________________
ગોમાંસ-પ્રચાર શા માટે? જે હિંદુઓ માંસ ન ખાય અને મુસ્લિમ ડુક્કરનું માંસ ન ખાય તે ભારતમાં ખ્રિસ્તી ધર્મને પ્રચાર અશક્ય છે” એમ અંગ્રેજો સારી રીતે જાણતા હતા.
સીડની. એચ. બીયર્ડ લખે છે કે, “ભારત જેવા દેશમાં ખ્રિસ્તી ધર્મને ફેલા કરવામાં ખ્રિસ્તી મિશનરીઓની માંસ ખાવાની અને દારૂ પીવાની ટેવ બહુ મેટી રુકાવટ કરે છે. જિસસ ક્રાઈસ્ટનાં હજારે. વર્ષો પહેલાં વેદ ધર્મે માંસાહાર કરવાની મનાઈ ફરમાવી છે. ગૌતમ બુદ્ધ અને ઝેરીસ્તરે પણ હિંસા કરવાની અને માંસ ખાવાની મનાઈ ફરમાવી છે.
તે પછી આપણે એમ કેવી રીતે ધારી શકીએ કે, હિંદુએ, બૌદ્ધો અને પારસીએ ખ્રિસ્તી ધર્મને વધારે સારે ગણને સ્વીકારશે ? તેમની ધાર્મિક ભાવના અને વારસાગત માન્યતા માંસાહાર કરવાની છૂટ આપનાર ધર્મને નીચી કક્ષાને જ ગણશે.”
(Page 6: Is flesh-eating moaraly defensible } અને અહીં બે ઉદ્દેશથી આવ્યા હતાઃ (૧) આ દેશની સમૃદ્ધિઃ કુદરતી સંપત્તિ પિતાના દેશ માટે લૂંટી લેવી. (૨) આપણું આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વ્યવસ્થા છિન્નભિન્ન કરીને ખ્રિસ્તી ધર્મ અને યુરોપિયન સંસ્કૃતિને ફેલા કરવે. આ બન્ને હશે સિદ્ધ કરવા મેહત્યા અને રોમાંસભક્ષણને ફેલાવે એ મુખ્ય હથિયાર હતાં. એ હથિયારને તેમણે કુશળતાથી ઉપયોગ કર્યો. દેશમાં. ગોહત્યાનું પાપ અકલ્પનીય ઝડપથી વધારી દીધું અને લોકોને માંસા હાર તરફ વાળવા જબરે પુરુષાર્થ કર્યો. ઉપરની તમામ હકીકતે. સાબિત કરે છે કે ભારતમાં વધુ અને ગોમાંસભક્ષણને પ્રચાર કરનારા મુસ્લિમ ન હતા; પણ અંગ્રેજે હતા. પણ તેમણે એ કાર્ય એવી કુશળતાથી કર્યું કે તેઓ ગાયે કાપવા સાથે આ દેશના પણ, બે ટુકડા કરતા ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org