________________
ગણવામાં આવતા. તેઓ સમગ્ર સમાજથી બહિષ્કૃત થતા એટલે તેમને સમાજ તરફથી કાંઈ મળતું નહિ. જેથી તેમને વનપ્રદેશમાં શિકાર કરીને તેમનું પેટ ભરવું પડતું. તેઓ પ્રાયશ્ચિત્ત કરે અને સમાજની મર્યાદામાં ધમ દ્વારા નક્કી થયેલાં નીતિ અને નિયમ પાળવાનું કબૂલ કરે તે તેમને પાછો સમાજમાં પ્રવેશ મળત.
બીને ચીની મુસાફર હ્યુ-એન-સંગ પિતાની ધપેથીમાં લખે છે કે, “સમ્રાટ હર્ષના આદેશથી પશુહિંસા અને માંસાહારની સમગ્ર દેશમાં મનાઈ છે.”
કેપ કેમરીનથી પૂર્વમાં કેરમંડળ કિનારે જે અગાઉ મૌલાપ્રદેશના નામે ઓળખાતે, તે તામિલભાષી લેકેને પ્રદેશ છે અને ત્યાંથી છેક બંગાળના ઉપસાગર સુધી જે તેલુગુ ભાષા બેલતા તેલંગાએને પ્રદેશ છે, તે તમામ પ્રદેશમાં પરિહાર લેકેને બાદ કરતાં કંઈ માંસ ખાતું નથી. તેઓ બધા ગાયની અને બળદની પૂજા કરે છે. તેઓ કોઈ પશુહિંસા પણ કરતા નથી. એટલે જે મુસાફરોને માંસ (બકરાનું) ખાવાની ઈચ્છા હોય તેણે પિતાની સાથે કઈ સિરિયનને (સિરિયા અથવા મધ્ય એશિયાને વતની) કસાઈનું કામ કરવા માટે પિતાની સાથે નેકર તરીકે રાખવું જોઈએ.”
(માર્યોપેલેનું ટેસ્ટીમની. ઈ. સ. ૧૨૬૦–૧૨૫ જે. ટી. વહીલર કૃત હિંદને ઈતિહાસ, ભાગ-૨)
ફિશ નામના મુસાફરે ઈ. સ. ૧૫૮૫માં ઉત્તર ભારતમાં મુસાફરી કરેલી. તે લખે છે કે, મોટા ભાગની પ્રજા માંસાહાર કરતી નથી, અને માછલીની તે જાણે કાંઈ કિંમત જ હોતી નથી.” (જે. ટી. વ્હીલર કૃત મુસ્લિમ શાસન નીચે હિંદને ઇતિહાસ, પાના નં. ૪૧૮)
ડેલાવેલી નામને મુસાફર જેણે દક્ષિણ ભારતમાં મેંગરની આજુબાજુના પ્રદેશમાં મુસાફરી કરી હતી, તે લખે છે કે, “ભારતમાં મુસાફરી કરવી એ બહુ મુશ્કેલીભરેલું છે. ત્યાં ખાવાપીવાની બહુ તકલીફ છે. હિંદુઓ ખાવાપીવાની બાબતમાં બહુ આગ્રહી છે, અને પિતે તે માંસ, માછલી ખાતા નથી, પણ આપણનેય આપતા નથી.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org