________________
એક લાખ ટન ખેળ નિકાસ | કરીએ એટલે ત્રણ લાખ ! જેથી ૬૦ કરોડ રૂપિયાનું દૂધ ગા પાસે ત્રણ લાખ | ગુમાવીએ. ટન દૂધ ઓછું મળે. ઓછા દૂધને કારણે તેમને | જેથી ૧૦ કરોડ રૂપિયાનું અનાર્થિક કરાવીને વાછડા ખાતર અથવા બળતણ ગુમાસહિત ભૂખથી અથવા વીએ. ૩૩ કરોડ રૂપિયાની ગેરકાયદે ચાલતા કતલ- ગાય તથા વાછડારૂપી મૂડીને ખાનામાં મારી નંખાય. | નાશ થાય.
ખાતર માટે ફર્ટિલાઈઝર, બળતણ માટે કેરોસીન અને દૂધના પાઉડરની આયાત કરવા પાછળ બીજા અબજો રૂપિયા ખર્ચવા પડે. આ પ્રમાણે દર એક લાખ ટન ખેળની નિકાસ પાછળ ૭૦ કરોડ રૂપિયાની કિંમતના માલનું નુકસાન, ૩૩ કરોડ રૂપિયાની મૂડીને નાશ અને અબજો રૂપિયાના પરદેશી હૂંડિયામણને ખર્ચ થાય છે. - આ નિકાસથી દેશની ગરીબી વધે છે, ફુગાવો વધે છે, નિકાસકારની શ્રીમંતાઈ વધે છે. કદાચ એ શ્રીમંતાઈને ઉપયોગ તેઓ જીવન-જરૂરિયાતની ચીજોને સટ્ટા, સંઘરા દ્વારા ભાવે વધારવામાં પણ કરતા હેય. સરકારી અમલદારને લાંચ આપવી એ ગુને છે; પણ સરકારને ચરણે હૂંડિયામણની લાંચ ધરવી એ ગુને ગણાતું નથી. એ લાંચ ધરીને તે કોઈ પણ સ્વાર્થ સાધી શકાય છે.
- એ, માનનીય માજી વડાપ્રધાન શ્રી મોરારજીભાઈ તમે પણ પરદેશી નિષ્ણાતેના અહેવાલોને પ્રામાણિક માની લેવાની ભૂલ ન કરી બેસે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org