્ચિમની વિચારધારામાં, દુશ્મનને હરાવવા સ્ત્રીઓનાં શીલ સમર્પવામાં આંચકો અનુભવાતું નથી. હિંદ સંસ્કૃતિ અને હિંદુ વિચારધારામાં એ હીન કૃત્ય ગણાયું છે. ચિત્તોડને For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ બચાવવા પદ્મિનીને અલાઉદ્દીનને સેાંપી દેવા કરતાં ૨૫ હજાર ૨૪પૂતાણીઓએ જૌહર કરવાનું અને હજારા રજપૂત વીરાએ કેસરિયાં કરી પ્રાણત્યાગ કરવાનું ઉચિત ધાયું હતું. પશ્ચિમ અને ભારતની આ એ વિચારધારાઓના સમન્વય શી રીતે થઈ શકે ? એટલે પશ્ચિમનાં રાજ્યે દારૂમ'ધીમાંથી આવક મેળવે છે માટે આપણે પણ મેળવવી એ દલીલ આપણી સંસ્કૃતિને બંધબેસતી નથી. આવક કરતાં ખર્ચ વધી જાય છે દારૂ પીવાથી જે ગુના થાય છે, જે સામાજિક અશાંતિ જન્મે છે, દારૂ પીવાના પ્રત્યાઘાતરૂપે જે દરદો થાય છે – પછી તે દારૂ પીવાથી થયાં હોય કે કુટુંબના સભ્યની, તેના કુટુંબના વડાની દારૂની લતથી પેદા થતી માનસિક ત ́ગી અને ભૂખમરાને કારણે થતાં હાય, એ દરઢાની સારવાર માટે અને જીનાખેરી ડામવા માટેના પેાલીસદળના પગારના અને કેર્ટીમાં વધી પડતા ગુનાઓના કેસ ચલાવામાં રાષ્ટ્રને જે ખર્ચ કરવા પડે છે, તે ખર્ચ આવક કરતાં વધી જાય છે. . પ્રજામાં દારૂની બદીના ફેલાવા કરવામાં કોઈ નૈતિક, આર્થિક કે વૈજ્ઞાનિક ડહાપણ નથી. એને માત્ર સમાજને અધેગતિમાં ધકેલી દઈને મેળવવાની અને પેાતાની નશાની ઈચ્છા વગર હરકતે પૂરી કરવાની રાક્ષસી લાલસાના પડધે જ છે. પશુ દારૂબંધી કેવી રીતે કરવી જોઈએ? - દારૂબધી કરવાની પ્રજાના ઘણા મોટા ભાગની માગણી એ તેમના ગાત્માના અવાજ છે. એટલે એ કરવી જ જોઈએ અને તે એવી રીતે રવી જોઈએ, જેથી પ્રજાને ત્રાસ ભોગવવા ન પડે. એના નામે કરધારણમાં કચડાવું ન પડે અને લેાકીની સલામતી જોખમાઈ ન જાય. પરંતુ એકલા કાયદાથી દારૂબધી શકય જ નથી. કાયદાના લાંબા છે, પશુ, એ લાંખા થાય તેમ વધુ ને વધુ નિમળ અને જે દારૂબધી દ્વારા “ અમે ગાંધીમાર્ગે જઈએ છીએ' એવા For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ માત્ર દંભ જ ન કરવો હોય અને નિષ્ઠાપૂર્વક દારૂની બઢીને ફેલાતી અટકાવી હોય તે તે કાયદો રાષ્ટ્રના સમગ્ર વિસ્તારમાં અપવાદ-રહિત દરેક સ્તરે લાગુ પાડવે જોઈએ. એ કાયદે ગુનેગારને જામીન પર ન છેડી શકાય એ બનાવ જોઈએ અને એને ભંગ કરનારને રાષ્ટ્રદ્રોહી ગણી સખતમાં સખત સજા ફટકારવાની જોગવાઈ હેવી જોઈએ. - દારૂને બદલે કાવે જેમને પંજાબ, હરિયાણા જેવા અતિશય ઠંડા પ્રદેશમાં અને જેઓ રાત-દિવસ સમુદ્રમાં વહાણવટાના ધંધામાં પડેલા છે તેમને શરીરની ગરમી ટકાવવા દારૂની જરૂર છે.” એવી જોરદાર દલીલ થઈ શકે પણ આજથી ૬૦-૭૦ વરસ પહેલાં નાવિક અને પંજાબી દારૂને બદલે કા પીતા (કા એટલે બુદને શેકી, ખાંડી એને પાણીમાં ખૂબ ઉકાળે અને પછી મીઠું નાખીને ખૂબ ગરમ ગરમ બેથી ત્રણ સ જેટલે પી જાય. શરદી થઈ હોય તે આજે દારૂ ન પીનારી કેમેરામાં પણ દવા તરીકે બ્રાન્ડી પીવાય છે. અગાઉ શરદી માટે પણ ત્રણ-ચાર વખત કા પીતા. આજે ઉચ્ચ કુટુંબમાં પણ સુવાવડ પછી શરીરે બ્રાન્ડી એળે છે. આપણું આયુર્વેદ સુવાવડ પછી એક મહિના સુધી લાક્ષાદિ તેલ વડે અથવા તલના તેલમાં તજ, અજમા, સુવા, આસગધ અને અમર વેલ નાખી ગરમ કરી તે તેલથી સુવાવડી સ્ત્રીને એકથી દોઢ મહિના સુધી માલિશ કરવા સલાહ આપે છે. દવા તરીકે દારૂના વિકલ્પ તરીકે વધુ ઉત્તમ ઔષધ આયુર્વેદમાં વપરાય છે. પણ, આ તમામ ઔષધોને અન્યાયી, ગેરવાજબી અને માનવતાદ્રોહી કહી શકાય એવી આર્થિક નીતિ ઘડીને ઔષધે એટલાં તે મેંઘાં અને દુકાપ્ય બનાવી દેવાયાં છે કે તે ઔષધ કરતાં દારૂ વધુ સસ્તુ અને વધુ સુલભ બન્ય છે, આવી આર્થિક નીતિ પણ દારૂબંધીની નિષ્ફળતાનું એક કારણ છે. દારૂબંધીને કાયદા પાછળ, દારૂબંધી કરવાની નિષ્ઠા કરતાં, અમે ગાંધીમાર્ગે ચાલીએ છીએ.” એવાં દંભનાં દર્શન થાય છે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ સાઉદી અરેબિયાનુ અનુકરણ સાઉદી અરેબિયામાં દારૂબંધીના કાયદો છે એ કેટલે અંશે સફળ થયા હશે તે આપણે નથી જાણતા. કોઈપણ દૂષણની આ વિશ્વમાંથી સ’પૂર્ણ નાબૂદી શકશ જ નથી. તેની માત્રામાં વધારો-ઘટાડો થયા કરે છે. તે જ પ્રમાણે સાઉદી અરેબિયા અને બીજા ચુસ્ત ઈસ્લામી રાજ્યમાં પણ દારૂની નાબૂદી સદંતર ન હાય તે આપણે નવાઈ પામીએ નહિ. ૨૪૧ છતાં આપણે ત્યાં એવી પણ દલીલ કરાય છે કે, “ અમેરિકા જેવા દેશ પણ દારૂમ ધી કરવામાં નિષ્ફળ નીવડથો તે પછી આપણે શા માટે દારૂષધી કરી કરાડાની આવક ગુમાવવી જોઈએ ? ” પણ, અમેરિકામાં ચારી, ખૂન, દાણચારી અને કરચારી વગેરે કૃત્ય ગુનાપાત્ર છે અને સાપાત્ર પણ છે, છતાં એ ગુના થાય છે અને એ ગુના થતા હાવાથી અમેરિકન સરકાર કે ખીજા દેશની સરકાર પણ એ કરવાની છૂટ અપાતી નથી. અમેરિકાએ દારૂબધીના કાયદા પાછા ખેચી લઈને પેાતાની નિમ ળતા અને પ્રજાની હલકી મનેદશાને છતી કરી છે, એટલે એનું અનુકરણ કરવામાં કોઈ જાતનું શાળુપણુ નથી. આપણે સાઉદી અરેબિયાનું આ વિષયમાં અનુકરણ કરી શકીએ. બીજું વિશ્વયુદ્ધ જ્યારે એની પરાકાષ્ટાએ પહેાંચ્યું હતું ત્યારે બ્રિટનના વડાપ્રધાન શ્રી ચર્ચીલને મહત્ત્વની મ ત્રણાઓ માટે સાઉદ્દી અરેબિયાના રાજા સાઉદને મળવા જવાનું થયું. બ્રિટિશ વડાપ્રધાનની સગવડ માટે સાઉદી અરેબિયાના બ્રિટિશ એલચીએ રાજા ઈમ્ત સાઉદ સાથે વાટાઘાટો કરી તેમાં એવું જણાવ્યું કે “ચર્ચીલને લેાજન પછી દારૂ પીવાની આદત છે, અને તે અમુક જાતને દારૂ પસદ કરે છે.” તરત જ રાજા સાઉદે જવાબ આપ્યો કે “અમે ઇસ્લામીએ દારૂને અડકતા નથી. અને અહીં અમે દારૂ આપી શકીશું નહિ.” બ્રિટિશ એલચીએ તેમને સમજાવવા ઘણી મહેનત કરી પશુ, ૧૬ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ રાજા ઈન્ત સાઉદે આખરે સ્પષ્ટ કહી દીધું કે, “દારૂ વિના ન ચાલે તે મુલાકાત રદ કરે. બાકી અહીં દારૂ નહિ મળે. આખરે ચચલ જેવા ચચલને નમતું જોખવું પડયું અને દારૂ વિના ચલાવી લેવું પડ્યું. અહીં રાજા ઈન્ડ સાઉદની સિદ્ધાન્તનિકાનાં અને ધર્મ પ્રત્યેની વફાદારીનાં દર્શન થાય છે, જ્યારે આપણે ત્યાં માત્ર દંભ ડેકિયાં કરે છે. દારૂબંધી નિષ્ફળ જવાનાં કારણે આપણે ત્યાં દારૂબંધી નિષ્ફળ જવાનાં મુખ્ય કારણે નીચે મુજબ ગણાવી શકાય? (૧) દારૂબંધીને કાયદો ઢીલે, અવ્યવહાર અને અનેક છટક બારીઓવાળે હેવાથી એની ગંભીરતા ઓસરી ગઈ છે. (૨) દારૂના વેપારમાં હિત ધરાવનારા પરદેશીઓ અને તેમના ભારતીય મિત્રોના કાવાદાવા. (૩) અવહેવારુ અને માનવતાદ્રોહી કહી શકાય એવી આર્થિક નીતિ. (૪) પશુઓનું અને ગ્રામ્ય-ઉદ્યોગ તેમજ ગૃહ-ઉદ્યોગેનું નિકંદન કઢાતું હોવાથી વધી રહેલી બેકારી. આવા જન્મેલા બેકાએ ગેરકાયદેસર દારૂને એક મુખ્ય ગૃહ-ઉદ્યોગ તરીકે વિકસાવી દીધું છે. - (૫) બ્રષ્ટાચારમાં વિદેશી દારૂને મળેલું ચલણું નાણું કરતાં પણ વધુ મહત્વનું સ્થાન. (૬) ગુનાના ફેલાવાને પહોંચી વળવા અપૂરતુ પોલીસ દળ. (૭) સામાજિક ગુનાઓને કંઈક અંશે કાબૂમાં રાખતી અને દારૂ તેમ જ માંસાહારના ફેલાવા સામે અડીખમ થઈને ઊભેલી જ્ઞાતિસંસ્થાઓની તમામ સત્તા કાયદા દ્વારા છીનવી લઈને દારૂ અને માંસાહારના ફેલાવાને મોકળું મેદાન કરી આપ્યું. જ્ઞાતિસંસ્થાઓ પશ્ચિમી વિચારધારા અને પશ્ચિમી સંસ્કૃતિના ફેલાવા સામે અડીખમ થઈને ઊભી હતી. તેમની તમામ સત્તા આંચકી લઈને નિરાધાર બનાવી દીધી એટલે For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ સ્વેચ્છાચારી અને સ્વચ્છંદી માણસેાને દારૂ-માંસના પ્રચાર માટે માકળું મેદાન મળી ગયું. ખીજી તરફથી જ્ઞાતિસંસ્થા નાબૂદીના બુલંદ નારા ગજાવતાં ગજાવતાં જ્ઞાતિએ અને દારૂ એ અન્નને ચૂંટણી જીતવાનાં મેષ હથિયાર તરીકે અપનાવાયાં. જ્ઞાતિના જે આગેવાના જ્ઞાતિઓમાં દારૂ પીનારાઓને સામાજિક બહિષ્કાર કરતા તે જ આગેવાન હવે ચૂંટણી સમયે ચૂંટણી જીતવા અને વેપારધધામાં સ્વાર્થ સાધવા દારૂની વ્હાણી કરવામાં ગૌરવ અનુભવવા લાગ્યા. (૮) ગરીબી અને બેકારીમાં ભી’સ્રાએલી નવી પેઢીને ગેરકાયદેસર દારૂ ગાળવાના અને દાણચારીથી વિદેશી દારૂ લાવવામાં ગરીબીના અંત અને સમૃદ્ધિનાં દર્શન થયાં. (૯) ઘણા પ્રધાનેા અને મેટા અમલદારો તથા અનેક ઉદ્યોગપતિએ જાહેરમાં દારૂ પીતા હાઈ સાધારણ જનસમાજમાં દારૂ પીવે એ જીવન જીવવાની એક સહજ ક્રિયા છે, અને એમાં કાંઈ ખેાટું નથી, પણ પ્રગતિવાદી તરીકેની છાપ ઉઠાવવાના એક ચેગ્ય રસ્તે છે, એવી નવી વિચારસરણી ફેલાતી ગઈ. (૧૦) દારૂખ ધીને સફળ બનાવવા માત્ર કાયદાથી જ સંતોષ માનીને, સાહિત્યકાર, કેળવણીકારા, નાટયકારો અને ભદ્ર વર્ગના આગેવાનેાના સહકાર મેળવવાનુ અને તેમની શક્તિના ઉપયાગ કરવાનું ડહાપણ સહુકાર બતાવી શકી નહિ. ઉપરનાં તમામ કારણેાથી દારૂગંધીના કાયદો મશ્કરીરૂપ બન્યા. àકા ઉપર ભારે કરભારણુ અને માનસિક ત્રાસ આવી પડથા. પરિણામે ભયથી તેમજ શ્રીમંત સમાજની નવી પેઢીમાં દારૂ પીવા એ આધુનિક જમાનાનું જીવન જીવવાનું અગત્યનું સાધન અને ફેશન બની જતાં સાધારણ જનસમાજની ઊગતી પેઢીને એના તરફ આકષ ણ વધતું ગયુ અને ભ્રષ્ટાચારમાં દારૂની ઉપયેગતા સોના કરતાં પણ વધી ગઈ. ધન કમાવાના એક નફાકારક ધધા તરીકે એને માન્યતા મળી અને એમ થતાં દારૂની દાણચારી, ગેરકાયદેસર દારૂ ગાળવાની પ્રવૃત્તિ, અને ભ્રષ્ટાચારથી દેશ ધમધમી ઊઠયો. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ માનવતાહીન ટાળાઓના દેશ બની જશે દારૂબીને નિષ્ફળ બનાવનારાં આ તમામ કારણેાને ધ્યાનમાં રાખીને, દારૂની બદીના ફેલાવામાંથી સમાજનું ગ્રેષણ કરી સમૃદ્ધ થવા ઈચ્છતા વર્ષોંની શક્તિને ધ્યાનમાં રાખીને, જે સંપૂર્ણ દારૂમ'ધી જાહેર કરવામાં ન આવે, તે આ દેશ ગુનેગારાના, સંસ્કૃતિહીન પ્રજાના અને માનવતાહીન ટાળાએના દેશ બની જશે. ન એ સાચું છે કે સરકારી યાજનાઓમાં સમગ્ર પ્રજાને રસ નથી હાતા, માત્ર અમુક હિત ધરાવતી વ્યક્તિઓના આશ્રિતને જ રસ હાય છે. તે જ પ્રમાણે દારૂબધીની યાજનામાં પણ પ્રજાએ રસ નથી દેખાડયો. કારણ કે દારૂબંધીની સરકારી ઘાષા એ એક છલના છે. અને એમાં રસ લેનારાઓ માટે સલામતીની કોઈ શકયતા નથી. છતાં જોખમ લઈને પણ પ્રજાએ દારૂબંધીની સફળતામાં રસ લેવા જોઈએ, જેથી સરકારને પણ ઈભ છેડીને નિષ્ઠાના આશ્રય લેવાની ફરજ પડે. દારૂબધી સફળ કરવા માટે (૧) છટકબારીઓ વિનાના, ગુનેગારને જામીન ઉપર ઇંડી ન શકાય તેવા અને લાખી સજા ફટકારતા કાયદો. (૨) આ કાયદાના ભંગ કરનાર સામે અહિષ્કાર કરવાની જ્ઞાતિએને સત્તા એક જ્ઞાતિએ જેના મહિષ્કાર કર્યો હોય તેને બીજી કોઈ જ્ઞાતિ અપનાવી શકે નહુિ તેવા કાયો. (૩) સાહિત્યકારા, કેળવણીકારો, નાયકાનુ સંકલન કરીને તેમના દ્વારા દારુની બદી વિરૂદ્ધ પ્રચંડ આંદોલનની ચેાજના. (૪) સંપૂર્ણ શૈવધબંધી દ્વારા અને ગ્રામઉદ્યોગો દ્વારા એકારી– નાબૂદીના બેકારીના કાર્યક્રમ, જેથી અનેક બેકાર, જેઓ દિલથી નારાજ હાવા છતાં લાચારીથી દારૂના ધધામાં પડયા છે તે ફરીથી પેાતાનું માનભયું સામાજિક જીવન શરૂ કરી શકે. (૫) જેના વિકલ્પ તરીકે દારૂ વપરાવા લાગ્યા છે તેવી તમામ ઔષધિનું ઉત્પાદન વધારી તેમના ઉપરના તમામ કરની નાબૂદી, For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ૪૫ નિકાસની બધી, અને અહી પેઢા ન થતી હાય તેવી ઔષધિઓની મુક્ત આયાત. (૬) આવી ઔષધિઓની લેકમાં જાણકારીના ફેલાવા, તેના ઉપયાગની સમજણુ, દારૂ પીવાથી થતા રાગોની જાણકારી, અને આર્થિક તેમજ સામાજિક જીવનની પાયમાલી વગેરેના આમ જનતામાં પ્રચાર. (૭) ગ્રામદ્યોગ અને ગૃહઉદ્યાગોના વિકાસ દ્વારા શહેરમાં ઝુંપડપટ્ટી-નિવાસીઓને ફરીથી ગામડાંઓમાં મોકલી દારૂના માટા અડ્ડાસી ઝુ’પડપટ્ટની નાબૂદી. (૮) ટાકીના એક એવા વગ છે કે જે એમ માનતા થયા છે કે સખત માનસિક કે શારીરિક પરિશ્રમ કર્યા પછી થાક ઉતારવા માટે દારૂ પીવા ફાયદાકારક છે, એવા લાકોને એ સમજાવવું જોઈએ કે તે એક માન્યતા છે. થાક ઉતારવા માટે, તે પછી શારીરિક હાય કે માનસિક, દૂધ સહુથી ઉત્તમ ઉપાય છે. માટે દારૂ નહિ પણ દૂધ એ વાતના પ્રચાર વહેતા મૂકવા જોઇએ અને લાકોને દૂધ સસ્તું અને સહેલાઈથી મળી શકે તેવી યાજના હાથ ધરવી જોઈએ. (૯) ગ્રામઉદ્યોગો દ્વારા મજૂરોને સ્વતંત્ર કારીગરોમાં ફેરવી નાખવાથી તેમની ધંધાકીય જવાબદારી વધી જવાથી દારૂની આદત છૂટતી જશે. (૧૦) ખેતીમાંથી યાત્રીકરણની ક્રિયા અટકાવીને મૂળ ભારતીય પદ્ધતિ ઉપર જવું જોઈએ. ખેડૂત સારો સમય ખેતીના કાર્યમાં રત રહેવાથી દારૂ અને જુગાર તરફ તેનું ધ્યાન એછું જશે. (૧૧) દારૂખીના નામે મહુડાનાં જંગલે કાપી નાખી ગરીબ આદિવાસીઓનાં માંમાંથી તેલ અને રાજી ઝૂંટવી લીધાં અને જ્યાં ભ્રષ્ટાચાર માટે દારૂની ખાટલી ચલણી નાણું ખની ગઈ હતી એવા ભારે ઉદ્યોગના વિકાસ થવા દીધા. હૅવે એ પ્રક્રિયા ઉલટાવવી જોઇએ. મેટા ઉદ્યોગા ધીમે ધીમે વિકેન્દ્રિત કરવા જોઈએ અને જગલેને વિકસવા ઇને વનવાસીઓ માટે રાજીનાં દ્વાર ખુલ્લાં કરવાં જોઈએ, જેથી તેઓ દારૂના ધંધામાંથી પાછા વળી પાતાના પૂર્વજોના વનપેદાશના વેપારના, For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ધંધામાં લાગી જાય. સંપૂણૅ ગેાવધમ ધી કર્યાં વિના જંગલઉછેરના કાર્યંક્રમમાં કાગળ ઉપર કરાડી ઝાડો ઊગશે પણ માટીમાં તરણું પણ ન નહિ ઊગે; માત્ર કરોડો રૂપિયાના વ્યય થશે. અને સરકારને પાતે વન ઉગાડવા અમુક કરોડ રૂપિયા ખર્ચોના સતાય મળશે. (૧૨) આજના જીવનની માનસિક તાણુ પશુ લેકને દ્વાર તરફ આકર્ષ' છે. સપૂર્ણ ગાવધબંધી કર્યા વિના અને મંજૂરાનું સ્વતંત્ર કારીગરીમાં પરિવતન કરીને સમગ્ર ઉદ્યોગનીતિને ગાવશ-આધારિત અને પશુ તેમજ માનવસ‘ચાલિત બનાવી એકારી, મોંઘવારીના અત આણ્યા સિવાય માનસિક તાણુની માત્રા ઘટી શકે તેમ નથી. દારૂની અઢી ફેલાયા. એક માટુ' કારણ માનસિક તાણ પણ છે. આપણી આર્થિક, ઔદ્યોગિક, સામાજિક અને ખેતીવિષયક નીતિનું સપૂર્ણ ભારતીયકરણ કર્યો સિવાય દારૂખ'ધીને સફળ બનાવવાના કોઈ જ ઉપાય નથી. પરદેશી આર્થિક નીતિ અને પરદેશી વિચારધારાને વળગી રહી દાખ"ધીની વાતે કરવામાં આવે તે એ માત્ર આત્મવાંચના જ હશે. ગાંધીમાગે ચાલવાના દંભને ગુણાકાર હશે. એકલી પ્રજા કે એકલી સરકાર એકલે હાથે દારૂબંધી સફળ બનાવી શકે જ નહિ, અનૈના ગાઢ સહકાર, દારૂબંધી કરવાની સત્તાનુ' જ્ઞાતિઓમાં વિકેન્દ્રીકરણ અને ‘ભારતનું સંપૂર્ણ ભારતીયકરણ' કરવું એ જ દારૂઅશ્વીને સફળ કરવાના રસ્તા છે.' For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ યાદવાસ્થળીના આ તે કેવા અનત અભિશાપ ! ઇતિહાસ ઉપર નજર કરી. જ્યારે પણ આ પ્રશ્નને હાનિ થઈ છે; તેની સસ્કૃતિ ઘવાઇ છે ત્યારે ઘરની યાદવાસ્થળીએ જ ડૉકાં દીધાં છે. જ્યારે યાદવાસ્થળી થઈ નહિ—કોઈ પણ શત્રુ ફાટફૂટ પડાવી શકયો નહિ—ત્યારે આય પ્રજાએ ગૌરવભેર પેાતાનુ મતસ્ક ઉન્નત રાખ્યુ છે. ભારતીએ સ્વતંત્ર થયા કહેવાય છે, હા....એ વાતમાં હું પશુ સંમતિ આપું છું; પણ મારી રીતે. - ભારતના લાકા એ વાતે સ'પૂર્ણ સ્વતંત્ર થયા. પ્રાચીન પરપરા, મર્યાદા, 'ધના – કે જે તેમને બહુ બાજારૂપ લાગતાં હતાં તેને તેડી-ફાડી નાખવામાં સ્વતંત્ર થયા, અને ‘ન્યુ વેવ' નવા - જમાનાની વિલાસપ્રચુર હવા તેમને અત્યંત પસંદ પડી ગઈ હતી તેને-ફાવે તે રીતે સ્વીકાર કરવામાં સ્વતંત્ર થયા! ૨! આ સ્વત ંત્રતા તે આપણા ગળે ફ્રાંસલે પુરવાર થઈ રહી નથી શું ? હવે તે ભારતના વડાપ્રધાનશ્રી ઉગારે. જ્યાં માનવ–વસતિની ખૂબ અછત છે ત્યાંનું યંત્ર-આધારિત આયેાજન જોઈને; વસતિની સારી છતવાળું ભારત પણ તે યંત્ર આધારિત નીતિ ઘડે તા કરાડી લાકો એકારીના ખપ્પરમાં હામાઈ જાય તેમાં શી નવાઈ છે! —૫. ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ [૧૦] કુટુંબ નિયોજન: વિસ્ફોટ બેમ્બશેલ!, પાડાને વાંકે પખાલીને ડામ હું અગાઉ જણાવી ગયું છું તેમ ગિનું નિદાન કર્યા વિના અપાતી દવા ભલે શુભનિષ્ઠાથી આપી છે તે પણ કોઈક વાર દરદ કરતાં દવા વધારે નુકસાન કરે છે. આપણી કુટુંબનિયેજન જના કદાચ હિંદુજાતિને વગર હથિયારે નાશ કરી નાખશે. આ યોજનાના અમલને પરિણામે કદાચ એવો સમય પણ આવે કે હિંદુજાતિ એક અસામાજિક, અસંસ્કૃત લેનાં ટોળાં રૂપે જ રહી હેય, અથવા તે એ માત્ર વૃદ્ધો અને બિમારની જ જાતિ રહી હોય, અને એકાદ દાયકામાં હંમેશને માટે નાશ પામી જાય. આ માત્ર મારે મત નથી, ઘણા મેટા ડેકટરએ પણ મારી પાસે આ ભય વ્યક્ત કર્યો છે. શું વસ્તી ખરેખર વધી છે? સહુ પ્રથમ સવાલ એ છે કે આપણે ત્યાં જેને વસતીવધારો માનવામાં આવે છે તે વસ્તી વધારે ખરેખર છે ખરે? કે ગામડાઓમાંથી લાખે માનવીઓને શહેરમાં ફૂટપાથ ઉપર સ્થળાંતર કરવાની ફરજ પડી છે, અને શહેરમાં માનવ-ભંગારના ગંજમાં ગંજ ખડકાઈ રહ્યા છે તેથી વસ્તી-વધારાની એક ભ્રમણ ઊભી થઈ છે? હું માનું છું કે આ નજરે દેખાતે વસ્તી-વધારે એક ભ્રમણા છે. એ વસ્તીવધારો નથી, પણ ગામડાંના લેકેની શહેરમાં થઈ રહેલી હિજરત છે. આ માન્યતાના સમર્થનમાં નીચેના આંકડા રજૂ કર્યા છે? કુલ વસતીની ટકાવારી:- ૧૯૨૧/૧૯૩૧] ૧૯૪૧ ૧૯૫૧] ૧૯૬૧ ૧૯૭૧ ગામડાંઓમાં ૮૮.૮ ૮૮.૦ ૮.૧ ૮૨.૭ ૮૨.૦ ૮૦.૧ શહેરોમાં . ૧૧.૨ ૧૨.૦ ૧૩.૯] ૧૭.૩ ૧૮.૦) ૧૯૯ (ઇન્ડિયા, ૧૭૪, પાના ૧૩, ટેબલ ૧.૧૨) For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ આ આંકડા શું બતાવે છે? ઉપરના આંકડા બતાવે છે કે જેટલી વસતીએ ગામડાંઓમાંથી સ્થળાંતર કર્યું તેટલી જ વસ્તી ગામડાંઆમાં ઓછી થઈ છે અને શહેરામાં વધી છે. જન્મપ્રમાણુના વધારો થયા હાત, તે બન્ને સ્થળે ટકાવારી અદલાઈ ગઈ હેત. ગામડાંઓની ટકાવારી વધી ગઈ ાત; કારણ કે ત્યાં વસતીનું પ્રમાણ વધારે છે; એટલે જન્મપ્રમાણ પણુ વધારે હાય અને ટકાવારી ઘટવાને બદલે વધી જાય. ખીજુ એ પણ સ્પષ્ટ દેખાય છે કે ૧૯૪૧ના વિશ્વયુદ્ધને કારણે જીવનજરૂરિયાતની ચીજવસ્તુએની અછત શરૂ થઈ અને સ્વરાજ્ય મળ્યા પછીની આપણી પચવર્ષીય યાજનાઓએ ગ્રામ્યઉદ્યોગને મરણુતાલ ફટકો માર્યો, અને ગ્રામ્યજનાની જીવનજરૂરિયાતની ચીજોને હુ ભ અનાવી દીધી. તેથી તે સમયથી જ ગ્રામ્યલેાકોની હિજરત શહેરા તરફ વધતી જાય છે. હિંદુ પ્રજાના દ્વેષીએએ ઉઠાવેલા લાભ આ હિજરતે વસતી–વધારાની જે ભ્રમણા પેદા કરી તેના લાભ હિં'દુધમ, સંસ્કૃતિ અને હિંદુજાતિના આંતર તથા બાહ્ય દુશ્મનોએ સારી રીતે ઉઠાવ્યા અને સરકારને તેમ જ હિંદુ ભદ્રસમાજને ગેરરસ્તે દેરવાનું શરૂ કર્યું. આ ભ્રમણાને લાભ લઈને તેમણે પ્રજામાં ભય અને લાંચરૂશ્વતની ભાવના પ્રસરાવી. અમાનુષી કૃત્યા જોરજુલમથી નસબધી કરવી, તેના વિરોધ કરનારાઓને વગર ગુને; વગર તપાસે જેલમાં પૂરી દેવા; તેમનાં ઘરમારને તથા માલ. મિલકતના નાશ કરવા; સરકારી કે અર્ધસરકારી નાકરાના કાયદેસરના લાભેા અટકાવી દેવા, તેમને નાકરીમાં મળતી કાયદેસરની સગવડોથી તેમને વાચિત રાખવા અને તેમને હંમેશ માનસિક ભયથી લાગણીમાં ફફડતા રાખવા એ બધા ભય પેદા કરનારા અમાનુષી, નિય, અસલામતીની ભાવના પેદા કરનારાં મૃત્યુ છે. For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ રૂપિયાની લાલચ વંધ્યીકરણ કરવા માટે રૂપિયા આપવાની લાલચ આપવી, એ રીતે લોકોની ગરીબીના લાભ લેવા, નાકરીની, નાકરીમાં બઢતીના, નોકરીમાં સગવડોના લાભની (જે લાભ કદાચ કામચલાઉ હાય અને વંધ્યીકરણુ કરાયા પછી આપવામાં ન પણ આવે) એ બધાં કૃત્ય પ્રજામાં રૂશ્વતખોરીના ભાવના પેદા કરનારાં, અશિસ્ત પેદા કરનારાં છે. અને જે પ્રજા ભયભીત, રૂશ્વતખાર તેમજ શિસ્તવિહીન બને છે, તે પ્રજાનું અધ:પતન હાથવેતમાં જ હાય છે. દેશમાં હજારા સ્ત્રીઓ, પુરુષો, બાળક, વૃદ્ધો અને યુવાન રાજ કાંઈ ને કાંઈ દેશ-હિતનું કામ કરતાં હોય છે. બદલામાં તેમને મુસ્લિમ શહેનશાહોએ નાખેલા જજિયાવેરાને પણ સારા કહેવડાવે એવા અમાનુષી કરભારણુ સિવાય કશું મળતું નથી. પણ નસબંધી કરાવનારને તરત જ ખાસ લાભ (જો કે તે કામચલાઉ હોય છે) મળે છે. ન્યાયનું આથી વિશેષ અધ:પતન શુ હેાઈ શકે ?” સરકારમાં નાકરી કરતી સ્ત્રી તેના તરતના જન્મેલા માળકને મારી નાખે તે તે નેકરી ગુમાવે છે, અને જેલની સજા મેળવે છે. પણ તે બાળક ગલમાંથી બહાર આવે તે પહેલાં તેને ગલમાં જ મારી નાખે તે તેને સજા નથી થતી પણુ નાકરીમાં બઢતી મળે ખરી. આમ કુટુ'બનિયોજનમાં ખૂન એ ગુનો નથી, પણ ખૂનના સ્થળ અને સમય, ખૂનના ગુના અથવા કન્નુરના અધિકાર બનાવે છે. આ જાતના નિશ્ચેષ્ણ કે મૃત્યુમાં નથી સંસ્કારિતા કે નથી માનવતા. સાચા ન્યાયના કોઈ જ સિદ્ધાંત ઉપર આ કૃત્ય ટકી શકે નહિ. પણ હિજરતે પેદા કરેલી વસ્તીવધારાની ભ્રમણાના લાભ લઈને હિંદુ ધમ સંસ્કૃતિ અને જાતિના દુશ્મનોએ આ પરિસ્થિતિ પેદા કરી છે. * ભ્રામક કલ્પના એક શહેરમાં અનાજની અછત હાય, અનાજ મુશ્કેલીથી મળે. એવી સ્થિતિ હૈાય ત્યારે શહેરનુ' તમામ અનાજ એક સ્થળે ભેગું For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ૫૧ કરીએ ત્યારે લેકીને એમ લાગે કે અહેાહા ? કેટલું બધું અનાજ છે? છતાં આષણને મળતું નથી, પણ જ્યારે એ અનાજ એ-બે ત્રણત્રણ ગુણીમાં ભરાઈને દુકાનેમાં હાય છે ત્યારે એ લેાકામાં પૂરું પડતું. નથી હોતું. તે જ પ્રમાણે જ્યારે વસતી ગામડાંઓમાં હતી, ગામડાં સમૃદ્ધ હતાં, ઉદ્યોગા અને વેપાર ધમધેાકાર ચાલતા, ત્યારે લાખે ગામડાંઓમાં પથરાએલી વસતી આપણી નજરે ચડતી નહિ. પણ. અ ંગ્રેોની હિંસા અને શેષણ ઉપર રચાએલી અર્થવ્યવસ્થાએ ગામડાંઓ ભાંગવાનું શરૂ કર્યું, અને કૉંગ્રેસની દિશાસૂઝ વિનાની પૉંચવષીય ચેાજનાએએ ગામડાંના ઉદ્યોગ-ધંધાના કચ્ચરઘાણ વાળી નાખ્યા, ત્યારે શહેરામાં લાખો ગ્રામવાસીઓ આવવા લાગ્યા. તેમને સમાવવાની શહેરમાં સગવડ ન હતી. એટલે રસ્તાએ આ હિજરતીઓથી ઊભરાઈ જવા લાગ્યા. અને ‘સ્ફોટક વસ્તીવધારા થતા જાય છે' એવા ભય પેદા કરવાના હિંદુ સંસ્કૃતિના દુશ્મનને મોકો મળી ગયા. અગાઉ દેશમાં વસતી ઓછી હતી અને હવે વધી ગઈ છે,. તેમ જ વધતી જાય છે, એવા દાવાને ન તા કોઈ આધાર છે, ન તે. વસ્તી-વધારા માટે કોઈ કારણ છે. અને કારણ સિવાય કોઈ કાર્યં બનતું નથી. ભૂતકાળમાં ગણનાપાત્ર વસ્તી. મહાભારતકાળથી જોઈએ તેા કુરુક્ષેત્રના મેદાનમાં ૧૮ અક્ષૌહિણી સેના એટલે કે લગભગ ૩૨ લાખની સેના લડાઈના મેદાનમાં આવી.. હતી. તે સમયે લડવાનું કામ માત્ર ક્ષત્રિયાનું જ હતું. એટલે કૌરવા અને પાંઢવાનાં મિત્ર-રાજ્યાની સેના ૩૨ લાખ ક્ષત્રિયાની હતી.. હિન્દુઓના ચાર વર્ણા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રઃ તેમાં ક્ષત્રિચેની સંખ્યા ઓછી હાવાનું માની શકાય, કારણ કે યુદ્ધમાં તે માટી સંખ્યામાં નાશ પામતા. આપણે બીજા વિશ્વયુદ્ધમાં પણ ૨૦ લાખથી વધુ સૈનિકોને લડાઇમાં ઉતારી શકયા ન હતા. તે વખતે આપણી વસતી ૩૬ કરેડની 2 For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ રપર મનાતી. તે પછી સમગ્ર ભારતની નહિ પણ માત્ર કૌરવ અને પાંડ વિના મિત્રરાજાઓની જ ૩ર લાખ ક્ષત્રિની બનેલી સેના યુદ્ધમાં આવે તે જરૂર ભારતની વસ્તી તે વખતે પણ ગણનાપાત્ર મેટી હેવી જોઈએ. ઈ. સ.ના અગિયારમા સૈકાની શરૂઆતમાં ગુજરાતના ભીમદેવનું સૈન્ય એક લાખ ઘોડેસવાર, નેવું હજાર પાયદળ અને બસે હાથીઓનું બનેલું હતું (મુસ્લિમ તવારીખકાર સુરખી). તે સમયનું ગુજરાત આજના ગુજરાતથી ઘણું નાનું હતું. કચ્છ, સૌરાષ્ટ્ર, લાટ એ તમામ જે આજે ગુજરાતમાં છે, તે, તે સમયે અલગ સ્વતંત્ર રાજ્ય હતાં. અને જૂનાગઢના રા' પાસે દેઢ લાખનું તેમ જ કચ્છના રા” લાખા કુલાર્ણ પાસે ૬૦ હજારનાં લકર હતાં. આવડાં મોટાં સૈન્ય ઓછી . વસ્તીમાંથી ઉદ્ભવી શકે નહિ. ગુજરેશ્વર કુમારપાળ જ્યારે ભારતના અનેક રાજાઓને હરાવીને પાટણ પાછો ફર્યો ત્યારે તેના સૈન્યમાં ૧૧ લાખ ડેસ્વાર, ૧૮ લાખ પાયદળ, ૫,૦૦૦ રથ અને ૧,૧૦૦ હાથી હતા (કુમારપાળ પ્રબંધ, પાન ૨૮૫). આઈને અકબરી'માં ઉલ્લેખ છે કે “ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જુદાજુદા રાજવીઓ અને ઠાકોરે પાસે બધું મળીને ૬૫,૦૦૦ ઘોડેસ્વાર અને ૧૨,૧૭,૦૦૦નું પાયદળ લશ્કર હતું. તે સમયના વસ્તીપત્રક આજે ઉપલબ્ધ ન હોય, પણ, આ લોકોની સંખ્યા બતાવે છે કે તે સમયે પણ વસ્તી ઓછી ન હતી. પણ તે ગામડાં એમાં વહેંચાઈ ગએલી હવાથી નજરે ચડતી ન હતી. પાણીપતના ત્રીજા યુદ્ધમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ અને અધ્યાના રાજ્ય મુખ્ય પક્ષકાર હતા. તેમનું સૈન્ય પાંચ લાખનું -હતું. તે ઉપરાંત આંતરિક સલામતી માટે પણ તે રાજ્યએ બીજું સૈિન્ય તિપિતાનાં રાજ્યમાં રાખ્યું હતું. મરાઠાઓ જ્યારે ભીડમાં આવ્યા ત્યારે બીજુ બે લાખનું સૈન્ય લઈને બાજીરાવ પેશ્વા તેમની મદદે જવા નીકળ્યું હતું. આ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ર૫૩ પાણીપતના ત્રીજા યુદ્ધ પછી ત્રણ જ વરસમાં પ્લાસીનું યુદ્ધ થયું, તેમાં માત્ર બંગાલી લશ્કર હતું. જેની સંખ્યા ૩૦ હજારથી વધારે હતી. આ બધી હકીકતે ભારતની વસ્તી અગાઉનાં વરસોમાં પણ ઓછી ન હતી એ પુરવાર કરે છે. આપણને વસ્તીના જે આંકડા ઉપલબ્ધ છે તે નીચે મુજબ છેઃ ઈ. સ. વસ્તી ઈ. સ. વસ્તી ૧૬૦૦ ૧૦ કરોડ ૧૯૧૧ ૩૧ કરોડ ૫૦ લાખ ૧૭૫૦ ૧૩ કરોડ ૧૯૨૧ ૩૧ કરોડ ૯૦ લાખ ૧૮૫૦ ૧૫ કરોડ ૧૯૩૧ ૩૫ કરોડ ૩૦ લાખ ૧૮૭૨ ૨૦ કરોડ ૬૦ લાખ ૧૯૩૫ ૩૭ કરોડ ૭૦ લાખ ૧૮૮૧ ૨૫ કરોડ ૪૦ લાખ ૧૫૧ ૩૬ કરોડ ૯ લાખ ૧૮૯૧ ૨૮ કરોડ ૭૦ લાખ ૧૯૬૧ ૪૩ રોડ ૯૩ લાખ ૧૯૦૧ ૨૯ કરોડ ૪૦ લાખ | ૧૯૭૧ ૫૪ કરોડ ૭૯ લાખ | (આર. સી. દત્ત કૃત ઈકનેમિક હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા) " એ આંકડા સાચા હોવાની સાબિતી શી છે? - ઉપરના આંકડાઓ જોતાં ઈ. સ. ૧૬૦૦ થી ઈ. સ. ૧૭૫૦ સુધીનાં પહેલાં ૧૫૦ વરસમાં દર ૧૦ વરસે બે ટકાને અને ત્યાર પછીનાં સે વરસમાં દર ૧૦ વરસે માત્ર દેઢ ટકા વસ્તી વધારે નોંધાયો છે. ત્યાર પછીનાં ૧૮૫૦ થી ૧૮૯૧ સુધીના આંકડા શંકા દ્ધ છે. એ વરસે દરમિયાન ૧૮૫૭ને ભયંકર વિપ્લવ થયે, જેમાં લાખ યુવાનો હણાયા કે કેદ પકડાયા. ઉપરાંત ઈ. સ. ૧૮૭૭, ૧૮૭૮, ૧૮૮૯, ૧૮૯૨, ૧૮૯૭ અને ૧૯૦૦ની સાલમાં જે ભયંકર કાળે પડયા, એ દુકાળમાં ઓછામાં ઓછા દેઢ કરોડ મનુષ્ય મરણ પામ્યા હતા, એથી વધુ બિમાર પડયા હતા, ઘરબાર છોડીને અનાજની બેધમાં કરોડો માણસો રખડતા હતા, કરડે મરવાને વાંકે જીવતા હોય એવી અશક્ત હાલતમાં આવી પડયા હતા. . આવી પરિસ્થિતિમાં દેશની વસ્તી દર દાયકે અનુક્રમે ૧૭ ટકા, For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ૨૩ ટકા અને ૧૨ ટકા વધી જાય એ વાત પરીકથા જેવી છે. અને ત્યાર પછીના ત્રણ દાયકામાં અનુક્રમે ર ટકા, ૭ ટકા અને માત્ર ૧ ટકા વધારે બતાવી ફરીથી ચેથા દાયકામાં ૧૦ ટકાને વધારે અને પછીના દાયકામાં દરૂ ટકાને વધારે બતાવે છે. આવા અનિયમિત વધારા-ઘટાડા માટે અને અતિશય પ્રતિકૂળ સંજોગોમાં વસ્તી-વધારે ન કલ્પી શકાય એ રીતે વધી જવાને કોઈ કારણ નથી. - દાળમાં કાળું છે? મનુષ્ય અન્ન ખાય છે. તેમાંથી તેનું રસ, રક્ત મેદ (ચરબી), માંસ, હાડકાં, મજા, વીર્ય અને એજસમાં અનુક્રમે રૂપાંતર થાય છે. શરીરમાં વીર્ય અને તેમાંથી બાળક જન્મે છે. અનાજની ગુણવત્તા જેમ “ઉત્તમ અને તેમાં પિષક તત્વે વધારે, તેમ તેનું વીર્ય વધારે બળવાન બને છે અને તેમાંથી જન્મતાં બાળકો બળવાન, તંદુરસ્ત અને દીર્થ. જીવી બને છે. દુકાળના સમયમાં અતિશય ગરીબીમાં જે મળે તે ખાઈને પિટ -ભરી લેતી પ્રજા નિબળ બની જાય છે. પ્રજનનની તેની ઈચ્છા અને શક્તિ ઓછાં થાય છે. જે બાળકો જન્મે છે તે નિબળ, બિમાર અને અલ્પજીવી બને છે. - આ જ કારણથી બ્રિટિશ શાસન દરમિયાન ગરીબીએ પ્રજાને જે ભરડો લીધે તેને કારણે પ્રજા નિબળ બની અને બાળમરણનું પ્રમાણ અભૂતપૂર્વ રીતે વધી ગયું. એટલે ગરીબી, રોગ અને વિવિધ માનસિક તાણથી ઘેરાએલી પ્રજામાં અને અભૂતપૂર્વ બાળમરણે અનુભવતી પ્રજામાં, વસ્તી-વધારે થાય એ વાત માનવી બહુ મુશ્કેલ છે. પણ બ્રિટિશ શાસનમાં ગામડાંઓ ભાંગતાં ગયાં અને શહેરી વિકસતાં ગયાં એટલે અમુક પ્રજા ચોક્કસ સ્થળેએ જમા થવાથી વસ્તી વધતી હોય એવી ભ્રમણા પેદા થઈ. ૧૯૪૭ પછીના વસ્તી-વધારાના ભ્રામક આંકડા હવે આપણે આપણું સ્વાધીનતાનાં વરસમાં જે અભૂતપૂર્વ વસ્તી વધારે થયે હેવાને ડર બતાવવામાં આવે છે તેને વિચાર કરીએ. For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૫૫ બાળકના જન્મ થવા માટે વીર્યનું હાવું જરૂરનુ` છે. વીય' પેદા ચવામાં ચાખ્ખુ તાજુ દૂધ અને શુદ્ધ ઘી અગત્યના ભાગ ભજવે છે. એ બન્ને કીમતી ચીજો દેશમાંથી અર્દશ્ય થઈ છે. કહા કે હિત ધરાવનારા હાથેાએ એ બન્ને ચીજના વૈજ્ઞાનિક રીતે નાશ કર્યાં છે. સારા અને પૌષ્ટિક અનાજના પણ કાને સાંસા છે. ૩૦-૩૦ વરસથી ઢાકા પરદેશી આયાત કરેલા સડેલા અનાજથી; શુદ્ધ ઘી, દૂધ વિના, પૂરતા કઠોળ કે શાકભાજી વિના ચલાવે છે. માનસિક યાતનાએના પણ પાર નથી. એકારી અને એઘરપણું પણ વધતાં જ જાય છે. પાણીના અને અનાજના દુકાળા એક યા બીજા પ્રદેશમાં કિયાં જ કરે છે. રાગેાથી, ઠંડી વગેરેથી માનવા મરે છે. બાળમરણેાનુ' પ્રમાણ પશુ માટુ' છે. કરાડી લોકોને દિવસમાં એક જ વખત ખાવાનુ મળે છે. આ પરિસ્થિતિમાં પ્રજામાં ૨૧ અને ૨૫ ટકાના વધારા થઈ જાય એ માત્ર પરીકથા છે; અથવા આંકડાની ઇન્દ્રજાળ છે. કરાડી લાકો ગામડાંએમાંથી હિજરત કરીને શહેરમાં કેન્દ્રીકરણ થવાથી વસ્તીવધારાની આ એક ભ્રમણા જ પેઢા થઈ છે, અને એ સ્થિતિના લાભ લઈને હિંદુભ્રમ, સંસ્કૃતિ અને જાતિના નાશ કરવા ઈચ્છતા આંતર-બાહ્ય દુશ્મનાએ સરકારને કુટુ'બ-નિયોજનના ગેરરસ્તે ચઢાવી છે. નરી છેતરપિડી શુદ્ધ ઘી અને દૂધને અભાવે આજે કરોડો બાળકો અધ થઈ જવાની હાલતમાં છે. અપેાષણનાં દરઢાથી કરાડા ઢાકા પીડાય છે. દેશમાં વધારો થાય છે રંગાના, ગરીબીના અને એકારીના. અને એના ઉપર પડદા પાડી દઈને એ પડદા ઉપર નામ લખવામાં આવે “ વસ્તી-વધારા. " : ખંડનાત્મક વૈજ્ઞાનિક શોધા દેશમાં આજે ધર્મગ્રથોની, ઋષિમુનિઓની, સાધુસંતાની અને આપણી પ્રાચીન વિદ્યાઓની તેમ જ પ્રણાલિકાઓની અવહેલના થતી ચાલી છે અને વૈજ્ઞાનિકોની પ્રતિભા વધતી જાય છે. For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ વૈજ્ઞાનિકોએ ભયંકર સંહારક શસ્ત્રો અને રોગોને દબાવનાની (મટાડવાની નહિ) જે અદ્ભુત શેર કરી છે, તેથી પ્રજા ઉપર તેમની પ્રતિમા છવાઈ ગઈ છે, પણ તેમની શે સંહારક અને ખંડનાત્મક છે. સર્જનાત્મક કે રચનાત્મક શૈધે તેઓ કરી શકયા નથી. તેમની શોધેએ વિશ્વમાં યુદ્ધો, બિમારીઓ, બેકારી અને ગરીબીને ફેલાવે કર્યો છે. અને નૈતિક અધઃપતનને, અન્ન-શોષણખોરીને વધાવામાં સહાય કરી છે. સમસ્ત વિશ્વને આયુદ્ધના ભય નીચે જીવવાની અને તેમની વૈજ્ઞાનિક શોધખોળના કારણે વધતા જતા પ્રદૂષણ અને પ્રદૂષણના પરિણામેનીપજતા ભયાનક રિબાવી રિબાવીને મારનારા આ રોગના લેગ થવાની ફરજ પાડી છે. આધુનિક વિજ્ઞાનને અક્ષમ્ય અપરાધ રચનાત્મક શેમાં તેમના સિદ્ધાંતે દર દશ-વીસ વરસે કાં તે બદલી જાય છે, અથવા નુકસાનકારક પુરવાર થાય છે અને શેષણ કરવાના નવા નવા રસ્તા મળે છે અને છતાં તેમને પ્રચાર એ જોરદાર હોય છે કે લેકીને તેઓ કહે એ જ સારું લાગે છે, અને તેઓ કહે તેમ કરવામાં ગૌરવ અનુભવે છે. તેમણે તેને વધુ સારું અનાજ પૂરું પાડવાના નામે ફર્ટિલાઈ-- અરની શોધ કરી. તેમાંથી ખેતીને નુકસાન કરનારી વાતે જન્મી. એ છવા તેને મારવા માટે ઝેરી દવાની શોધ કરી. એ દવાઓએ માત્ર જીવાતને જ નાશ કર્યો એટલું જ નહિ, પણ ખેતીને ફાયદો કરનારી. છવાતને પણ નાશ કર્યો. પણ એ નુકસાનને અંત ત્યાં જ ન અટક્યો. એ દવા, અનાજ, ફળ, ઘાસ વગેરે ઉપર લાગી. તે ખાનારાં લાખે પક્ષીઓ, પશુઓ, માણસો માતને કે ભયંકર રોગને ભેટવા લાગ્યાં. વરસાદના પાણીમાં ઘસડાઈને એ ઝેરી દવા નદીઓમાં, તળા માં, સમુદ્રમાં ગઈ. જેને કારણે કરડે માછલીઓ મૃત્યુ પામી કે "આંધળી થઈ ગઈ. અને એ માછલી ખાનારા લોકો કેન્સર, અસર આર્થરાઈટીસ જેવા રોગના ભોગ બનવા લાગ્યા. પણ તેનાથી અનાજના For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ઉત્પાદનમાં છાણિયા ખાતર વડે પિદા થતા અનાજ કરતાં વધુ અનાજ પેદા થયું હોય એમ સાબિત થયું નથી. ઊલટું અનાજની જાત હલકી બની છે. અંગ્રેજી શાસનથી શરૂ કરવામાં આવેલી તગી આપણે ત્યાં શુદ્ધ ઘી અને દૂધની તંગી ઈરાદાપૂર્વક અંગ્રેજી શાસનમાં શરૂ કરવામાં આવી. આ તંગીથી પ્રજામાં અસંતોષ ન પ્રસરે માટે વિટામિનને પ્રચાર શરૂ થયે. ઘી દૂધની અગત્ય ભુલાવી દેવામાં આવી. ઘીને સ્થાને ડાલડાને પ્રજાને ભયંકર વિરોધ છતાં સસ્તા ઘીના નામે પિસાડી દેવામાં આવ્યું. ૩૦ વરસમાં વિટામિન ગૌણ બની ગયાં અને પ્રેટિનને પ્રચાર ચાલ્યું. પ્રેટિન-પ્રચારમાં અમેરિકાએ ભારે રસ લીધે એમ જણાય છે. તેનું શું કારણ હશે? તે તે તેઓ જાણે કે તેમને ઈશ્વર જાણે. આપણે જે એમ માનીએ કે પ્રચારની પાછળ હિંદુ-મુસ્લિમને ગોમાંસ અને ડુક્કરનું માંસ ખાવા તરફનું તર્કબદ્ધ આયોજન છે તે એ માન્યતામાં આપણે વાજબી છીએ. " . અમેરિકાને પ્રોટિન ખવડાવવામાં શા માટે રસ છે? ' ઈ. સ. ૧૯૬૯માં બિહારમાં ભયંકર દુકાળ હતે. અમેરિકન સરકારની ગણતરી મુજબ આપણને બે કરોડ ટન અનાજની ખેંચ હતી. ૧૯૭ના ઇન્ડિયન એક્ષપ્રેસમાં પ્રગટ થયેલા એક અહેવાલ મુજબ અમેરિકન સરકારના ખેતીવિષયક મંત્રીને (Secretary for Agriculture) સેનેટના સભ્યએ પૂછયું કે, “ભારતમાં જ્યારે દુકાળને કારણે કે ભૂખથી મરી જાય છે, ત્યારે તમે ભારતમાં અનાજ મેકલવાનો ઈન્કાર કર્યો છે એ વાત સાચી છે.” - સેક્રેટરીએ જવાબ આપે કે, “અનાજ આપવાના બદલામાં આપણે એ શરત મૂકી હતી કે તેમણે દેશમાં પ્રેટિનની અગત્ય અને તેને વપરાશના પ્રચાર અને પ્રયત્ન કરવા. ભારતે એ શરતને સ્વીકાર " ૧૭ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ કર્યો, એટલે અનાજની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતે. પણ હવે ભારતે આપણી શરત સ્વીકારી છે, એટલે જ્યારે હું તમારી સમક્ષ બેલી રહ્યો છું ત્યારે પ્રેટિનભરપૂર લેટની સ્ટીમરે મુંબઈના બારા સુધી પહોંચી ગઈ છે.” ઘઉંમાં બાર ટકા પ્રેટિન હોય છે. વધારાનું પ્રેટિન એ કેએ શું રાખ્યું હશે, તે આપણે જાણતા નથી. ત્યાર પછીથી આપણે ત્યાં સહુ પ્રેટિન વિશે જ વિચારતા થઈ ગયા અને વધુ પ્રેટિન માટે ઇંડાં અને માછલાં ખાવાને પ્રચાર ધારદાર બન્યું છે, તે આપણે સહુ જાણીએ છીએ. આપણું દુર્ભાગ્ય શુદ્ધ ઘીનું સ્થાન વિજ્ઞાને ડાલડાને અપાવ્યું એ સતું તે ન થયું, શુદ્ધ ઘી મળતું એટલું સુલભ પણ ન થયું પણ એના વધુ ને વધુ ઉત્પાદને ખાદ્યતેલને દુકાળ આર્યો અને આ દુનિયાને સહુથી મેટો ખેતીપ્રધાન દેશ અનાજ, ઘી, તેલ વગેરે ખાદ્યપદાર્થોની તંગીમાં સપડાઈ વિજ્ઞાનમાં આગળ વધેલા ઔદ્યોગિક દેશને એશિયાળે બની ગયે. હવે અંગ્રેજ વૈજ્ઞાનિકે કહે છે કે “માણસ રોજ ૧૪ ગ્રામથી વધુ પ્રેટિન ખાય તે નુકસાન કરે છે. આવા વૈજ્ઞાનિકને આપણા વડાપ્રધાને દેશમાંથી ગરીબી, બેકારી, બિમારી નાબૂદ કરવા મદદ કરવાની વિનંતીઓ કરે છે એ શું આપણે દુર્ભાગ્ય નથી? એ પ્રચારમાં ભાગ્યે જ કશું સત્ય હોઈ શકે આવી ખેદજનક સ્થિતિમાં ફેટક વસતી-વધારો થતે હેવાને પ્રચાર, એ માત્ર સ્થાપિત હિતેને જોરદાર પ્રચાર અને વૈજ્ઞાનિકે તેમ જ શેષક જર્થવ્યવસ્થાના પ્રતિનિધિ અર્થશાસ્ત્રીઓએ ખતરનાક રસ્તે ચડાવેલી સરકારોએ આર્થિક અને અન્નક્ષેત્રે ખાધેલી ભયંકર પછડાટો ઉપર ઢાંકપિછેડે કરવાનું સાધન છે. આમ માનવામાં કશું ખોટું નથી. For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ સત્ય હૈંમેશને માટે ઢાંકી શકાતું નથી, પણ આ કૌભાંડો બહાર પડે ત્યારે પ્રજા કદાચ મૃત્યુના જડમા નજીક પહેાંચી ગઈ હશે. એ સૂત્ર સાચુ' છે? વધુ સારી રીતે જીવવા માટે “નાનું કુટુંબ એટલે સુખી કુટુંબ” એ એક તદ્દન જૂહુ' સૂત્ર છે. જો સાધન અને સગવડ હોય, ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે ભક્તિ હાય તે પાંચ ખાળકનું કુટુંબ પણ સારી રીતે જીવી શકે છે. પણ જો સાધન અને સગવડ ન હાય, ધર્મ અને સંસ્કૃતિ શું છે એની જાણકારી પણ ન હોય તેા એક પણ બાળક વિનાનું કુટુંબ સુખથી રહી શકતું નથી; પણ ગરીબી, બેકારી કે સમાજવરોધી નૃત્યેામાં રચ્યુંપચ્યું રહે છે. વધુ સારી રીતે જીવવા માટે, સારી રીતે જીવી શકાય તેવાં સાધના, અને ધર્મ તથા સંસ્કૃતિ વિષેનું જ્ઞાન ફેલાવવાનાં સાધના પેદા કરવાં જોઇએ. પણ આવાં સાધના પેદા કરવાના રસ્તે સરકારની Secularismની નીતિએ, હિં'દુ, આદિવાસીઓ, ઋનુસૂચિત જાતિ, હરિજન વગેરેમાં ભેદ પાડવાની નીતિએ અને પશ્ચિમની હિંસા અને શેષણ દ્વારા જ પેાતાની હસ્તી ટકાવી શકે એવી આર્થિક નીતિને જડની પેઠે વળગી રહેવાના વલણે સદંતર બંધ કર્યાં છે. પરિણામે વસતી વધવાના બદલે એકારી, ગરીબી, માંદગી, ગુનાખારી વગેરે વધતાં જાય છે, અને આ બધી ભયજનક બાબત ઉપર વસતીવધારાના નામને પડદે પાડી દેવામાં આવ્યા છે. ભારતીય અવ્યવસ્થા ભારતીય અથ વ્યવવથા મુજબ પહેલી પચવષીય યાજનામાં જ સંપૂર્ણ ગેાવધબંધી કરીને ગામડાંઓમાં મરવાના વાંકે જીવી રહેલા ગૃહઉઘોગાને રક્ષણુ અને પ્રાત્સાહન આપ્યાં હાત તે। જે અમો રૂપિયાનું પરદેશી દેવું અને બેકારી, બિમારી, ગુનાખારી, ભ્રષ્ટાચારને દેશમાં રાફડો ફાટયો તેવુ કશું જ બન્યું ન હોત. ગામડાંના મુખ્ય કારીગરે લુહાર, સુથાર, કુંભાર, દરજી, મેાચી, For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ હરિજન વગેરે બ્રિટિશ શાસનમાં ગામડાંઓ છોડી શહેરોમાં આવ્યા હતા. તેઓ પાછા પિતાના વતન ગામડાંઓમાં પાછા ફર્યા હતા પરદેશી મદદ વિના કરડે કારીગરે કામધંધે લાગી ગયા હોત. સંપૂર્ણ એવધીને કારણે બળદ અને છાણને પુરવઠો વધવાથી તેને સસ્તા અને સુલભ બનવાથી ખેતી વધુ સમૃદ્ધિ અને સસ્તી બનતી અને ત્રણ જ વરસમાં દેશમાં સેવારત થવાની શરૂઆત થઈ જાત. સેવારતને કારણે તેની બચત કરવાની શક્તિમાં વધારે થાત, જે વધુ સારી રીતે જીવવામાં લેકેના ઉપયોગમાં આવત. શુદ્ધ ઘી અને તાજો દૂધ, તેમ જ સારાં અનાજને પુરવઠા વધવાથી લેકેની તંદુરસ્તી સુધરી હેત અને આજે દર વરસે અબ રૂપિયા નવી નવી હોસ્પિટલે બાંધવામાં અને નિત-નવા ફાર્મસી ઉદ્યોગેમાં હેમવા પડે છે તે બચી જાત અને તેને ઉપગ કેનાં સુખ, સગવડ, કલા અને સંસ્કૃતિના ફેલાવા માટે વાપરી શક્ત. આજે હેરિટલે પાછળ જે અબજો રૂપિયા ખર્ચાય છે, તેમને મોટે ભાગે તે સ્ટીલ, સિમેન્ટ અને કસ્ટ્રકશન કંપનીઓને તેમ જ ફાર્મસી ઉવાગેને મળે છે. તેમાંથી બચે છે તે વહીવટી ખરચમાં વપરાય છે. તેના ભાગે તે એંઠવાડ આવે છે! - સરકારી અવળી નીતિએ વેરેલે વિનાશ પરંતુ સરકારે તે વૈજ્ઞાનિક સંશોધન અને વૈજ્ઞાનિક ખેતી તથા પ્રગતિના નામે ગૌહત્યાની કતલને વધુ વેગીલી બનાવી. શુદ્ધ ઘી અને (ાના ઉત્પાદનને લગભગ નાશ જ કરી નાખ્યા અને વનસ્પતિ (ડાલડા)ને ઉત્તેજન આપીને સિન્વેટિક એટલે કે આયાતી ઘી, દૂધના હલકા પાઉડરની આયાત વધારીને પરદેશી કરજ કરવાનું ચાલુ રાખ્યું. - જે સિમેન્ટ કરડે લેકેને વસવા માટે મકાન બાંધવામાં વાપરી. શકાત તે ખેતીવિકાસની અવૈજ્ઞાનિક, અનાર્થિક અને દિશાસૂઝ વિનાની યોજનાઓને નામે મોટા ડેમ અને રસ્તાઓ બાંધવામાં વેડફી નાખીને કરોડો લેકેને બેઘર રહેવાની ફરજ પાડી. આ રસ્તા એટલા માટે જ For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ - "રથી નાનું ગાન કરશા વા બાંધવામાં આવ્યા કે જેથી સ્ટીલ, સિમેન્ટ, કન્સ્ટ્રક્શન અને મોટરના ઉદ્યોગપતિઓને ફાયદો થાય. . લેકોને ગામડાઓમાં રેજી, રટી અને પાણીની, કપડાં અને કેળવણીની જરૂર હતી, જેથી નાનું કે મોટું કોઈપણ પ્રકારનું કુટુંબ સુખથી અને શાંતિથી જીવી શકે. તેને બદલે ગામડાઓને મળ્યા; ડામર અને સિમેન્ટના રસ્તા, વીજળીના દીવા અને પરિણામે કરણભાર, દેવું, ભૂખમરે, ગરીબી, બેકારી, માંદગી. અને આ બધી યાતનાઓમાંથી છૂટવાના તરફડાટમાં ગેરકાયદે દારૂ ગાળવાની ભઠ્ઠીઓ, દાણચોરી પૂનામરકી અને લૂંટફાટ વધી પડ્યાં. શું આ બધાં દૂષણે અને યાતનાઓને પાંચને બદલે એક જ આળકનું કુટુંબ હેય કે સાવ બાળક વિનાનું કુટુંબ હેય તે અંત આવી જાય ખરો ? - સંપત્તિ નહીં પણ સંસ્કૃતિ સારી રીતે જીવવા માટે માત્ર સંપત્તિ નહિ, સંસ્કૃતિ પણ જોઈએ. એ સંસ્કૃતિ કેળવણુ દ્વારા મળે છે, પણ આજની મેકલેએ ઘડેલી કેળવણું એ સાચી કેળવણું નથી, પણ શાષક અર્થવ્યવસ્થા માટે શોષણ કરવાના હાથો શોધી કાઢવાનું એક યંત્ર