________________
આમાં દેષ કેને? વળી ગયેનું યોગ્ય સંવર્ધન ન થતું હોય તે એ દેષ કેને છે? એનું સંવર્ધન કરવાના નામે તે તમે કરોડો રૂપિયા ખરચીને રાજ્યમાં અને કેન્દ્રમાં પણ પશુસંવર્ધન ખાતાં ચલાવે છે. એ ખાતાં પશુસંવર્ધન કરવાને બદલે મચ્છીમારણ, મરઘાઉછેર અને ડુકકરમારણની ચોજનાઓ વિસ્તારતા જાય છે અને એ જનાઓ પાછળ કોને રેજી આપવાના બહાના નીચે કરોડ રૂપિયા ખરચે જાય છે અને તેમની રાહબરી નીચે જ તેમની ખેતી નીતિને કારણે પશુઓની શ્રમશક્તિ અને દૂધ દેવાની શક્તિ ઓછી થતી જાય છે. એ માટે તેમની સામે અદાલતી તપાસ શા માટે કરવામાં આવતી નથી?
આગળ ચાલતાં શ્રી મોરારજીભાઈએ જણાવ્યું કે, “અંગ્રેજોના જમાનામાં ગેહત્યા શરૂ થઈ અને ત્યારથી ગાય દુર્બળ થઈ. આપણે તેનું રક્ષણ ન કરી શક્યા.”
અંગ્રેજોને વારસે શા માટે ચાલુ રાખે છે? '' વાહ! કેવી વાત! કોઈએ તેમને એમ પણ ન પૂછયું કે અંગ્રેજો તે ગયા, હવે તમે તેમને વારસો શા માટે સાચવી રાખે છે? અંગ્રેજે તે ગાયનું ચામડું જ મુખ્યત્વે નિકાસ કરતા હતા, તમે તે ગાયને જ મુખ્યત્વે નિકાસ કરવાની અને એ નિકાસ વધારતા જવાની પંચવર્ષીય યોજના પણ તૈયાર કરી છે, એ કેમ અટકાવતા નથી? હવે ગાયનું રક્ષણ કરવાને બદલે તેનું ભક્ષણ થવા દેવા માટે એને પરદેશ કેમ મકલી આપે છે? . - તમારા ખાતામાં વિદેશી સહાય અને સહયોગના ઓઠા નીચે આપણી તંદુરસ્ત ગાયે પરદેશ મોકલી આપે છે અને પરદેશની ચેપી રેગવાળી ગાયને અહીં રેગથી કે પ્રતિકુળ હવામાનને કારણે મરવા આયાત કરે છે એની પાછળ કઈ જાતને આર્થિક સિદ્ધાંત છે તે સમજાવશે?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org