________________
રા
અંગ્રેજોએ ગાયાની કતલ શરૂ કરી ત્યારે તેના માંસનું શું કરવું એની મુશ્કેલી હતી. કારણ કે બંગાળીએ તે વખતે માંસાહારી ન હતા. હાડકાં અને ચામડાંની નિકાસ થઈ શકતી; પણ માંસ જંગલમાં ફેંકી દેવું પડતું.
માંસ-નિકાસની સગવડ
પછી અંગ્રેજોના જુલમાએ દુકાળ પડથા. બીજી તરફથી રેલવે આવી એટલે માંસના પ્રશ્ન ઉકેલાઈ ગયા. અ ંગ્રેજોએ પહેલેથી જ ચરિયાણા ખતમ કર્યો. હતાં. એટલે દુકાળમાં ગરીબીને કારણે લોકોને પશુ વેચવાની ફરજ પડી.
મુસ્લિમ કોન્ટ્રાક્ટરને પશુ ખરીઢી; એને કાપી એનુ માંસ સૂકવવાના કન્ટ્રાક્ટે અપાયા અને રેલવે મારફત એ માંસ કલકત્તા લાવીને નિકાસ થવા લાગ્યું. છેક લાહેર સુધીના દૂર દેશથી પશુ માંસની નિકાસની સગવડ થઈ ગઈ.
૧૮૫૭ના બળવા
હિંદુઓને અને મુસ્લિમાને ગામાંસ અને ડુક્કરનુ માંસ ખાતા કરવાના પ્રથમ પગલારૂપે મદૂકના કારતૂસાને ગાય અને ડુક્કરની ચરખી લગાડવામાં આવી. પણ ભારતવાસીઓની ધર્મ-ભાવના એવી ઉગ્ર હતી કે તેમ કરવા જતાં ૧૮૫૭નો પ્રચંડ મળવા ફાટી નીકળ્યે. રહ-કપટા અંગ્રેજો અંગ્રેજો ચેતી ગયા અને પ્રચારથી હિંદુઓની ગેાવધ સામેની લાગણી બુઠ્ઠી કરવા અને આડકતરી રીતે ગે।માંસ ખાતા કરવા રસ્તા
ચૈાજ્યા.
ગાવધ સામે જખ્મર લડત આપે એવાં બે સ્થળા હતાં : રાજવીએ અને ધર્મગુરુઓ. ( ધમ ગુરુઓમાં સહુથી બળવાન-શ્રીમંત પુષ્ટિમાગ' હતેા.) એટલે એ બન્ને સ્થળે ધાક એસાડવા વડોદરાના પ્રજાપ્રિય રાજવી મલ્હારરાવ ઉપર ખાટાઆપા મૂકીને પદભ્રષ્ટ કર્યો, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org