________________
૨૫૪ ૨૩ ટકા અને ૧૨ ટકા વધી જાય એ વાત પરીકથા જેવી છે. અને ત્યાર પછીના ત્રણ દાયકામાં અનુક્રમે ર ટકા, ૭ ટકા અને માત્ર ૧ ટકા વધારે બતાવી ફરીથી ચેથા દાયકામાં ૧૦ ટકાને વધારે અને પછીના દાયકામાં દરૂ ટકાને વધારે બતાવે છે. આવા
અનિયમિત વધારા-ઘટાડા માટે અને અતિશય પ્રતિકૂળ સંજોગોમાં વસ્તી-વધારે ન કલ્પી શકાય એ રીતે વધી જવાને કોઈ કારણ નથી.
- દાળમાં કાળું છે? મનુષ્ય અન્ન ખાય છે. તેમાંથી તેનું રસ, રક્ત મેદ (ચરબી), માંસ, હાડકાં, મજા, વીર્ય અને એજસમાં અનુક્રમે રૂપાંતર થાય છે. શરીરમાં વીર્ય અને તેમાંથી બાળક જન્મે છે. અનાજની ગુણવત્તા જેમ “ઉત્તમ અને તેમાં પિષક તત્વે વધારે, તેમ તેનું વીર્ય વધારે બળવાન બને છે અને તેમાંથી જન્મતાં બાળકો બળવાન, તંદુરસ્ત અને દીર્થ. જીવી બને છે.
દુકાળના સમયમાં અતિશય ગરીબીમાં જે મળે તે ખાઈને પિટ -ભરી લેતી પ્રજા નિબળ બની જાય છે. પ્રજનનની તેની ઈચ્છા અને શક્તિ ઓછાં થાય છે. જે બાળકો જન્મે છે તે નિબળ, બિમાર અને અલ્પજીવી બને છે. - આ જ કારણથી બ્રિટિશ શાસન દરમિયાન ગરીબીએ પ્રજાને જે ભરડો લીધે તેને કારણે પ્રજા નિબળ બની અને બાળમરણનું પ્રમાણ અભૂતપૂર્વ રીતે વધી ગયું.
એટલે ગરીબી, રોગ અને વિવિધ માનસિક તાણથી ઘેરાએલી પ્રજામાં અને અભૂતપૂર્વ બાળમરણે અનુભવતી પ્રજામાં, વસ્તી-વધારે થાય એ વાત માનવી બહુ મુશ્કેલ છે. પણ બ્રિટિશ શાસનમાં ગામડાંઓ ભાંગતાં ગયાં અને શહેરી વિકસતાં ગયાં એટલે અમુક પ્રજા ચોક્કસ સ્થળેએ જમા થવાથી વસ્તી વધતી હોય એવી ભ્રમણા પેદા થઈ.
૧૯૪૭ પછીના વસ્તી-વધારાના ભ્રામક આંકડા હવે આપણે આપણું સ્વાધીનતાનાં વરસમાં જે અભૂતપૂર્વ વસ્તી વધારે થયે હેવાને ડર બતાવવામાં આવે છે તેને વિચાર કરીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org