છે, જેમાંથી તૈયાર થઈને બહાર પડતા ધારદાર કુહાડાને ઊંચે લાવીને તેને ઉપયોગ શેષણ અને અધ:પતન કરવામાં થાય છે. અને બાકીનાઓને નુકસાનીમાલ તરીકે જ્યાં ત્યાં બેઠવીને, વધુ મોટા ભાગને બેકારના ગંજમાં નકામા માલ તરીકે ઠાલવી દેવાય છે. આવા બેકારે માનસિક તાણ અને અષણના રેગીઓની સંખ્યામાં વધારો કરે છે. અને પછી પેલા ધારદાર કુહાડા જેવા માણસે મેંઘીદાટ દવાઓ બનાવી લેકે માંદા પડે તેમના માટે નવી હોસ્પિટલ અને ડોકટરનાં નવાં સ્થાપિત હિતે પિદા કરે છે અને શેષણખેરે માટે શેષણનાં નવાં સાધનની શેષ કરી આપે છે. For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ આ તે કેવો અત્યાચાર છે? આમ સારી રીતે જીવવાના તમામ રસ્તા બંધ કરીને શેષણ બેરોને (દેશી તેમ જ પરદેશી બનેને) છૂટો દોર આપીને પછી વધુ સારી રીતે જીવવાની લાલચ આપીને ગર્ભમાંનાં બાળકને વૈજ્ઞાનિક (!) નાશ કરે, એનાથી વધારે દુષ્ટ કાર્ય બીજુ શું હોઈ શકે? ખરેખર આપણા પવિત્ર ધર્મ, ઉચ્ચ સંસ્કૃતિ અને શાંતિલક્ષી તેમજ એક્ષલક્ષી જીવનવ્યવસ્થાની આસપાસ દુષ્ટ આસુરી સંસ્કૃતિ અને હિંસક વિચારધારાએ સજજડ ભરડો લીધે છે. ઉત્તર જલદ પગલાં આ કુટુંબનિયેજન કરવાને સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવે તે પછી તે અમુક જ રીતે થશે અને અમુક રીતે નહિ થાય, એવી ખાતરી આપી શકાય નહિ. નહેરુના સમયમાં નિધનાં સાધને, ટીકડીઓ, આંકડી, એપરેશન વગેરે પગલાં લેવાયાં. એનાથી કેટલી સ્ત્રીએ જીવનભર અમુક ચક્કસ દરને લેગ બની તે જાણવાને આપણી પાસે સાધન નથી પણ એ પગલાં નિષ્ફળ નીવડ્યાં હશે, એમ તે પછી જે બીજા નિર્ણય પગલાં અમલમાં આવ્યાં તેથી આપણે માની શકીએ. નેહરુની પુત્રીના શાસનમાં ગર્ભપાતની કાયદેસરતા (કૃતિમ રીતે ગર્ભપાત કરાવવાથી મોટા ભાગે સ્ત્રીઓને કાયમી રોગ લાગુ પડે છે અને એકથી વધુ વખત ગર્ભપાત કરાવ્યાથી તેનું મત પણ નીપજે છે એવો એક ડોકટરી અભિપ્રાય છે), ઓપરેશન, નસબંધી માટે લાંચરૂશ્વત, ગર્ભિત . ધમકી વગેરે પગલાં આવ્યાં અને ત્યાંથી હનુમાનકૂદકે મારીને બળજબરીથી નસબંધી કરવાના અને તેને વિરોધ કરનારાઓને જેલ ભેગા કરવાનાં કે ગળીએ દેવાનાં ફરમાને પણ છૂટયાં. • • પરદેશી સત્તાનું દબાણ ત્યારબાદ જનતા પાર્ટી સત્તા ઉપર આવી. તે કાંઈ તેના આંતરિક બળથી કે કોઈ સદ્ધર નવીન કાર્યક્રમથી કે લેકેના પ્રેમથી નથી For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ २९७ આવી, પણ નસબંધીના જુલમેએ ભભુકાવેલા લેકના રેષના કારણે સત્તા ઉપર આવી છે. એ રેષથી તે પણ ડઘાઈ ગઈ હશે. એટલે તેણે જાહેરાત કરી કે, “અમે નસબંધી માટે ફરજ નહિ પાડીએ.” પણ કુટુંબનિયેજનને સિદ્ધાંત તે એ પાટીએ પણ સ્વીકાર્યો, અને તે માટે પ્રચાર અને લાંચરૂશ્વત આપવાનું તે ચાલુ જ રાખ્યું. સ્વાગ્યમંત્રી શ્રી રાજનારાયણે અથવા સંસદસભ્ય શ્રી સ્વામીએ એક વખત જાહેર સભામાં કહેલું કે, “નસબંધીના જુલમ કરવા પાછળ પરદેશી સત્તાનું દબાણ હતું !” આમ, કરજ કરીને પંચવર્ષીય યોજનાઓ ઘડવામાં પરદેશી સત્તાઓ આપણા સાર્વભૌમત્વની કેટલી અવહેલના કરતી હશે તે પ્રજાએ વિચારવું જોઈએ. હજી કેવા આયાચારે થશે? વસતીને કાબૂમાં રાખવાના આ બેટા માર્ગને ધખારે કયાં જઈને અટકશે, તે કલ્પી શકવું મુશ્કેલ છે. આજની જનતા પાર્ટી સત્તા ઉપરથી ઉથલી પડે અને કઈ સવાઈ સંજયની ટોળકી સત્તા ઉપર આવે તે શું ફરીથી નસબંધી માટે ગોળીબાર નહિ થાય? એ સિદ્ધાંતને સ્વીકાર કરાયા પછી એની પૂરી સફળતામાં ઘણા અવરોધ આવશે. તેને માટે કેટલા ડોકટરે જોઈશે? છ લાખ ગામડાં એમાં પથરાયેલા લાખ યુવાને પહોંચી વળવાનું અશક્ય હશે તે પછી એમ બને કે હોસ્પિટલમાં જન્મતાં અમુક કસેટીએ પાસ ન થતાં બાળકને પણ નાશ કરી નાખે, અથવા તે હસ્પિટલમાં આવતી બીમાર સ્ત્રીઓને પણ તેમની આર્થિક સ્થિતિ, સૌદર્ય અને શારીરિક સુસજજતાની કસોટી ઉપર કસીને તેમાં ઉત્તીર્ણ ન થાય તેમને ઝેરનાં ઈજેકશન આપી દેવાં જેથી વસતી પેદા થવાના માર્ગો બંધ થઈ જાય. ' અથવા એ પણ નિર્ણય લેવાય કે જે લેકે નેકરીયાધેથી ફારેગ થાય તેમને અનુત્પાદક શક્તિ ગણીને, તેમને પિષવા એ રાષ્ટ્રીય સંપત્તિને દુર્વ્યય છે, એમ ગણીને, તેમને મોતને હવાલે કરી દેવા For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ २६५ પિતપોતાને ત્યાં વધુ ને વધુ વસ્તી વધારે બતાવે એ વધુ બનવાજોગ છે. અને એના પુરાવા માટે તે તેમના શહેરના ફૂટપાથ ઉપર હિજરત કરી આવેલા માનવભંગારના ગંજ દેખાડી શકે છે. ત્રીજું, જે રીતે દેશમાં પશુગણતરી થાય છે, તે જ પ્રમાણે વસ્તીગણતરી થતી હોય તે પણ બનવા જોગ છે. પશુગણતરી થાય ત્યારે દરેક જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ એ રજિસ્ટર ઉપર સહી કરે, એવો રિવાજ બ્રિટિશ શાસનમાં હતું. આજે છે કે નહિ તે હું જાણ નથી માનવવસ્તીની ગણતરી આવી રીતે જ થતી હશે? ૧૯૪૭માં ભારત સરકારે નીમેલી “કાઉ છેટેકશન કમિટી સમક્ષ પિશ કરાએલાં આવેદનપત્રમાં શ્રી જયદયાલજી દાલમીયાંના કે કોઈ બીજા આવેદનપત્રમાં નીચે મુજબને ઉલેખ છે. એ અનુભવ એક અંગાલી ગૃહસ્થને છે. - તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમના પિતા પંજાબમાં મેજિસ્ટ્રેટ હતા. તે વખતે પશુગણતરી થઈ અને આ મેજિસ્ટ્રેટ સાહેબને સરકારને હકમ મળ્યું કે તેમણે જિલ્લાની ઑફિસે જઈને વસ્તી–પત્રકમાં સહી કરી આપવી. તે વખતે મુસાફરી ઘોડાગાડીમાં થતી અને મેજિ. સ્ટ્રેટ સાથે તેમના વિદ્યાર્થી પુત્ર પણ કોલેજમાં વેકેશન હોવાથી સાથે ગયા. 1. રસ્તામાં એક ગામ આવ્યું. ગામને પાદરે ચેરા ઉપર ગામના આગેવાને બેઠા હતા, પાસે પશુઓનું ધણ ઊભું હતું. મેજિસ્ટ્રેટ સાહેબે ગાડી ઊભી રખાવીને ગામના માણસોને ગાય, ભેંસ, બળદ અને વાછરડાઓની સંખ્યા પૂછી લીધી અને પિતાની ડાયરીમાં તેની ધ કરી. . આમ દરેક ગામે પિતાની ડાયરીમાં પશુસંખ્યાની નેધ કરતા કરતા સાંજે તે જિલ્લાના કેન્દ્રના સ્થળે પહોંચ્યા. બીજે દિવસે તેમની પાસે સહી માટે રજિસ્ટર મૂકવામાં આવ્યું. મેજિસ્ટ્રેટ સાહેબે For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ પાતપાતને પુરાવા માટે જ આ ૨૬૫ પિતાપિતાને ત્યાં વધુ ને વધુ વસ્તી વધારે બતાવે એ વધુ બનવાજોગ છે. અને એના પુરાવા માટે તે તેમના શહેરના ફૂટપાથ ઉપર હિજરત કરી આવેલા માનવભંગારના ગંજ દેખાડી શકે છે. ત્રીજું, જે રીતે દેશમાં પશુગણતરી થાય છે, તે જ પ્રમાણે વસ્તીગણતરી થતી હોય તે પણ બનવા જોગ છે. પશુગણતરી થાય ત્યારે દરેક જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ એ રજિસ્ટર ઉપર સહી કરે, એ રિવાજ બ્રિટિશ શાસનમાં હતું. આજે છે કે નહિ તે હું -જાણ નથી માનવવસ્તીની ગણતરી આવી રીતે જ થતી હશે? ૧૯૭માં ભારત સરકારે નીમેલી “કાઉ પ્રોટેકશન કમિટી સમક્ષ પિશ કરાએલાં આવેદનપત્રમાં શ્રી જયદયાલજી દાલમીયાંના કે કઈ - બીજા આવેદનપત્રમાં નીચે મુજબને ઉલ્લેખ છે. એ અનુભવ એક અંગાલી ગૃહસ્થને છે. તેઓ જ્યારે નાના હતા ત્યારે તેમના પિતા પંજાબમાં મેજિસ્ટ્રેટ હતા. તે વખતે પશુગણતરી થઈ અને આ મેજિસ્ટ્રેટ સાહેબને સરકારને હુકમ મળ્યું કે તેમણે જિલ્લાની ઑફિસે જઈને વસ્તીપત્રકમાં સહી કરી આપવી. તે વખતે મુસાફરી ઘોડાગાડીમાં થતી અને મેજિ. ટ્રેટ સાથે તેમના વિદ્યાથી પુત્ર પણ કોલેજમાં વેકેશન હોવાથી સાથે ગયા.. . રસ્તામાં એક ગામ આવ્યું. ગામને પાદરે ચોરા ઉપર ગામના આગેવાને બેઠા હતા, પાસે પશુઓનું ધણ ઊભું હતું. મેજિસ્ટ્રેટ સાહેબે ગાડી ઊભી રખાવીને ગામના માણસોને ગાય, ભેંસ, બળદ અને વાછરડાઓની સંખ્યા પૂછી લીધી અને પિતાની ડાયરીમાં તેની ધ કરી. * આમ દરેક ગામે પિતાની ડાયરીમાં પશુસંખ્યાની નોંધ કરતા કરતા સાંજે તે જિલ્લાના કેન્દ્રના સ્થળે પહોંચ્યા. બીજે દિવસે તેમની પાસે સહી માટે રજિસ્ટર મૂકવામાં આવ્યું. મેજિસ્ટ્રેટ સાહેબે For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ પિતાની ડાયરી કાઢી, તેમાં સેંધાયેલાં ગામની પશુસંખ્યા સાથે રજિટરના એક પણ ગામની પશુસંખ્યા મળતી ન હતી, આથી તેમણે સહી કરવાની ના પાડી. તેમને કહેવામાં આવ્યું કે આ તે નિયમ મુજબ જ થયું છે, અને તમારે પણ નિયમ મુજબ સહી કરવાની છે. બધા જિલ્લાઓમાં આ જ નિયમ છે. પણ મેજિસ્ટ્રેટ સાહેબે નમતું ન આપ્યું અને સહી ન કરી. બીજે જ અઠવાડિયે તેમની બદલી કે દૂરની જગાએ થઈ ગઈ અને તેમની જગાએ જે નવા મેજિસ્ટ્રેટ આવ્યા તેમણે પેલા રજિસ્ટરમાં સહી કરીને પશુસંખ્યાને તે પ્રમાણિત હેવાનું જણાવી દીધું. આમ ઘટતી જતી પશુસંખ્યાને અંગ્રેજો દર વરસે વધતી હેવાનું જણાવતા હતા. આજના સમયમાં આપણું પશુઓની દૂધ આપવાની અશક્તિ હવે તે ખરેખર સરકારી પશુવિરોધી પગલાંઓને કારણે હકીક્ત બની ચૂકી છે. પણ ૫૦ વરસ સુધી આપણા પશુઓ ઓછું દૂધ આપતાં હેવાને જે પ્રચાર ચાલે, તે તે માત્ર પિલી પશુવસ્તી– ગણતરીના જેવું જ એક કૌભાંડ માત્ર હતું. ' ચોથું કારણ એ પણ છે કે શહેરની પાસેના ગામમાં એક વૃદ્ધ દંપતીને ચાર પુત્ર, ચાર પુત્રવધૂઓ અને તેમનાં બાળકો મળી બાર-ચૌદ માણસનું કુટુંબ હેય, બાકીના સભ્યો તેમાંથી વૃદ્ધ દંપતી ગામડામાં હય, બાકીના સભ્ય મજૂરી, નેકરી અને શિક્ષણ માટે શહેરમાં હેય ત્યારે મજણ કરનારના અજાણપણાથી અને તેના અજ્ઞાનને કારણે બને સ્થળે સરખી સંખ્યાની નોંધ થઈ જાય એ સંભવિત છે. એટલે આપણા ફેટક વસ્તીવધારા માટે કેઈ આધારભૂત કારણ નથી, છતાં એક વસ્તુ ચોક્કસ છે કે નિરામિષાહારી મધ્યમ વર્ગની વસ્તીમાં ઘટાડે થતું જાય છે, તે બીજી તરફ માંસાહારી વસ્તીમાં વધારે થતું રહે છે. એટલે હિંદુ પ્રજાને સુસંસ્કૃત વર્ગ સંકડા. જાય છે અને આસુરી વૃત્તિવાળ સમાજવિરોધી પ્રવૃત્તિ કરનારે અસંસ્કૃત વર્ગ વિસ્તરતું જાય છે. