________________
૩૮
ખર્ચવાથી પેદા નથી થતું પણ ગાયને ખવડાવવાથી ઉત્પન્ન થાય છે, અને ગાયને ખવડાવવાની ચીજોની બૂમ નિકાસ તે એ મહાશયે જ કરી નાખે છે! પછી લેકે ગાયનું સંવર્ધન કરે કેવી રીતે? અને ગાયે દૂધ આપે કેવી રીતે?
- આ ધૂમ નિકાસ શા માટે? - પશુઓના ખોરાકની નિકાસ કરી નાખીને આપણી ગાયને બગાડવી અને પછી દૂધ અને દૂધની બનાવટોની આયાત કરીને, દસ વર્ષે આયાત-નિકાસમાં કરડે રૂપિયાની નુકસાની કરવી એવા એમના ડહાપણને પરદેશીઓ જરૂર વખાણતા હશે, કારણ કે એ તેમના હિતની. વાત છે. કદાચ એની પાછળ એને દેરીસંચાર પણ હશે. અને તેમના ભારતીય મળતિયાઓને તેમાંથી લાભ પણ થતું હશે, કિન્તુ ભારતની, પ્રજા આ કૃત્યને કદી માફ કરશે નહિ.
પશુઓના ખોરાકની નિકાસના આંકડા ૧૫૩-૫૪ ૬,૮૮૩ ટન કિંમત રૂ. ૧૦,૩૬,૭૮૫ ૧૯૫૪-૫૫ ૬૪,૫૨૩ » » જ ૧૯,૦૨,૫૮૫ ૧૯૫૫–૫૬ ૨,૩૧,૪ર૭
છ
૯૭૧,૩૭૪ કુલ ટન ૩,૬૪,૮૩૩
કુલ રૂ. ૯,૦૬,૫૦,૭૪૪ - ઈ. સ. ૧૯૭૭: ૧૨ લાખ ટન અંદાજ રૂ. ૧ અબજ ૮૦ કરેડ આશરે.
દૂધ અને દૂધની બનાવટની આયાત ૧૯૯-૪૦ ૬,પ૯૪ ટન કિંમત રૂ. ૮૦,૮૬,૦૦૦ ૧૯૫૧–પર ૨૬,૭૩૮ છ છ ) ૬,૩૫,૭૮,૦૦૦ ૧૯૫૫-૫૬ ૪૯૨૧ ) = ૧૧,૧૯,૮૭,૦૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org