________________
193
ટેવરનીયરને પણ ભારતમાં મુસાફરી કરતાં આવી જ મુશ્કેલી અનુભવવી પડેલી. તે લખે છે કે, “ જો ગામડામાં મુસ્લિમ અધિકારી હાય, તે તે મટન કે મરઘાં મળી શકે પણ જે હિંદુ અમલદાર હાય તો ચાખા, લેટ, શાકભાજી અને દૂધ સિવાય કાંઈ જ મળી શકે નહિ.”
66
જોન ફાયસ” લખે છે કે, (ઈ. સ. ૧૬૭૮-૮૧) “ હિંદુ ફળફૂલ, કંદમૂળ અને ચોખા ખાય છે, પણ તે માંસ, માછલી, ઈંડાં ખાતા નથી.” (જે. ટી. વ્હીલર કૃત મુસ્લિમ શાસન નીચે ઇતિહાસ, પાનાં ન. ૪૫૬, ૪૭૦, ૪૮૮)
અંગ્રેજો જ માંસના પ્રચારક
અંગ્રેજી હુકૂમતમાં માંસાહારને એટલે વેગ મળ્યા કે, સુરતમાં સૂર લેક માટે આખા વર્ષમાં જેટલાં પશુએ કપાતાં તેના કરતાં મુંબઇમાં એક જ મહિનામાં અંગ્રેજો માટે વધુ પશુએ કપાતાં, (Early Records of British India by J. T. Whealler)
66
અંગ્રેજો હુ’મેશ ગાય અને ડુક્કરનું માંસ ( Beef અને Pork) પસંદ કરે છે. અને મુંબઈમાં ગાયનું માંસ અકરાંતિયા થઈને ખાવાનું પરિણામ એ આવ્યું કે અહીં ઉષ્ણુ પ્રદેશમાં આવીને ગેમાંસ અકરાંતિયાની પેઠે ખાવાથી અને પાટુગલથી દારૂ અતિશય પીવાથી તે અચાનક ટાગ્રુપ મરી જવા લાગ્યા. ( મુસ્લિમ શાસન નીચેનું હિંૐ, જે. ટી. વ્હીલર). ભારતના ચુગજૂના કાયદાઓના ભગ કરીને અંગ્રેજોએ ગેમાંસ અને દારૂના સેવનથી ભારે ખુવારી ભાગવી. છતાં જ્યાં જ્યાં પણ તેએ ગયા ત્યાં પેાતાની આ આદતને વળગી રહ્યા. જે યુરોપિયના મંગાળમાં ગયા, ત્યાં તેમને તે પ્રદેશ સસ્તું લાગ્યા. કારણ કે ત્યાં મરઘાં, બતક વગેરે પક્ષીએ એક રૂપિયામાં ૨૦ મળતાં. ઘેટાં, ખકરાં પણ પુષ્કળ મળતાં હતાં અને ડુક્કરો તા એટલી માટી સખ્યામાં હતાં કે પાટુગીઝે તે તે ખાઈને જ જીવતા અને અંગ્રેજો તેમ જ વલંદા વર્તુણા ભરી ભરીને પાતાને દેશ મેકલતા. ( જે. ટી. વ્હીલર કૃત મુસ્લિમ શાસન તળે હિંદના ઇતિહાસ, પાનું ૫૧૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org