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭ વસ્તીવધારાનાં બે કારણે. વસ્તીવધારા માટે માત્ર ભારતમાં જ નહિ સમસ્ત વિશ્વમાં બે મુખ્ય કારણ છેઃ (૧) તેમના રાકને પ્રકાર અને (૨) ઉદ્યોગીકરણ આરોગ્યશાસ્ત્રને એક નિયમ છે કે જે તે શરીરમાં ખૂટે તેને. કારણે જ રેશે પેદા થાય. તે માટે તે જાતનાં તત્ત્વ શરીરમાં નાખવાં. તે જ નિયમ મુજબ જે ત તમે શરીરમાં નાખે તેની શરીરમાં વૃદ્ધિ થાય. શુદ્ધ ઘી, તાજુ દૂધ, અમુક જાતનાં અનાજ અને. અમુક ચોક્કસ જાતની વનસ્પતિઓથી શરીરમાં બળ, બુદ્ધિ અને. વીર્યને વધારે થાય છે. પણ સરકારની શાષક અર્થવ્યવસ્થાએ આ. તમામ ઉપગી ચીજોને નાશ કરી નાખે છે. એટલે જેઓ માંસાહારી નથી અને બહુ મેઘા ભાવે ઉપર લખેલી ચીજો ખરીદી શકતા નથી તેઓ અશક્ત, વિવિધ માંદગીઓના ભોગ બને છે, તેમની વસ્તી ઘટે છે, બાળકો કાં તે ઓછાં જમે છે, અથવા બાળપણમાં જ મૃત્યુ પામે છે અથવા મોટાં થાય તે તેમના વંશવેલા અટકી પડે છે. જેઓ માંસાહારી છે તેમની વસ્તી તેઓ જે જાતનું માંસ ખાય. છે તે પ્રાણીની વસ્તીની જેમ વધે છે. કારણ કે જે પ્રાણીઓમાં. પ્રજનનશક્તિ વધારે હોય તેમને ખાવાથી તે પ્રકારના શરીરમાં પણ પ્રજનનત વધે છે. દા. ત., ચીનાઓ ઉંદર ખાય છે એટલે તેઓ ઉંદર પેઠે વધે. છે. પણ તેમના સહુથી નજીકના તિબેટવાસીએ બહુ જ તંદુરસ્ત. આબેહવામાં રહેવા છતાં પણ વસતીમાં ઘણા ઓછા છે. જાપાન,. બંગાળ અને કેરલ, માછલી અને ભાત ખાનારા હોવાથી તેઓની. સંખ્યા માછલીની માફક વધે છે. - કેરળમાં ઈસાઈઓની વસતી ગણનાપાત્ર છે અને પાશ્ચાત્ય જીવનપદ્ધતિ સ્વીકારનારા હિંદુઓ પણ છે. તેઓ ડુક્કરનું માંસ પણ ખાતા હોવાથી તેમની વસતી બંગાળીઓ કરતાં પણ વધુ ઝડપથી વધે છે. કારણ કે ભૂડણ બે વરસમાં ૩૦-૩૫ બચ્ચાં જણે છે. સમગ્ર દુનિયાને. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ નકશા જુએ તે તમામ સાગરપટ્ટી ઉપરના લેાકો માછલી સહેલાઈથી મળી શકવાને લીધે તે વધારે ખાતા હોય છે, જેથી સમુદ્રકિનારાથી -દૂરના પ્રદેશની વસતી કરતાં તેમની વસતી વધુ હાય છે. ભારતમાં મુસલમાનની વસતી ખ્રિસ્તીઓની જેમ ઝડપથી વધતી નથી કારણ કે તેઓ ડુક્કરનું માંસ ખાતા નથી. રિયાઈ પટ્ટીથી દૂર રહેનારાઓને માછલી પણ રોજ મળતી નથી. આપણે એમ માનીએ છીએ કે તેઓ રાજ માંસ ખાય છે, પણ એ માન્યતા સાચી નથી. એ ગરીબ કોમ છે, અને આઠ-દશ દિવસે એકાદ વાર બકરાનુ માંસ કે ઇંડુ ખાય છે. બકરી અને કુકડી બન્નેમાં પ્રજનનતત્ત્વા વનસ્પતિ કરતાં વધારે છે. મરઘી મહિનામાં ૨૦ ઈંડાં આપે છે અને બકરી વરસમાં બે થી -ચાર બચ્ચાં આપે છે. એટલે હિંદુઓ કરતાં વસતીવધારામાં મુસ્લિમ આગળ છે. પણુ શીખ લોકો ગામાંસ સિવાયનું બધી જાતનું માંસ ખાય છે, એટલે તે વસતીવધારામાં મુસ્લિમ કરતાં પશુ આગળ છે. ઈ. સ. ૧૯૬૧ અને ૧૯૭૧ ની વચ્ચેના દસ વર્ષના ગાળામાં ભારતમાં જુદી જુદી કોમેની ટકાવારી નીચે મુજબ વધી છે : હિંદુ ૨૩.૬૯ ટકા, મુસ્લિમા ૩૦.૮૫ ટકા, શીખા ૩૨.૨૮ ટકા, ખ્રિસ્તીઓ ૩૨.૬૦ ટકા (ઇન્ડિયા ૧૯૬૬, ૧૯૭૪). શીખાને પજામની નદીએમાંથી માછલીએ પુષ્કળ મળે છે અને ભૂંડનું માંસ પણ ખાય છે. એટલે તેએ ખ્રિસ્તીઓની સાથે વસતીવધારામાં તીવ્ર હરીફાઈ કરે છે. વસ્તીવધારાનાં કારણે! ખારાકના પ્રકારની સાથે સાથે યંત્રોદ્યોગીકરણ પણુ વસતીવધારાને ઉત્તેજન આપે છે. પ્રથમ વિશ્વવિગ્રહ પહેલાં રશિયા ખેતીપ્રધાન દેશ હતા અને તેની વસતી યુરોપીય-રશિયામાં બે કરોડ અને એશિયાઈ—રશિયામાં એક કરોડ મળીને કુલ ત્રણ કરોડની હતી. પણ ઝારના પતન અને વિપ્લવ પછી, જે ઝડપથી ઉદ્યોગીકરણ થયું તેણે તેની વસતીમાં જખ્મર વધા કર્યાં. For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પછી ખીો વિગ્રહ આવી પડયો. રશિયાના અન્ન-ભાર સમે સમસ્ત યુક્રેઈન પ્રદેશ હિટલરના હાથમાં પડયો. ઈંગ્લે' અને અમેરિકાએ રશિયા લડાઈમાં ટકી રહે માટે ભારે ખુવારીના ભાગે શોના પુરવઠા મોકલ્યા કર્યાં. એ ખુવારી એવી ભારે હતી કે બાર સ્ટીમરા હથિયારેથી ભરાઈને જાય તેમાં મુશ્કેલીથી બે કે ત્રણ પહોંચે. બાકીની જમના તેડી નાખે. પણ જેમ શસ્રો મળ્યાં તેમ અનાજ મળ્યું નહિ એટલે. તેમણે લડાઈ દરમિયાન તેમનાં પશુએ મારી મારીને ખાધે રાખ્યાં. તેમાં માછલાં અને ભૂંડ મુખ્ય હતાં. પરિણામે યુદ્ધમાં કરાડા માણુસા મરાયા, છતાં પશુ તેની વસતી હવે ૨૦ કરોડ ઉપર પહોંચી ગઈ છે.. ૧૯૧૫માં ત્રણ કરોડ, ૧૯૩૫માં વીસ કરાડ. આનું કારણ ઉદ્યોગીકરણ.. અને પ્રજનનતત્ત્વાવાળા માંસાહારની જુગલબંધી છે. આવા બીજા દાખલા અમેરિકાના છે. યુરોપ છેડીને અમેરિકામાં કેટલા માણસા ગયા? પણ વિદ્યુતવેગી ઉદ્યોગીકરણ અને ભૂંડ, માછલાં અને ઇંડાંના ખારાકની જુગલબંધીએ તેમને પણું કેટલાક હજારની સખ્યામાંથી પઉંદર કરોડની સંખ્યામાં પહેાંચાડી દીધા. જમનીના ઉદ્યોગીકરણે પણ જમનીમાં એ જ સ્થિતિનું સર્જન. ક્યું. જાપાનમાં પણ ખારાક (માછલાના) અને ઉદ્યોગીકરણની જુગલઅંખી, Family Planning ના બધા પ્રયાસાને ધૂળમાં મેળવીને વસતીવધારામાં આગળ ને આાગળ વધી રહ્યું છે. જાપાન, અમેરિકા, રશિયા, જર્મની અને ખીજા તમામ ઉઘોગીકરણમાં આગળ વધતા દેશેાની હવા દૂષિત બની ગઇ છે. જ્યારે મધ્ય.. એશિયાના ભારા, અફઘાનિસ્તાન, બલુચિસ્તાનના પઠાણા શ્રેષ્ઠ આખેહવામાં જીવે છે, છતાં ખ્રિસ્તીઓ કરતાં વસતીવધારામાં પાછળ છે,. કારણ કે તેઓ ઉંદર કે ડુક્કરનુ` માંસ ખાતા નથી. હમણાં ભારતમાંથી ભાયાત કરીને તે ગેામાંસ ખાવા લાગ્યા છે એટલે તેએ હિંદુઓ કરતાં વસતીવધારામાં આગળ પણ ખ્રિસ્તીએ કરતાં ખૂબ પાછળ છે.. For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨eo ભારતમાં પરિસ્થિતિ હવે ફરીથી ભારતીય પ્રદેશ ઉપર આવીએ. સૌરાષ્ટ્રની આ -હવા શ્રેષ્ઠ છે. પ્રજા બળવાન અને ચપળ હતી પણ એ તદ્દન ખેત પ્રધાન અને રઉછેર કરનાર પ્રદેશ હતે. સૌરાષ્ટ્રના રાજવીઓનું વિલીનીકરણ થયું ત્યાં સુધી તેની વસતી માત્ર ૩૦ લાખની હતી. તેનું અલગ રાજ્ય થયું અને ઉદ્યોગીકરણ તરફ દોટ મૂકી. બીજી તરફથી દેશી વહાણવટાને ફુધી નાખ્યું અને બેકાર બનેલી ખારવા કેમને રોજી આપવાના બહાના નીચે, સાત સાગર ખેડનારા દરિયાલાલેને માછીમારના ધંધામાં પ્રેર્યા. એ રીતે માછલીને ખેરાકને પ્રચાર કર્યો. પરિણામે ૩૦ વરસમાં જ સૌરાષ્ટ્રની પ્રજા ૩૦ લાખમાંથી ૫૦ લાખ ઉપર પહોંચી ગઈ. મધ્યપ્રદેશ અને રાજસ્થાન શ્રેષ્ઠ આબોહવાવાળા પ્રદેશ છે, ખેતી પ્રધાન અને ઢેર ઉછેરનારા પ્રદેશ છે, ઘણું મોટા વિસ્તારવાળાં રાજ્ય છે, પણ બનેને દરિયાકાંઠે નથી. બન્ને રાજ્યમાં જૈન કે વૈષ્ણવ ધર્મને પ્રભાવ છે, એટલે માંસાહાર ઓછો છે. મોટા ઉદ્યોગ નથી; એટલે ભારતમાં દર ચોરસ માઈલે સહુથી ઓછી વસતી છે. મધ્યપ્રદેશમાં દર ચોરસ માઈલે ૯૪માણસ અને રાજસ્થાનમાં દર ચોરસ માઈલે માત્ર ૭૫ માણસની વસતી છે. જ્યારે ભારતનાં સહુથી નાનાં રાજ્ય, માછલી અને ભૂંડ ખાનારા બંગાલ અને કેરલમાં દર ચોરસ માઈલે સહુથી વધુ વસ્તી છે. બંગાલમાં દર ચોરસ માઈલે ૫૦૪ માણસે અને કેરલમાં દર ચોરસ માઈવે પ૪૯ માણસોની વસ્તી છે ઈન્ડિયા ૧૯૭૪). આ ખેતી-સંસ્કૃતિ પ્રધાન પ્રદેશમાં ઓછી વસ્તીનું કારણ - ખેતીપ્રધાન દેશમાં વસતી ઓછી હોય છે અને ઉદ્યોગપ્રધાન દેશમાં વસતી ઝડપથી વધે છે, તેનાં કેટલાંક કારણે છે. • ખેતી પ્રધાન દેશમાં પણ ઉદ્યોગે તે હોય છે જ. ઉદ્યોગ સિવાય કઈ પ્રજા જીવી શકે નહિ તેવી સ્થિતિ બની છે પણ ઉદ્યોગોના પ્રકાર અને રીત જુદાં હોય છે. For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ ખેતીપ્રધાન અને ઢાર-ઉછેરના દેશમાં પ્રજા માટે ભાગે ગામડાંઆમાં પોતપોતાનાં ખેતરામાં અને જગલેામાં ફરતી રહે છે. રાતદિવસ કુદરત સાથે તાદાત્મ્ય સાધે છે. તેમના સંપક માટે ભાગે પાતાના ઘરનાં કે સગાં—સંબધીએનાં સ્ત્રી-પુરુષો સાથે જ રહે છે. તેમની વાતચીત પશુ માટે ભાગે કુટુંબને લગતા બનાવેાની, ધંધાને લગતી કે કુદરતને લગતી હાય છે. તેમના ઉપર લેાકસાહિત્યના, તેમના થઈ ગએલા ભક્તો, સંતજના કે તેમના પ્રતાપી વડવાઓની કથાઓના પ્રભાવ પથરાએલે રહે છે. એટલે વિકાર કે કામવાસના તેમના ઉપર વધુ પડતા અધિકાર જમાવી શકતા નથી. માટે ભાગે સ્ત્રી-પુરુષો પાતપેાતાનાં વિભિન્ન કામેમાં રાકાએલાં હાવાથી તેમના સપર્ક ચાવીસે કલાક હાતા નથી. ا તે જ પ્રમાણે ઉદ્યોગા પશુ, તે લુહારકામના હાય કે કાપડ– વણાટના હાય, કુંભારકામ હાય કે ગાળ કે સાકર બનવાનું કામ હોય, સહુ પોતપેાતાના ઘરમાં જ કામ કરતા હોય છે. અને ઘરના માણસાના સુપકમાં જ રહેતા હાય છે. R ઉપરાંત કારખાનાની મજૂરી કરતાં ઘરની કારીગીરીમાં તેમની જવાબદારીની ભાવના રહે છે અને મન તેમાં જ ચાંટેલું રહે છે. એટલે કામુકતાના વિચારાના સમય તેમને આછો રહે છે. ઉપરાંત ઢારઉછેર કરનારી પ્રજા હેાવાથી તેમને શુદ્ધ ઘી અને દૂધ મળતાં હોવાથી કામ કરીને થાક લાગે ત્યારે દૂધ પી લે છે અને એ રીતે કામના શ્રમથી શરીરને થએલા ઘસારા પૂરીને થાક ઉતારે છે. સ્ત્રી-પુરુષ વચ્ચેના આછે સહચાર, કામુકતાના વાતાવરણના અભાવ, કુટુંબની અને ધધાની જવાબદારી વગેરે કારણેાએ તેમની વસ્તીસંખ્યા મર્યાદાને ઓળંગતી નથી. વધુ સહચારમાં વધુ વસ્તીવિસ્ફોટ પણ મોટા ઉદ્યોગેામાં પારકી સ્ત્રી અને પારકે પુરુષ રાજ આઠ– દશ કલાક સાથે કામ કરે છે. અનેક પુરુષને અનેક જુદી જુદી સ્ત્રીએ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ર૭ર સાથે કામ પડે છે, તેમની વચ્ચે ઠઠ્ઠામશ્કરી પણ ચાલે છે. તેમને કામની કે ધંધાની જવાબદારી રહેતી નથી. સ્ત્રી અને પુરુષ બન્ને મજૂરીએ જાય એટલે કેઈને એકબીજાની પરવા નહિ. મજૂરી કરીને થાકે ત્યારે દારૂ ઢીંચે, નેકરી કે મજૂરીને સમય પૂરો થાય એટલે ટોળે વળીને જુદી જુદી સ્ત્રીઓ વિષે કે પુરુષે વિષે એકબીજાના સંબંધ વિષે કુથલી કરવી અને વાતાવરણને કામુકતાથી ભરેલું રાખવું એ કારણે કુટુંબભાવના, શીલની ભાવના નષ્ટ થાય છે. વિષયાંધતાનાં અનેક આકર્ષણે તેમને ઘેરી વળે છે એટલે વ્યભિચાર વધે છે. ઉપરાંત મોટા ઉદ્યોગોમાં મને માંડ પેટ ભરાય એટલી મજૂરી મળે છે અને તેમની નજર સામે અનેક ભભકભર્યા પ્રભને હેય છે જેથી વૈભવ જોગવવાની લાલસામાં શીલ નષ્ટ કરે છે. તે બીજી તરફથી ઊંચા પગારના અધિકારીઓ દારૂ અને સ્ત્રીમિત્રોથી ઘેરાએલા રહેવામાં ગૌરવ માને છે. આમ ગરીબ અને શ્રીમંત- અને વર્ગમાં જુદાં જુદાં કારણેએ નીતિભ્રષ્ટતા અને વ્યભિચાર વધે છે. જે અપ્રતિમ વસ્તી-વધારામાં પરિણમે છે, સંસ્કારિત દામ્પત્યજીવન ગાળવામાં આવે તે જે પ્રમાણમાં પ્રજા ઉત્પન્ન થાય તેના કરતાં એક પુરુષ અનેક સ્ત્રીઓને ભેગવે કે એક સ્ત્રી અનેક પુરુષને ભોગવે તેમાં વસ્તી-વધારે અનેક ગણે થઈ જવાની સંભાવના છે અને આજ કારણથી ઉદ્યોગપ્રધાન દેશમાં વસ્તીવધારાની સમસ્યા વધતી જાય છે. - ભારત સ્વતંત્ર થયા પછી તેને જે વસ્તી વધારે દેખાડવામાં આવે છે એ જે સાચે છે તે તેનું કારણ સ્વાધીનતા મેળવ્યા પછી મોટા યંત્રોદ્યોગમાં જે હરણફાળ ભરી અને પ્રજા માંસાહાર તરફ વળી તે સિવાય બીજું કોઈ કારણ નથી. બીજા સંજોગો તે પ્રજાની સંખ્યાને ઓછી જ કરે તેવા જ છે, પણ ઉદ્યોગીકરણ અને માંસાહારે વસ્તીવધારાની ગતિને વધારી મૂકી છે. For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ કુલ વસ્તીમાં ઈ. સ. ૧૦૫૧ ઈ. સ. ૧૯૬૧ ૧૯૭૧ કુલ ઘટાડો અથવા વધારે 2 ટકા હિંદુઓ -૨૨૬ ૮૪.