________________
એવી કલમ રહેતી કે અંગ્રેજોએ તેમના પિતાના કબજાના પ્રદેશમાં પણ એવધ કરે નહીં.
એ જમાનામાં દૂધ ઘીની એવી રેલમછેલ હતી કે દૂધ વેચવું એ પણ પાપ ગણાતું. તે પછી કુદરતી મોતે મરી ગયેલા ગાય-બળદને તે કે વેચે?
બે સંસ્કૃતિમાં તફાવત ભારતની અને પશ્ચિમની સંસ્કૃતિમાં મહત્વને તફાવત એ છે કે પાશ્ચાત્ય પિતાની ચીજવસ્તુઓના ભાવ ઊંચા રાખવા તેને નાશ કરી બજારમાં માલની અછત ઊભી કરે છે અને જરૂરિયાતવાળાઓનું શેષણ. કરે છે, અથવા ભૂખે મરવા દે છે. અમેરિકાએ દુનિયાનાં અનાજનાં બજારો ઉપર પિતાનું વર્ચસ્વ જમાવ્યું તે પહેલાં એટલે કે બીજા વિશ્વવિગ્રહ પહેલાં, ઘઉં અને કોફીના માલની બજારમાં અછત રહે અને એ અછતને લાભ લઈને ભાવ ઊંચા રાખી શકાય તે માટે લાખ ટન અનાજ બાળી નાખ્યું હતું, અથવા સમુદ્રમાં ડુબાડી દીધું હતું. ઈ. સ. ૧૯૬લ્માં યુરોપમાં માખણને જ વધી પડયો ત્યારે તેના ભાવ ઘટી ન જાય તે માટે તેનું ઉત્પાદન ઘટાડી નાખવા ૩૫ લાખ. સારી દૂધાળ ગાયે ને મારી નાખવામાં આવી. પણું ભારતના લેકે, પિતાના ઉપયોગ કરતાં વધારે હોય એવી ચીજવસ્તુ બીજા જરૂરિયાત-- વાળાને આપી દેવામાં માને છે. ઓગણીસમી સદી સુધી ભારતની ગાયે. પુષ્કળ દૂધ આપતી. લગભગ દરેક ઘેર ગાય હતી અને સામાન્ય રીતે. રોજ ૩૦ થી ૪૦ શેર દૂધ એ ગાયે આપતી; એટલે લેટો પિતાની જરૂરિયાતથી વધારાનું દૂધ જરૂરિયાતવાળાને મત આપી દેતા. દૂધ. વેચવામાં પાપ એટલા માટે મનાવ્યું કે એ વેચવાથી નબળા જરૂરિયાત.. વાળાની જરૂરિયાત વણકી રહે અને ધન કમાવાની દષ્ટિથી ગાયનું શેષણ થવા લાગે. - આ જ નિયમને આધારે કુદરતી મોતે મરી જતાં પશુઓ હરિ.. જનને મફત આપી દેવામાં આવતાં. સવર્ણો તરફથી હરિજનેને એ એક આર્થિક સહાય હતી. મફત મળેલાં, મરેલાં પશુઓનાં ચામડાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org