________________
૮૪
ખાતરી થઈ છે કે વેદકાળમાં ગેામાંસભક્ષણ, દારૂ, વિધવાવિવાહ વગેરે પ્રચલિત હતાં ! ! ! ’
૧૯૬૬માં શ્રી શ'કરાચાર્યે ગેાવધમધીની માગણી કરી અને ઉપવાસ શરૂ કર્યો ત્યારે પેલી · Beaf in Ancient India' પુસ્તિક ફરીથી છપાઈને કલકત્તા, કાનપુર, દિલ્હીનાં બજારમાં હુજારાના હિસાબે મફત વહેંચવામાં આવી.
"
પરદેશમાં વસતા અને ભણતા ભારતવાસીએ પાસે એવા પ્રચાર શરૂ થયા કે, તમે કેવા મૂખ' છે! તમે ભૂખે મર છે, તમારી ગાયા ભૂખે મરે છે, તેા પછી ગાયને મારીને શા માટે ખાઈ જતા નથી !'
૧૯૭૫માં શ્રી વિનેાખાજીએ મેવધમ ધી માટે ઉપવાસ ઉપર ઊતરવાની ધમકી આપી ત્યારે ક્રીથી · ચિત્રલેખા'એ પેલા ૧૧૫ વરસ જૂના મહારાજ ખાયબલ કેસની અતિ વિકૃત રીતે રજૂઆત કરી કે જેથી પુષ્ટિ સંપ્રદાયનું – શ્રીવિનમાજીના ઉપવાસને પગલે – દેાલન આવી પડે તે જોરદાર ટકા ન મળે.
પસી વલ સ્વીયરે લખેલ અને ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રગટ કરેલ ૧૯૪૦ની - India-Pakistan and East ' નામના પુસ્તકના પાના નં. ૧૮૨, લીટી ૯ થી ૧૧ અને ૨૮ થી ૩૦માં લખ્યું છે કે, · ભારતના સાચા ક્રાંતિવીરા ૧૮૫૭ના બળવાખેારા ન હતા, પણુ ગામાંસભક્ષણ કરનારા અને તેના પ્રચાર કરનારા જ સાચા ક્રાંતિવીર હતા.’
ધર્મદ્રોહી રાજેન્દ્રલાલા
પણ
હિંદુધમ [ વૈદિકધર્મ ) માંસાહારની મનાઈ ફરમાવે છે, એ ધર્મ ઉપર હિંદુઓની શ્રદ્ધા એટલી અડગ હતી કે મુસ્લિમાની શમશેર તેને ડગાવી શકી ન હતી. આથી અંગ્રેજોએ જુદા જ માર્ગ - અપનાવ્યા. એક તરફથી તેમણે ઢંઢેરા બહાર પાડચો કે અમે કોઈના પશુ ધમ'માં ડખલગીરી કરશું નહિ. ખીજી તરફથી ધમ' ઉપર દ્વિમુખી ધસારો શરૂ કર્યો. હિંદુધમ ગ્રંથાના ખાટા અનુવાદ અને રાજેન્દ્રલાલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org