૯૮ ટકા ૮૩૫૦૧.૪૮ ટકા ૮૨.૭૨=૦.૭૮ ટકા ઘટાડે - ઘટાડો મુસ્લિમ ૯૯૧ ટકા ૧૦.૭૦=૦.૭૯ ટકા ૧૧૨૧=૦.૫૧ ટકા વધારે વધારો For Personal & Private Use Only નીચે પ્રમાણે વસ્તી વધારાની ટકાવારી જેવા મળે છે. ૨૭૩ ઉદ્યોગીકરણ તરફ હરણફાળ ભર્યા પછી સરકારી આંકડા પ્રમાણે ઉઘોગીકરણ પછી ઈસાઈએ ૨.૩૫ ટકા = ૦.૧૬ ૨.૪૪૩૦.૯ ટકા વધારે ૨.૬૦=૦.૯ ટકા વધારે શીખે ૧.૭૪ ટકા ૧૭૯=૦.૫ ટકા વધારે ૧.૮૯=૦.૧૦ ટકા વધારે (ઈન્ડિયા ૧૯૬૬, પાના ૧૯, ટેબલ ૧૩ અને ઇન્ડિયા ૧૯૭૪ પાના ૧૩, ટેબલ ૧.૧૧) Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ . ૧૯૫૧ થી ૧૯૬૧ના ગાળામાં હિંદુઓની વસ્તીમાં ૨૦.૨૯ ટકા વધારે મુસ્લિમ ૨૫.૬૧ ટકા શીખ ૨૫.૧૩ ટકા અને ઈસાઈ ર૭.૩૮ ટકા. (ઇન્ડિયા ૧૯૬૬, પાના ૧૯, ટેબલ ૧૩) ૧૯૬૧ થી ૧૯૭૧ના ગાળામાં હિંદુઓ ૨૩.૬૯ ટકા, મુસ્લિમ, ૩૦.૮૫ ટકા, શીખ ૩૨.૨૮ ટકા, ઈસાઈ ૩૨.૬૦ ટકા. આમ દશ વરસમાં હિંદુઓને વસતી વધારે ૩.૩૦ ટકા, મુસ્લિમોને ૫.૨૪ ટકા, શીખેને ૭.૧૫ ટકા અને ઈસાઈને પ.૨૨ ટકા વધ્યું (ઈન્ડિયા ૧૯૭૪, પાના ૧૩, ટેબલ ૧.૧૧) પણ કમવાર ટકાવારીમાં હિંદુઓ ઓછા થયા છે, જ્યારે બીજી કેમ વધી છે. ' આ પ્રમાણે વસ્તીવધારામાં હિંદુઓ સહુથી પાછળ અને વસ્તીની ટકાવારીમાં હિંદુઓ ઓછા થયા છે જ્યારે બીજી કેમની ટકાવારી વધી છે. હિંદુઓની વસ્તીમાં ઘટાડો - હિંદુઓની સંખ્યા ઉદ્યોગીકરણમાં બીજી કેમે કરતાં વધારે છે, પણ માંસાહારમાં પાછળ છે એટલે વસ્તીવધારામાં વધારે દેખાય છે, છતાં બીજી કેમેથી એ વધારે છે છે. જ્યારે વસ્તીની ટકાવારીમાં તમામ કેમ આગળ વધી રહી છે, જ્યારે હિંદુ કોમે ર.૭૭ ટકાને ઘટાડે બતાવ્યું છે. પ્રેટીનને નામે, અંગ્રેજી ઢબની રહેણીકરણીની ઘેલછાએ અને સરકારી પ્રચારે ઈડા, માછલાં અને ડુક્કરના માંસને પ્રચાર કરીને સીધી રીતે અને ખાદ્ય પદાર્થોમાં તેમ જ દવાઓ દ્વારા આડકતરી રીતે ઇંડા, માંસ, માછલાં લેકેની જાણ બહાર ખાવાની ફરજ ન પાડી હોત તે હિંદુઓની ટકાવારીમાં કદાચ વધુ ઘટાડો થયે હોત. હું આ આંકડા કેમીવૃત્તિ ઉશ્કેરવાની ભાવનાથી રજુ નથી કરતે, પણ વસતીવધારાને ઉદ્યોગીકરણની મૂડીવાદી કે સામ્યવાદી રીત સાથે અને મનુષ્યના ખેરાક સાથે સંબંધ છે, એ બતાવવાની દષ્ટિએ આ આકડાની ટકાવારીને ઉલ્લેખ કર્યો છે. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ * * ર૭૫ . દુ:ખે પેટ, ફૂટે માથું મેં તે શરૂઆતથી જ શંકા ઉઠાવી છે કે વસ્તી વધારે એ માત્ર શેષક અર્થવ્યવસ્થાના સંદર્ભમાં ઘડાએલી પંચવર્ષીય જનાએના પરિપાક રૂપે શરૂ થએલી ગ્રામવાસીઓની શહેર તરફની હિજરતના કારણે પેદા થયેલી એક ભ્રમણ જ માત્ર છે, અને છતાં હિજરતને રોકવાના સંજોગો પેદા કરવાને બદલે માની લીધેલા વસ્તી -વધારાને રોકવા માટે અનાર્થિક, સામાજિક, અસાંસ્કૃતિક અને પાપિષ્ટ પગલાં લેવાની શરૂઆત થઈ છે. સરકારી પગલાં પાછળ ડહાપણ - આ પગલાને પરિણામે ભારતનાં અનેક સ્ત્રીપુરુષે મોતને ભેટયાં છે. લાખે કે માંદગીને ભેગ બન્યાં છે. કરોડોએ માનસિક યાત-નાઓ ભેગવી છે અને સમસ્ત પ્રજાએ – ગરીબ તવંગર સહુએ–આ અમાનુષી કૃ પાછળ કરવામાં આવતા જંગી ખર્ચને પિતાની જાણ વિના જ બેજ વેઠયો છે. શ્રી સુધીર લક્ષમણ હેન્દ્ર તેમના પુસ્તક “હિંદુઓ અને કુટુંબનિયેજન”ના પાના ૬૯ (પ્રકાશન સપ્ટેમ્બર ૧૭૪) ઉપર લખે છે કે, “વધતી જતી વસ્તીને કાબૂમાં લેવા સરકારે આજ સુધીમાં રૂ. ૫૦૦ કરોડ ખર્ચા છે.” અને આવડી જંગી રકમ ખર્ચા છતાં પણ તેમના જ કહેવા પ્રમાણે વસ્તી વધારે તે થતું જ રહે છે. એ બતાવે છે કે તેમનાં તમામ પગલાં પાછળ કોઈ જાતના ડહાપણને કે સાદી સમજદારીને અંશ પણ નથી. પાશવી ઉપાયે માટે સરકાર સામે કેસ કેમ ન કરવો? વસ્તી વધારે અટકાવવા માટેના અકુદરતી ઉપાય, લાંચરૂશવત, ધમકી, બળજબરી અને કાયદેસરના ગર્ભપાતના સૈદ્ધાંતિક સ્વીકાર કરાયા પછી નવજાત બાળકનાં ખૂન, અનુત્પાદક વૃદ્ધોનાં ખૂન અને પ્રજનન કરી શકે એવી સ્ત્રીઓની સંખ્યાને કાબૂમાં રાખવા તેમને સીધી કે આડકતરી રીતે મોતને ઘાટ ચડાવી દેવાનાં પગલાં તથા For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ તેમાંથી પુરુષાના સજાતીય સંબંધેની કાયદેસરતા અને પુરુષ–વેશ્યાગૃહના વિકાસ – ( આજે કેટલેક સ્થળે પુરુષ–વેશ્યાગૃહા વિકસતાં જાય છે) આમ આ જ ગાલિયત કથાં જઈને અટકશે તે કલ્પી શકાય તેમ નથી. વ્યવહારુ અને નિષિ ઉપાય. વસ્તીના વધારા અને ઘટાડો એ અનેેને કાબૂમાં રાખવાની ભારતીય સમાજવ્યવસ્થા અને અર્થેશ્યવસ્થા એ જ એક યાગ્ય, વહેવારુ અને પ્રજાને ધર્મ અને સંસ્કૃતિને માગે દોરી જનારી વ્યવસ્થા છે. એ વ્યવસ્થાના પાશ્ચાત્યાના આડતિયાઓએ અહી નાશ કરાવ્યે અને જેની કોઈ વ્યાખ્યા નથી એવી સમાજવાદી સમાજચ્ચના અને મિશ્ર અર્થતત્રના દિશાસૂત્ર વિનાના અવળા માગે દેશને દોરી ગયા. પાંચ અબજ રૂપિયાના, કુટુ બર્નિયાજન પાછળને કોઈ જ પરિણામ લાવ્યા વિના કરેલા ધુમાડા દર વરસે જાહેર ક્ષેત્રે એક અમજ રૂપિયાની થતી નુકસાની, દેશમાં વધતી જતી મેઘવારી, સંત, ભ્રષ્ટાચાર, દુકાળા અને પરદેશી દેવાના આજ એ બધુંએ આડતિયા-એને, આપણી સરકારને, કે વિધાનસભા કે લેાકસભાના સભ્યાને. અજુગતું કે અનાર્થિક નથી લાગતું પણ હિંદુસ્તાનમાં તેમને એક માત્ર ગાય અનાથિંક લાગે છે. આર્થિક નિષ્ણાતાની બુદ્ધિનું દેવાળું દર વરસે ૧૦ અબજ રૂપિયાની કિંમતનુ પશુધન હણવા દઈને ઓછામાં ઓછી ૨૫ અબજની આવકઃ પાઉડર, બટરઓઈલ, ફર્ટિલાઇઝર, હૂંડિયામણુ વેડફીએ છીએ અથવા આર્થિક અને વૈજ્ઞાનિક પ્રગતિ તેમના દ્વારા મળી શકતી વાર્ષિક ગુમાવીને અબજો રૂપિયાના દૂધના કેરાસીન વગેરે આયાત કરીને જે દેવું વધારીએ છીએ, તેમાં તેમને દેખાય છે!!! એ વતુ ળા. જેમ પૃથ્વીના એ ગેળા કલ્પવામાં આવ્યા છે : પૂર્વ ગાળામ અને પશ્ચિમ ગાળા, તેમ માનવજાતની આધ્યાત્મિક ઉન્નતિ અને For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ २७७ ભૌતિક ઉન્નતિ માટે પણ એ ગોળાર્ધો છે, જેની અંદર રહીને જ માનવજાત સુખથી, શાંતિથી, સંતોષથી દુન્યવી સુખા ભાગવવા છતાં મેક્ષમાર્ગી જીવન જીવી શકે. આ એ વર્તુળા છે : (૧) ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા (ભૂદાન નહિ) અને જલરક્ષા. (૨) ખીજું વર્તુળ છે: ભૌતિક જીવન માટેનું અને ગાય, પવિત્ર જલાશયા, યાત્રાધામે અથવા દેવમદિરા અને પવિત્ર ધર્મગ્રથા તથા આધ્યાત્મિક પ્રગતિની રક્ષા કરનારું. આમાં ગાય બંનેમાં મધ્યસ્થાને છે. એટલે ગેરક્ષાને હું ખાસ મહત્ત્વ આપું છું. ગોરક્ષા ન હોય તે અને વર્તુળા આપમેળે જ નાશ પામે છે. પાશ્ચાત્ય 'ધભક્તોને દેવનારનું મહત્ત્વ વધારે છે પણ નેહરુને અને તેમના અંધભક્તોને ગાય તરફ તિરસ્કાર હતા. -હરદ્વારના ગંગાકિનારા કરતાં દેવનારના કતલખાનાનુ` તેમને મન માટું મહત્ત્વ હતું. સે।મનાથની દેવભૂમિ કરતાં દુર્ગાપુરના કારખાના તરફ વધારે ભક્તિભાવ હો. વેદવાણી કરતાં માર્ક સવાણી ઉપર તે મુગ્ધ હતા. એટલે આપણા જ નહિ; માનવજાત માટેના સુખ, શાંતિને "માક્ષલક્ષી જીવનના બંને વર્તુળાના આધારરૂપ ગોવશના નાશ કરીને સમસ્ત રાષ્ટ્રમાં આસુરીવૃત્તિનું, શેષણ ખારીનું અને જીવસૃષ્ટિના સંહારનું તાંડવ શરૂ કરી દીધુ છે. માનવસષ્ટિના વિશ્વમાંથી સદ ંતર નાશ થવા એ તે ભાગ્યને આધીન ખાંખત છે, પણ માનવજાતે પવિત્ર અને ધર્મયુક્ત જીવન જીવવું એ તેના પેાતાના હાથની વાત છે. ભારતવાસીઓ માટે એ નિણ ય કરવાની ઘડી પાકી ગઈ છે. શ્રી રાજનારાયણ ઉપરના પત્ર જનતાપાટીએ સત્તાનાં સૂત્રેા હાથમાં લીધા પછી તે પક્ષના સ્વાસ્થ્યમંત્રી શ્રી રાજનારાયણે જાહેરાત કરી કે અમે નસબધી માટે જોરતલખી કરશું નહિ, પણ સમજાવટથી એ પ્રવૃત્તિ ચાલુ રાખીશું અને આ ખાતાનું નામ કુટુંબનિયોજન નહિ પણ કુટુંબકલ્યાણ ખાતું રહેશે. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ REC મેં તેમને એક વહેવારુ સૂચના પત્ર દ્વારા કરી હતી, કે સહુ પહેલાં વસ્તીવધારો ખરેખર છે કે ગામડાંઓની શહેર તરફની હિજરતે વસ્તીવધારાની ભ્રમણા પેદા કરી છે તેની ચાકસાઈ કરી. તે માટે દરેક જિલ્લાનાં દૂરનાં દશવીસ નાનાં ગામડાંઓની વસ્તીની અદાલતી તપાસ દ્વારા ચેાકસાઈ કરાવે અને એ ગામડાંઓની વસ્તી સંખ્યા સેન્સસના રજિસ્ટરમાં દેખાડાએલી વસ્તી જેટલી છે કે આછી છે તેની ચાકસાઇ કરાવે અને જો વસ્તી ઓછી દેખાય તે કુટુંબનિયેાજનના સિદ્ધાંતના જ ઈન્કાર કરી.” ખીજી સૂચના એ હતી કે, “જો વસતીવધારી જણાય તે તે માંસાહારી, મસ્ત્યાહારી પ્રજામાં વધારે છે કે નિરામિષાહારી પ્રામાં, અને આધુનિક ઉદ્યોગીકરણ થએલા વિસ્તારમાં વધારે છે કે બિનઔદ્યોગિક વિસ્તારામાં ? અને જો વસતીવધારાને માંસાહાર, મસ્ત્યાહાર અને આધુનિક ઉદ્યોગીકરણ સાથે સબંધ હાવાનુ સિદ્ધ થાય તે ખેારાક ક્ષેત્રે તેમ જ ઔદ્યોગિક ક્ષેત્રે નીતિ બદલીને ભારતીય સ ંસ્કૃતિના ઢાંચામાં એ નીતિને મર્યાદિત કરે.” 