________________
૩૯
ગાય
સે
બકરી
પશુઓની દૂધની માથાદીઠ સરેરાશ વાર્ષિક આવક ૧૫૧
૧૯૫૬ ૪૧૩ પાઉન્ડ ૩૬૧ પાઉન્ડ '૧,૧૦૧ પાઉન્ડ ૯૧૦ પાઉન્ડ ૧૩૪ પાઉન્ડ ૧૨૭ પાઉન્ડ
કુલ દૂધ ઉત્પાદન ૧૯૫૧માં
પર,૮૯,૧૧,૬૧૫ મણ. ૧૯૫દમાં
૪૭,૭૦,૧૫, ૬૩ર મણ પાંચ વરસમાં ઘટાડે ૫,૧૮૫,૯૮૩ મણ રૂ ટકા ઉત્પાદનઘટાડે.
- ઔદ્યોગિક ઉત્પાદનમાં એકાદ બે ટકા ઘટાડો થાય તે પ્રધાને, રાજપુર, ઉદ્યોગપતિઓ હાહાકાર મચાવે છે, પણ દૂધના ઉત્પાદનના હું ટકાના ઘટાડા સામે કોઈ અક્ષર પણ બેલ્યું નથી!
પશુ-સંવર્ધન ખાતાં અને એના નિષ્ણાતની સગવડ પાછળ કરોડ રૂપિયા આ દેશને ખતમ કરવા માટે જ ખરચવામાં આવે છે? જ ગેસંવર્ધનની સફળતાના બે મુખ્ય સ્તંભે ચરિયાણ
અને ધણખૂટ છે ભારતની અદૂભુત અર્થવ્યવસ્થાના મૂળમાં પશુ-સૃષ્ટિ થી હિંદુ સંસ્કૃતિમાં ગોસંવર્ધન
હિંદુ ધર્મમાં [ હિંદુ ધર્મ એટલે બધે વૈદિક ધર્મ સમજે.] મહત્યાને મહાપાપ ગણવામાં આવ્યું છે. ગાય અને ગાયનું દૂધ વેચવાને પણ પાપ માન્યું છે. એથી ઊલટું મેદાનને સહુથી મોટું હાન ગણવામાં આવ્યું છે. હિંદુ જીવનમાં ધાર્મિક કે સામાજિક કોઈ જ પ્રસંગ એવો નથી જેમાં ગોદાન કરવાનું ન હોય. હિંદુ ધર્મની તે એવી આશા છે કે ગૃહસ્થ દર વરસે ઓછામાં ઓછું એક વખત તે દાન કરવું જ જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org