________________
૫૨
આપણા લેકે ગાયનું સંવર્ધન કરી જ ન શકે તે માટે તમારી રેઢિયાળી અનનીતિ અને નિકાસનીતિ દ્વારા તમે લેકે હાથે કરીને અવધે ઊભા કરે છે અને પછી લેકેની જ બદનક્ષી કરે છે કે તમે ગે સંવર્ધન કરતા નથી અને ગાયનું દૂધ પીતા નથી, માટે ગાયે, અનાથિક થતી જાય છે! - ત્યાં ભેગા મળેલા લેકોએ ભલે એને જવાબ ન માગ્યું હોય, પણ કર્મ સત્તાના દરબારમાં મોરારજીભાઈએ, તેમના સાથીદારોએ અને તેમના પશુખાતાના અમલદારેએ એક દિવસ આ બધી બાબતેને. જવાબ આપવું પડશે.
% કેવા લોકોના હાથમાં દેશનું સંચાલન? 88 જેના વિકાસની યોજના ! તેને નિશ્ચિત વિનાશ! 8 કર્ણાટકના એ વિસ્તારે પ્રાચીન પદ્ધતિના અમલ દ્વારા મેળવેલા અદૂભુત લાભ !
અનાજ, સિંચાઈ યોજનાઓ, પશુસંવર્ધન, બંદરી વિકાસ વગેરે જનાઓના ઘડવૈયાઓની અને એ જનાઓને અમલ કરનારાઓની આસપાસ મોટી ઔદ્યોગિક પિઢીઓના એજન્ટો અને પરદેશી હિતેના ભારતીય મિત્રો ફરી વળે છે, પરિણામે દેશના દૂર દૂરના પ્રદેશોમાં વસતા લેકેને શી મુશ્કેલી છે? શું જોઈએ છે? શેની જરૂર છે? એ તમામ બાબતે તરફ ઉપેક્ષા સેવીને અબજો રૂપિયાની જનાઓ ઘડી નાખે છે, એ જનાઓના અમલ માટે નાણાં ઊભાં કરવા નિત. નવા કરવેરા લાદવામાં આવે છે. છતાં એનું પરિણામ કંઈ આવતું નથી. પશુસંવર્ધનને નામે થાય છે. ગાય-ભેંસને વિનાશ અને મરઘા-બતકાં તેમ જ ડુક્કરનું સંવર્ધન. બંદરે નકામાં બનતા જાય છે. સ્વરાજ મળ્યું તે પહેલાં નાનાંમોટાં બંદરમાં વહાણવટું ચાલતું. આજે હવે તેમાંથી ૫૦ બંદરે નકામાં થઈને બંધ પડ્યાં છે. લાખ વહાણે દરિયામાં માલની હેરફેર કરતાં, તેને બદલે હવે માછીમારોની જાળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org