1 સંભવ છે કે મારે પત્ર વાંચ્યા પછી તેમણે શ્રી તુલસી રામા યણની બેચાર ચાપાઈએ ગઇ લીધી હશે, પણ એ સૂચના ઉપર ધ્યાન આપ્યું હોય એમ જણાતું નથી. એ જાહેરાતના કરો! અ તથી કુટુંબનિયોજન માટે તેઓ બળજબરી નહિ કરે પણ સમજાવટનાં પગલાં લેશે, એવી જાહેરાતને કશે અર્થ નથી. સમજાવટ એટલે આડકતરું દબાણ અને લાંચ-રૂશ્વતનાં પગલાં, એવા જ અથ થાય છે. અને કાલે તે સત્તા ઉપર ન હોય અને કોઈ સવાઈ સજય જેવી વ્યક્તિ સત્તા ઉપર આવે અથવા પરદેશી સત્તાએનું દબાણ કઇ રાષ્ટ્રીય કટોકટી વખતે વધી જાય તે વખતે ફરીથી નાદીરશાહી પગલાં દ્વારા કુટુંબવિયેાજનની પ્રવૃત્તિ આગળ નહિ વધે એવી બાંયધરી કોઈ આપી શકે શહિ. For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ ર૭૯ ઢાંચ એ જ છે કુટુંબનિયે જનને કુટુંબકલ્યાણ નામ આપવું એ કેગ્રેસની જૂની રીત-રસમનું અનુકરણ છે. લેકે જ્યારે જ્યારે દુકાળમાં ભૂખથી મર્યા છે, ત્યારે ત્યારે કેગ્રેસી સરકારે એ બચાવ કર્યો છે કે લેકે ભૂખથી નથી મર્યા પણ પિષણના અભાવે મર્યા છે. આવા બચાવની પાછળ ભયાનક નિષ્ફળતાનાં જ દર્શન થતાં હોય છે. મરનારાઓને ખાવા અનાજ ન મળ્યું ત્યારે તેમને પિષણ અભાવ અનુભવો પડ્યો એ તદ્દન સમજાય તેવી વાત છે. કહેબકલ્યાણ કેને કહેશે? - શ્રી રાજનારાયણ કુટુંબ કલ્યાણ કેને કહે છે? નાનું કુટુંબ, એ વ્યાખ્યા સ્વીકારીએ તે બે બાળકવાળા કુટુંબ કરતાં બાળક વિનાનું કુટુંબ વધુ સુખી અને બાળક વિનાના કુટુંબ કરતાં પણ અપરિણીત રહેલી વ્યક્તિઓ વધુ સુખી ગણાય ને? લગ્નસંસ્થાને ભાંગીને ભૂકે કરી નાખ્યા પછી સમાજ એ સહુથી સુખી સમાજ. કારણ કે વ્યક્તિને એના પિતાના સુખસગવડ સિવાય કોઈ જવાબદારી જ નહિ. શું આવી વ્યવસ્થાને શ્રી રાજનારાયણ કુટુંબકલ્યાણ-વ્યવસ્થા માને છે! ખરેખર કટુંબકલ્યાણ કરવું છે? કુટુંબ કલ્યાણ-વ્યવસ્થા તેને જ કહી શકાય, જ્યાં કુટુંબના સભ્યની ગણતરીને ખ્યાલ રાખ્યા વિના જ દરેક કુટુંબને રહેવા માટે સગવડવાળું (ભલે તે નાનું હોય) મકાન હોય; પાણીની પૂરી સગવડતા હોય, સતું પૌષ્ટિક અનાજ સહેલાઈથી મળી શકતું હોય, પિષણ માટે શુદ્ધ ઘી અને તાજુ દૂધ સસ્તામાં સસ્તાભાવે મળી શકતું હોય; દરેકને પહેરવા પૂરતાં કપડાં મળતાં હોય, એવી કેળવણું મફત મળતી હોય કે જે જીવનને સુખ, શાંતિ અને ક્ષલક્ષી બનાવે, દરેક તિપિતાના વડીલોપાર્જિત ધંધા, વિના અવરોધે કરી શકતા હોય અને ઓછામાં ઓછું કરભારણ હોય. આ સ્થિતિ લાવવી એને જ કુટુંબકલ્યાણની યેજના કહી શકાય. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શ્રી રાજનારાયણની કુટુ`બકલ્યાણુ નામાભિધાનની ક્રિયા તા White horse whiskyની બાટલી ઉપરથી એ લેખલ ઊખેડી લઈને એના ઉપર ૮ તાજું પૌષ્ટિક દૂધ ”નું લેબલ લગાડવા જેવી છે. એ ભય અસ્થાને છે. કુટુંબનિયેાજનને કામી ભાવનાના દૃષ્ટિબિંદુથી વિશધ કરવા જોઈએ નહિ. અમે હિં'તુ એછા થઈ જઈશું અને બિનહિંદુઓની વસ્તી વધી જશે એ ભયને કાર્ય સ્થાન નથી. કારણ કે સરકારી નીતિ જે રીતે દેશને પોતાની સાથે ઘસડી રહી છે, તે દરેક હિંદુ કે મુસ્લિમને તેમના ધર્મ' દારી આપેલી મર્યાદાઓથી દૂર તે દૂર ઢસડી જાય છે. પોતપોતાના ધમે દોરી આપેલી મર્યાદાની બહાર ગયા પછી એ માનવી એ ધર્મના મટી જાય છે. દા. ત., એક પરમ વૈષ્ણવ રાજપુરુષ રાજ એક ઘરમાં વિષ્ણુસહસ્રનામના પાઠ કરે છે, ત્રિકાળસંધ્યા કરે છે, પણ એફિસમાં જઈને કતલખાનાએ કેટલી ગાય મારવી તેનું લાઈસન્સ કાઢી આપે, તે જ ઘડીએ તે માત્ર વૈષ્ણવ નહિ, હિંદુ પણ મટી જાય છે. પછી ભલે તે પેાતાના પોષાક અને નામ હિંદુનાં જ રાખે. તે જ પ્રમાણે એક જૈન ગૃહસ્થ ઘરમાં સામાયિક, નવકાર જપ, ચાવિહાર વગેરે કરે અને આફિસે જઈને માછલાં મારવાનાં લાઇસન્સ, પેટ્ટી કે ડુક્કર ઉછેર કેન્દ્ર માટે લેનાની મજૂરી ઉપર સહી કરે તે જ ઘડીએ તે જૈન અને હિંદું મટી જાય છે. આ જ નિયમ મુસ્લિમ ગૃહસ્થને પણ લાગુ પડી શકે. જનતા સરકારે ડહાપણ બતાવશે? ધર્મની આ મર્યાદાની કસેાટી ઉપર આજે હજારો હિંદુ-મુસ્લિમ કુટુંબ હિંદુ કે મુસ્લિમ કહેવડાવવાને પાત્ર રહ્યાં નથી. અત્યારે હિંદુમુસ્લિમ સવાલ ઉઠાવવાને કોઈ કારણ નથી. અત્યારે તે કુટુંબનિયોજન દ્વારા માનવસંસ્કૃતિ ઉપર, દરેક ધર્મ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ઉપર અને ખુદ કુદરત અને ઈશ્વર સામે પણ પડકાર ફેંકવામાં આવ્યું છે, દષ્ટિએ જ એને વિચાર અને સામનાની તૈયારી થવી જોઈએ. આપણે આશા રાખીએ કે રાજઘાટ ઉપર ગાંધીજીની સમાધિ પાસે ગાંધીજીનાં કાર્યો પૂરાં કરવાની પ્રતિજ્ઞા લેનારાઓ અને નાનામાં નાની જીવહિંસાને, પણ મનુષ્યના ખૂન જેવી જ ગણતા હોવાનું કહેનારાઓ આ પડકારને પાછો ખેંચી લઈને, ભારતીય અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા તરફ પગલાં ભરવાનું શરૂ કરશે. આપણે આશા રાખીએ કે આ મહાન આર્ય પ્રજા સામે અને મહાન ધર્મો સામે મુકાબલે કરવાની મનોદશાને તેઓ ત્યાગ કરવાનું -ડહાપણું બતાવશે. For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ વિશેષમાં આપની સમક્ષ ખૂબ જ ગંભીર ગણી આાબત પ્રત્યે ધ્યાન દોરવાની અમારી ઇચ્છા છે. દાનના પ્રવાહ બદલવાના સમય હવે પૂરેપૂરા પાકી ગયા નથી શું? આપને એ તે સુવિદિત છે કે આપણી એકાંતે માક્ષલક્ષી સંસ્કૃતિ અને આ ધર્મને, તથા તેની તમામ મર્યાદાએના સર્વનાશ ખેલાવી દેતા આજના કાળ છે; પવન છે. આવી સ્થિતિમાં આપણા જ હાથે આ સન્નાશી કાળને ઉત્તેજન અપાઈ ન જાય તેની કાળજી રાખવાની અત્યંત જરૂર દેખાય છે. ॥ શકાય તેવી સારા સારા સારા, કથા, સંત કે મહેતા પણ આવી કાક ભૂલના અજાણપણે ભેગ બની ગયા હાય અને તેમના જ હાથે આર્યોવત્તનાં સાંસ્કૃતિક અને ધાર્મિક મૂલ્યાના નાશ ખેલાવતાં વિષવૃક્ષાને પાણી સી'ચાતું હોય. ખરું ? શું આજની પાશ્ચાત્ય પદ્ધતિની નિશાળા, કૉલેજો, ધર્માદા દવાખાનાં અને હાસ્પિટલા તેવા પ્રકારના ઢાંચાએ નથી જણાતા ? શું આવી સંસ્થાઓને દાન વગેરે દ્વારા ઉત્તેજન આપી શકાય. ચુસ્ત વૈષ્ણવને કે ચુસ્ત જૈનના દીકરા ડોક્ટર થાય અને હુજારી હિંદુઓને ઇંડાં ખાતા કર; તેમને ખબર પણ ન હાય તેવી લેહી-માંસ, ચરખી, લીવર વગેરેની દવાએ ખવડાવતા રહે! કોઈ દીકરા એન્જિનિયર બનીને ગંગાજી વગેરે નદીએમાં ગટરનાં પાણી વાળી દેવાની યોજના બનાવે ! કોઈ વળી વકીલ બનીને આપણાં જ ધર્મસ્થાને કે ધર્મ ગુરુઓ સામે ખોટા કેસ કરીને તેઓને પ્રજાજના સમક્ષ હુલકા પાડે! જે સંસ્થાએને આપણે દાન આપ્યું તે જ સંસ્થાઓમાં પેદા થયેલાં સંતાના ડોક્ટર, વકીલ, એન્જિનિયર, શિક્ષક, કે પ્રેફેસર બનીને For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ જે ધર્મસંસ્કૃતિના દિવસમાં જ કામ કરતા હોય તે શું તે દાનની દિશા બદલવાની જરૂર લાગતી નથી? ગૌહત્યા [પશુહત્યા] પ્રતિબંધને અનાર્થિક કહેનારા, ડાં, માછલીમાં “પ્રેટીન' જણાવીને માંસાહારને બચાવ કરનારા, કતલનાં કારખાનાંઓની તરફેણમાં પિતાને મત આપનારા મોટા ભાગે હિંદુ. શિક્ષિત હોય છે. આપને નમ્ર વિનંતિ છે કે આપ તે સંસ્થાઓ તરફથી દાનને પ્રવાહ પાછું વાળે અને ધર્માદા દૂધકેન્દ્રો, ધર્માદા ગૌશાળાઓ, પશુપાલન વગેરે તરફ વાળે. હેપિટલને બદલે ગાય-ભેંસના વાડા બંધાવે અને તેનું દૂધ તમામ બાળકોને મફત અપાવે. ભાગવત-પારાયણ કે રામાયણનાં આજને આવા જ કઈ કાર્યના દાન માટે થવાં ઘટે. હાલ ઉજવાઈ રહેલી શ્રી વલ્લભ પંચશતાબ્દી ઉજવણું પણ ખરેખર તે વલ્લભરમૃતિ ગૌશાળા, વલ્લભસ્મૃતિ દૂધક્ષેત્ર, વગેરે કાર્યોમાં દાન મેળવીને જ કરવી જોઈએ. વલભ-. હેસ્પિટલે કે વલભ-કોલેજો માટે કદાપિ નહિ. એથી તે સ્ટીલ, સિમેન્ટ ઉદ્યોગોને અથવા મેટી લેબોરેટરી કેફાર્મસીઓને જ લાભ થાય છે. દરદીઓને તે મળે છે માત્ર અધૂરા એંઠવાડો! શું આપ દાનને પ્રવાહ બદલે તે તે જ દરદીઓને ધરાઈને પીએ એટલું દૂધ ન અપાવી શકે? જેથી એંઠવાડા માટે તેમને કદી - હાથ લાંબે કર જ ન પડે! For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ અંગ્રેજોની સભામાં એક વખત ટાગેર આવા આશયનું બેલ્યા હતા કે, “તમને ઈશ્વર દેખાતું નથી એટલે તેને “હુંબક કહેવાની સ્પષ્ટતા તે તમે અસભ્ય લેકે જ કરી શકે, તમારે ત્યાં કોઈ માણસ પાંચ શેર દૂધ ન પી શકો હોય એટલે એને અર્થ એ નથી કે હિન્દુસ્તાનમાં ય કઈ આદમી પાંચશેર દૂધ ન જ પી શકે. કેક માણસ પાંચ શેર દૂધ પીએ છે એવું સાંભળવા મળે તેય તમે લેકે તે તેનું પેટ ચીરીને તપાસવા જેટલા અસભ્ય થઈ જાઓ. ઈશ્વર લેબોરેટરીમાં ન જડે તે ભલે ન જડે. લેબોરેટરીમાં જડી જાય એવી એ વસ્તુ જ નથી.” હાથે કરીને અંગ્રેજોએ આપણા ગૌરવવંતા ઇતિહાસની ઉપર અંધારપટ (બ્લેકઆઉટ) પ્રસારી દીધું છે, કેમકે એ ગૌરવકથાઓ આપણા જીવનમાં રેજ રજ નિત-નવા પ્રાણ પૂરતી હતી. એથી આપણે હરહંમેશા તાજગીભર્યા આર્યો તરીકે શિર ઉન્નત રાખતા. શે પરવડે આવું એ અંગ્રેજોને? મને એ વાત પિલા વિલક્ષણ અંગ્રેજોને ખુલ્લંખુલા કહી દેવા દે કે આ દેશની પ્રજા અને સંસ્કૃતિની ખાનાખરાબી તમે લકોએ કરી નાંખી છે. સામ્યવાદ, મૂડીવાદ વગેરે વગેરે કેટલાય જૂઠ વાદો ઊભા કરીને દેશના જ બંધુઓને પરસ્પર લડાવી માર્યા છે. પણ હવે ખમૈયા કરે. તમારા ચરી ખાવાના કોઈ બીજા રસ્તા અપનાવે તે સારું. –પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ overorononciononocna - પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજીના પુસ્તકો આખો સેટ ઘરઘરમાં આજે જ વસાવી લો બાળક, કિશોરો, બહેને મોટેરાંઓ સહુને પ્રિય સાહિત્ય આજ સુધી આ પુસ્તકોએ સેંકડો યુવાનના અને બહેનના જીવન-પરિવર્તન કર્યા છે. આપના ઘરમાં આ સેટ પડ્યો હશે તે કયારેક કોઈકનું પણ જીવન પ્રકાશ...પ્રકાશ...ની બૂમ પાડતું અંધકારમાંથી સદા માટે છૂટકારો પામી જશે. નાનકડું મૂલ્ય અને જીવન-પરિવર્તનનો અમૂલ્ય લાભ * * આર્યાવર્તાની મોક્ષપ્રધાન સંસ્કૃતિની જ્યોત ઘર ઘરમાં પ્રગટાવવા મથતું માસિક..... * Hiri[TI * ચિતક : 5 શ્રી ચન્દ્રશેખરવિજયજી સંપાદક : ગુણવંત શાહ સહસંપાદક ભદ્રેશ શાહ * આજે જ ગ્રાહક બને ત્રિવાર્ષિક લવાજમ રૂા. ૩૦/આજીવન સભ્ય રૂ. 150/ * bangnoneonorareenoiarov મૂલય : રૂ. 15-00 For Personal & Private Use Only