________________
૧૪૧
બળદગાડાં
(૧) આ માટે સરકારી કક્ષાએ કાઈ ખર્ચ નથી. જો દરેક વેપારી પેાતાના માલની હેરફેર સા માઈલ સુધી પણ બળદગાડાં દ્વારા જ કરવાની રાખે તે બીજા એક ક્રોડ માણસને રાજી મળે, દેશની અસ્કયામત વધે; પરદેશી હૂંડિયામણ બચે, રસ્તા રીપેરિ`ગ માટે જરૂરી ક્રોડો રૂપિયાના કરભાર દૂર થાય. ક્રોડા બળદોને કારણે છાણુના મળતણુની છૂટ થાય; એથી વૃક્ષેા કપાતાં અટકે; એથી કેશસીન આયાત. કરવા પાછળ વેડફાતુ હૂડિયામણ પણ ખેંચે.
આ પ્રજાના ચૂંટેલા રખેવાળે! પરદેશીઓની સવનાશી ભેટી નીતિરીતિઓને હવે જલદી ત્યાગી દો.
ગાડું (યન્ત્રત્યાગ ), ગામડુ' (પ્રાચીન પર પરાઓ) અને ગાડર (પશુ)માં જ ભારતીય પ્રજાનાં ભૌતિક સુખ, શાન્તિ અને મામાદી. પડેલાં છે એ ન ભૂલેા.
ચાઢાક લોકોના હિત ખાતર ક્રોડાના નિક`દનની પશ્ચિમી યાજનાઆને આજે ને આજે ફગાવી દો.
એ ચેાજના જ નથી, એ તે પવિત્ર આય પ્રજાના વધ.. સ્તંભ છે.
બળદગાડાંને ઉત્તેજન આપે.. પરદેશી પેટ્રાઝિલના મહિષ્કાર કરો. ચૂંટણીનાં પ્રતીક ગાય, વાડું', ખેડૂત અને હળ વગેરે દ્વારા. કરાતી પ્રજાની ક્રૂર ઘાતકી છેતરપિંડી હવે લાંબે સમય નહિ ચાલી શકે એ વાત ભૂલો મા,
રાષ્ટ્રના વાહન-વહેવારની જીવાદારી મળગાર્ડ
આાપણા રાષ્ટ્રના વાહન-વહેવારની જીવાદોરી રેલવે કે મેટર ટ્રક નથી પશુ બળદગાડું છે. કારણ કે કુલ ઉત્પાદન અને આયાતી માલના નેવું ટકા માલની હેરફેર બળદગાડું કરે છે, રેલવે અને મેટર ટૂંક ઉપયોગી હોવા છતાં ભૌગોલિક દૃષ્ટિએ અને આર્થિક દૃષ્ટિએ પણ એના સર્વાંગી ઉપયોગ થઈ શકે તેમ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org