SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ એન્જિનિયરિંગ કંપનીઓને થશે. તેમાં એટલા મોટા પ્રમાણમાં સ્ટીલઃઅને સિમેન્ટના ભાવ અને અછત વધતાં જ રહેશે. એટલે વર્ષો સુધી હજી શહેરની મકાન-સમસ્યાને અંત નહિ આવે. આ પેજનાથી હજારે બેકાર અને બેઘર થશે. સહુથી મોટું નુક્સાન એ થશે કે નવી નહેરના માર્ગમાં વચ્ચે આવતાં જંગલેનાં બચી ગયેલાં અવશેષ રૂપી વૃક્ષો પણ કાપી નાખવા પડશે. સેંકડો ગામડાંઓ, હજારે લેકે બેવાર અને બેકાર થશે. હજાર ખેતરે પાણી નીચે ડૂબી જશે. આ તમામ અસંગઠિત ગ્રામ્યવાસીએ.. વિરોધને સૂર પણ કાઢી શકશે કે કેમ તે આપણે જાણતા નથી. પણ આજ સુધીમાં જે નાના–મેટા ડેમ કે ધેરી માર્ગો બંધાયા છે તેમાં કેટલા હજાર માણસે બેઘર અને બેકાર બન્યા છે તેમને રેગ્ય. વળતર મળ્યું છે કે કેમ? તેઓ ફરીથી મકાનમાં વસ્યા છે અને . રોજગારી મેળવી શક્યા છે કે કેમ? અને જો તેમ ન થયું હોય તે. હજી કેટલા માણસો આ પ્રમાણે રઝળી પડેલા છે? એને વિગતવાર: અહેવાલ સરકારે બહાર પાડવો જોઈએ. એ જ પ્રમાણે આવી રહેલી નવી જનામાં પણ કેટલાં ગામડાં, ખેતરે અને માણસેને આવી અસર થશે તે પણ જણાવવું જોઈએ. દેખીતી રીતે જ પરદેશી સત્તાઓને અને તેમની સંસ્થાઓને આ. જનામાં ઊંડો રસ હોય એમ લાગે છે. આ પરદેશીઓને આપણાં. ઉપર એ કર્યો પ્રેમ, શા માટે ઊભરાઈ જાય છે કે, આપણને અબને. ડોલરની સહાય આપે જ જાય છે! અને આપણી જનાઓમાં રસ ધરાવે છે, અને મંજૂરી પણ આપે છે? શું અંગ્રેજોની ભૂતકાળની ઘૂસણખોરીથી. બાધપાઠ લેવો જરૂરી નથી?” આપણે આપણે ભૂતકાળને ઈતિહાસ તપાસીએ તે જણાશે કે અંગ્રેજો જુદા જુદા પ્રદેશનાં રાજ્યને લશ્કરી સહાય આપતા ગયા. એ સહાયની પાછળ વિવિધ શરતે મંજૂર કરાવતા ગયા, અને આખરે. આખે દેશ પચાવી પાડયો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy