SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ લુચ્ચાઈથી આપણી ગાયાની ત કૌભાંડ આટલેથી જ અટકતું નથી. પરદેશીઓને આપણી ગાયાના બળદો ખૂબ પસંદ પડ્યા છે, માટે તેને આપણી ગાયે વેચાતી અપાય છે! ખરેખર તે આ રીતે મેળવેલી ગાયને ત્યાં મારી નાંખીને ખાઈ જ જવાય છે. કેમ કે પરદેશામાં બળદથી ખેતી જ થતી નથી. ત્યાં તો ખેતીમાં ઘેાડા, ટ્રેકટર વગેરે જ વપરાય છે. ૪૮ પણ આપણા વિલક્ષણુ રાજકર્તાઓ! તેઓને ખબર જ નથી કે ગાયની અને દૂધની અછત કરવા માટે અને પછી પાવાના દૂધ-પાઉડર વેચવા માટે આ વ્યવસ્થિત ષડ્યંત્ર ગોઠવાયું છે ! એક ગાયના બે હજાર રૂપિયા મળતાં આપણા અથ’નિષ્ણાત (!) રાજી રાજી થઈ જાય છે ! એને કહેવાનું દિલ થઈ જાય છે કે, એ ભલા આદમી ! એ. હજાર રૂપિયામાં ગાયને પરદેશ માકલાય તે એ ગાય અહીં દસ વરસ જીવીને તેના દૂધ, ઘી, છાણું, મૂતર, ખાતર, વાછડા અને વાછડી મળીને કુલ લગભગ ચાલીસ હજારના માલ આપે છે. હાય! ચાલીસ હજારની ગાય એ હજારમાં! કેવુ ભયંકર કૌભાંડ !! હવે તમે જ કહેા, શી રીતે પ્રજાની ગરીખી હટશે ? આ રહ્યા, કેટલાક ખેલતા આંકડા હિંદુ ધર્મ' ગેહત્યા, હત્યા, રાજહત્યા, બાળહત્યાને સહુથી મેટાં પાપ ગણ્યાં છે. જે લેાકો ગાયના ખારાકની ( ખાળ, ભૂ સુ' વગેરે ) નિકાસ કરે છે; તે વસ્તુતઃ ગેાહત્યાનું જ પાપ કરે છે. ગાયના ખારાકની નિકાસ કરનારા વેપારીએ અને નિકાસની પરવાનગી આપનાર પ્રધાના બન્ને માહત્યાનું પાપ કરનારા મને છે. એક લાખ ટન ખાળ નિકાસ કરીએ ત્યારે Jain Education International ૧૫ કરોડ રૂપિયાનું હૂંડિયામણુ મળે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy