________________
ય
રિયામાં ફરી વળે છે. સિંચાઈના નામે ખરચાયેલા ૩૭ અબજ રૂપિયા પાણીના દુકાળને અટકાવી શકયા નથી?
ફાયદો થયો છે, ખાસ કરીને સ્ટીલ, સિમેન્ટ અને એન્જિનિયરિંગ પિઢીએને, અને એ ધંધા સાથે સંકળાયેલા બીજા વેપારીઓને.
ગ્રામજનો જ હવે સાબદા બને. ગામડાંઓના લેકે પિતે પિતાનું આયેાજન નહિ કરે ત્યાં સુધી આપણી યાતનાઓને, ગરીબીને, ભ્રષ્ટાચાર અને સંસ્કૃતિ સામેના હુમલાઓને અંત આવી શકે તેમ નથી.
કર્ણાટકના એક નાના વિસ્તારમાં ત્યાંના સમજુ લેકેએ, પ્રયત્ન . પૂર્વક ગેરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે. પરિણામે આજના અતિશય મેંઘવારી, ભ્રષ્ટાચાર, અછત અને માનસિક તાણના જમાનામાં પણ ત્યાંના લોકો ભારતના બીજા ભાગના લેક કરતાં વધુ શાંતિથી અને વધુ સુખથી જીવન જીવી શકે છે.
ગોરક્ષા (ગેરક્ષામાં જીવમાત્રની રક્ષા સમજવી.) વનરક્ષા, :ભૂરક્ષા (ભૂદાન નહિ) અને જલરક્ષા એ જ એક માત્ર તરણે પાય છે. એ સિદ્ધ કરવા લેક પ્રયત્ન આદરે તે જ રામરાજ્ય, સંતરાજ્ય હસ્તામલકત બની જશે. જ હરિજનોની બરબાદી સવણથી નથી થઈ પશુઓની
બેફામ કતલથી શરૂ થઈ છે ! ગાંધીજી પણ અંગ્રેજોની જાળમાં ફસાયા!
રે! બધા ગાયનું દૂધ શે પીશે? એ ખરીદવાના પૈસા તે જ ક્યાં છે? - ઓ ! વિદેશીઓના એજન્ટ ભારતીયે ! તમારાં જુઠ્ઠા
શુના પ્રચાર આગળ ગોબેલ્સ પણુ વામણું લાગે છે ! . વિશ્વમાં સૌથી ઓછાં પશુઓ ભારત પાસે ! છતાં ભારતમાં
વધુ પડતાં પશુઓની જાહેરાત નીચે અઘોર કલેઆમ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org