________________
ર૧૯
મળેલી મુસ્લિમ કોન્ફરન્સમાં ગાયની કુરબાની ધાર્મિક અધિકાર હોવાના દાવાને સ્પષ્ટ શબ્દોમાં, દાખલા-દલીલ સહિત ઈન્કાર કર્યો છે. છતાં ખાસ કરીને હિંદુ કોંગ્રેસીઓ, મુસ્લિમેના આ ન સાબિત થએલા દાવાને આગળ કરી ગોવધબંધીને સખત વિરોધ કરે છે, પણ દારૂ પીવાની ઈસ્લામ ધર્મ સખત મનાઈ ફરમાવે છે, છતાં ઇસ્લામી શરીયત આગળ કરીને સંપૂર્ણ દારૂબંધીની માંગણીને ન તે મુસ્લિમે. ટેકે આપે છે, ન તે સિક્યુલરિસ્ટ હિંદુએ.
| દારૂ વિનાશક બદી: - એ સાચું છે કે મોટા ભાગના મુસ્લિમ અને પશ્ચિમી રહેણુંકરણીથી અંજાઈ ગએલા અમુક ઉચ્ચવર્ણના હિંદુએ, જેમાં હિંદુ પ્રધાને પણ આવી જાય છે, તેઓ દારૂ પીએ છે, અને દારૂના ધંધામાં તેમ જ કોઈ કોઈ તે દારૂની દાણચેરીમાં સંડોવાયેલા પણ છે. છતાં દારુ પીવાથી હિંદુધર્મના આદેશને કે ઇસ્લામની શરીયતને ભંગ. નથી થતે એમ કહી શકાય નહિ, તેમજ દારૂ એ એક મહાવિનાશક બદી નથી એમ કહી શકાય નહિ.
- બ્રિટિશ શાસન પહેલાં દારૂની બદી ભારતમાં કેટલી વ્યાપક હતી. તે જાણવું મુશ્કેલ છે. છતાં પશ્ચિમના દેશે જેટલી તે વ્યાપક ન હતી. એ ચેકસ છે, કારણ કે પશ્ચિમમાં દારૂ પીવાની ધાર્મિક મનાઈ નથી,. એટલું જ નહિ. સમાજમાં પણ દારૂ પીવે એ હલકું કામ નથી: ગણાતું. ત્યાં ધર્મગુરુઓ માટે પણ મદિરાપાન અને માંસાહાર સામાન્ય. નિયમ છે. જયારે ભારતમાં તેમ નથી.
બ્રાહ્મણે અને વૈ તે દારૂ પીતા જ નહિ. ક્ષત્રિય-શેડઘણા-પીતા, છતાં ન પીનારે વગ મોટો હતા, કારણ કે એને સામાજિક બદી તરીકે માન્યતા મળેલી હતી. શુદ્રોમાં બે વિભાગો હતા : અમુક કેમાં દારૂ પીવાતે, તે કઈ કઈ જ્ઞાતિમાં સારામાઠા પ્રસંગે દારૂની લહાણી પણ થતી અને કઈ કઈ જ્ઞાતિમાં એની કડક મનાઈ હતી. દારૂ પીનારાને જ્ઞાતિ તરફથી સખત નસિયત થતી. મોટા ભાગના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org