SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ [૯] દારૂબંધી * દારૂ : વિનાશક બદી 1 સરકાર ખરેખર દારૂખધી ઇચ્છે છે? દારૂબંધીની સરકારી ધાષણા એક છલના માત્ર છે? # દારૂની બદી ડામવામાં ફરીથી જ્ઞાતિવ્યવસ્થાના સહકાર લેવેા પડશે. હિંદુ તમામ અધિકાર ગુમાવી એંઠા . ઇસ્લામ ધર્મ માંસાહારને ઉત્તેજન નથી આપતે અને દારૂને તે નાપાક ગણી એને અડકવાની પણ ના પાડે છે, હિંદુધર્મમાં દારૂ અને માંસ બન્નેના નિષેધ છે, પણ આ સિકયુલર રાજ્યમાં ધર્મને નામે વાત કરવાનો અધિકાર માત્ર લઘુમતીઓને જ છે. બહુમતી હિંદુ તા સિકયુલરીઝમના નામે ધર્મના તમામ અધિકારો ગુમાવી બેઠા છે. એટલે દારૂમથી માટે ધર્મના આશ્રય ન લેતાં તેની આર્થિક અને સામાજિક બાજુના જ વિચાર કરીએ. આ દેશમાં આશ્ચય તે એ છે કે બહુમતી હિંદુઓની સંપૂર્ણ ગાવધધીની માગણી સામે પુરવાર ન થએલા ગાયની કુરબાનીના, અને ગેામાંસ ખાવાના ધાર્મિક અધિકાર આગળ કરીને મુસ્લિમ ગેાવધબંધીના વિરેધ કરે છે, એટલું જ નહિ કોંગ્રેસી અને કોંગ્રેસ હિંદુ પ્રધાના પણ લેાકાના માંસાહાર કરવાના અધિકારને ઠુકરાવ્યા કરે છે. “ જો ગાયની કુરબાની ન કરે તે ઇસ્લામી શરીયતના ભંગ. થાય છે.” એવા મુસ્લિમોના દાવાને સુપ્રીમ કોટે નામજુર કર્યો છે. ઇસ્લામના મહાન ધમ ગુરુ નામદાર આગાખાને પણ ૧૯૨૬માં દિલ્હીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy