SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ જ સમજી રાખે કે કઈ પણ વ્યક્તિ કરતાં સંસ્કૃતિના આદર્શો ખૂબ મહાન છે. વ્યક્તિ છે કે ગમે તે કરે, પણ આદર્શે તે જીવવા જ જોઈએ. વ્યક્તિના હિતને અતિ વધુ પડતે વિચાર આદર્શોને ખતમ કરવા તરફ દોરી જાય છે. આ આપઘાતી કાર્ય છે. સીતાના શીલને આદર્શ જીવતે જ રહેવા દે! વ્યક્તિની ઝાઝી ચિંતા કરે નહિ. | ધન્ય છે તમારા લેકોની જહાંગીરશાહીને? જે પ્રજા મદ નથી અને પવિત્ર નથી એ પ્રજાનું જીવન લાંબું થયું હોય તે ય એ મરેલી જ છે. ૩૦૦ વર્ષના તાડના નિર્માલ્ય ઝાડ બનવા કરતાં, જતાં જ સહુને પ્રસન્ન કરી દેતું ત્રણ જ દિવસના જીવનવાળું તળાવનું પિયરું બનવું શું છેટું? - મને આજે કઈ તે બતાડે પાળીઓ થવાને લાયક કઈ મઈ? - ગામડે ગામડે ઘૂમીને જેઓ રામાયણ અને મહાભારતની - કથાઓ કહેતા; જેઓ ભારતના નારીગણ ને સતીઓની વાતે માંડતા; જેઓ યુવાનનેને એમના પૂર્વજોને ઝિંદાદિલીભર્યા પ્રસંગે જીવંત બનાવી કહેતા; જેઓ “મસ્તરામનું જીવન જીવતા એ કથકે ક્યાં છે? મને કેક તે દેખાડે એ માણભટ્ટો ક્યાં છે? મને કોક તે કહે એ કીર્તનકારે-ભજનિકે કયાં ગયા? મને કોક તે જણાવે કે એમનું શું થયુ? | એ. એ.રહ્યા જુએ ઊભા, સિનેમાની ટિકિટ લેવા માટે લાઈનમાં, હાય! બીડી ફેંકે છે. ગંદાં ગીત લલકારે છે! - એહ! ભારત! તારી આ દુર્દશા! –પં. ચન્દ્રશેખરવિજયજી - - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy