________________
૭૪
અગ્રેજ અમલદારોને ગોહત્યા સામે વિરોધ આ ગેમાંસ ભક્ષણની શરૂઆતે ભારતના પશુધનને નબળું પાડવાની શરૂઆત કરી. મિ. વિલિયમ સ્મિથ (ડેરી એક્ષપર્ટ) લખે છે. કે, “ભારતમાં કેટલાક જાણીતા માણસે ગોરક્ષા કરવાના પગલાં તરીકે પશુઓની વિદેશમાં થતી નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરે છે, જ્યારે કેટલાક માત્ર માંસાહાર પૂરતું જ પશુ મારવાનું બંધ. કરવાની ભલામણ કરે છે. વળી ગ્રામ્ય પ્રદેશના કેટલાક આગેવાને એમ માને છે કે જે ચરિયાણે પશુઓને ચરવા માટે છૂટાં કરવામાં આવે તે ગેરક્ષાનું સહુથી પ્રથમ પગલું મોટાં શહેરના કતલખાનાઓમાં થતી ગાય અને ભેંસની કતલ ઉપર પ્રતિબંધ મૂકવાનું હોવું જોઈએ.” (એગ્રિકલ્ચર જનરલ ઓફ ઈન્ડિયા, . ૧૭, ભાગ-૧, જાન્યુઆરી, ૧૯૨૨)
મુંબઈ રાજ્યના એગ્રિકલ્ચર ડાયરેકટર સર એચ. એચ. માન લખે છે કે, “મુંબઈ અને બીજા મોટાં શહેરોમાં દૂધાળાં પશુઓની થતી કતલે દેશનાં દૂધાળાં પશુઓની હસ્તી માટે ભય પેદા કર્યો છે. અને આ બાબત ઉપર જલદી ધ્યાન આપવાની જરૂર છે.” (૧૮મી. સપ્ટેમ્બર, ૧૯૧૯)
- સિકયુલરિઝમના નામે ગોહત્યા કરવાની જીદ ગમાંસ ખાવાને જેમને બાધ નથી એવા આ બે, અને તેમના જેવા બીજા ઘણા સમજુ અંગ્રેજોને પણ આ દેશની આર્થિક અને સામાજિક વ્યવસ્થા જોઈને ગોવધબંધી કરવાનું જરૂરનું લાગ્યું. પણ ગેમાંસ ભક્ષણને જેમને ધાર્મિક રીતે નિષેધ છે એવાં હિંદુ પ્રધાનમંડળોને અને હિંદુ નિષ્ણાતને બેહત્યા ચાલુ રાખવાનું જ નહિ, પણ તેને વધુ વેગ આપવામાં, અને એને વધુ વિકસાવવાની યેજનાઓ તૈયાર કરવામાં નથી તે ધામિક બાધ નડતે કે નથી તે તેમને દેશની આર્થિક અને સામાજિક બરબાદી દેખાતી. શ્રી નેહરુ ગેહત્યા ચાલુ. રાખવામાં ગૌરવ માનતા હતા અને તેમણે તેને પિતાની પ્રતિષ્ઠાને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org