________________
ગોસંવર્ધનની વ્યવસ્થા એવી હતી કે ઘેરઘેર ગાયે હતી. ગામેગામ ચરિયાણે હતાં. ચરિયાણે એટલે જ્યાં ગાયે છૂટથી ફરે અને ત્યાં ઊગેલું ઘાસ ખાય. તળપદી ભાષામાં ચરિયાણેને ઘાસની બીડી કે ઘાસના બીડ કહે છે. આ ઘાસ એટલું ઊંચું થતું કે એની વચ્ચેથી ઘડેસવાર ચાલ્યું જતું હોય તે પણ દેખાય નહિ. ઘાસ એટલું ઊંચું થવાનું કારણ એ હતું કે લાખ પશુઓ જમીન ઉપર ફરતાં, અને તેમના છાણ-મૂતરથી જમીન રસસવાળી બનતી.
તે
બે પ્રકારનાં ચરિયાણે ચરિયાણે બે પ્રકારના રહેતાં. એક રાજ્યનું, રક્ષિત અને બીજું જાહેર પ્રજા માટે, ખુલ્લું. ખુલ્લાં ચરિયાણેમાં ગામના પશુઓ બારે માસ ચરતાં. તે ઉપરાંત જે વાછડા-વાછડી નાનાં હોય અને જે વૃદ્ધ કે માંદાં પશુઓ ચરવા ન જઈ શકતાં હોય તેમના માટે લેકે આ ઘાસનાં જંગલમાંથી ઘાસ કાપીને લઈ જતા. આમ પશુઓને ચરવાનું મફત મળતું. રક્ષિત જંગલમાં પશુઓ હમેશાં મારી શકાતા નહિ, જંગલમાં ઘાસ લગભગ ફાગણ-ચૈત્ર મહિના સુધી ચાલે. તે ખૂટે ત્યારે રાજ્ય પિતાનાં જંગલે ગામનાં પશુઓ માટે ખુલ્લાં મૂકે. ખુલ્લાં મૂકવાની આવશ્યકતા ન હોય તે તે ઘાસ કાપીને તેની ગંજીઓ બનાવે અને દુકાળના વર્ષમાં જ્યારે ઘાસની ખેંચ પડે ત્યારે તે ગંજીએ પશુઓ માટે ખુલ્લી મૂકે. આવી ઘાસની ગંજીએ પણ ગામેગામે રહેતી. આવી પ્રથાથી પશુઓને ખવડાવવાની કઈ મુશ્કેલી રહેતી નહિ. પણ ગાયને એકલા ઘાસથી ન ચાલે. તેમની દૂધ આપવાની શક્તિ, અને દૂધની ગુણવત્તા જળવાઈ રહે તે માટે તેમને દાણે આપવો જોઈએ. શ્રીમંત અને મધ્યમ વર્ગના માણસે તે દાણે આપે, પણ ગરીબ વર્ગના માણસોનું શું? તેમને પણ દૂધની જરૂર છે શ્રીમંતે જેટલી જ હોય. તેમની ગાયને દાણ મળે માટે હિંદુ ધર્મો લેઓને ગોગ્રાસ આપવાનું ફરમાન કર્યું.
ગોગ્રાસ એ કાંઈ પિતાની ગાયને આપવાનું નથી, પણ રસ્તામાં ફરતી ગરીબ વર્ગની ગાયને આપવાનું હોય છે. આમ દરેક કુટુંબ ને
વર્ષમાં જ મારી વાતની
જવી હતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org