________________
૯૦
તેમનાં માતુશ્રી અને ઘરના મુસ્લિમ નાકરોનાં પણ દિલ દુભાય. સંભવ છે કે અંગ્રેજી કેળવણીના અતિરેકે જ નેહરુ કુટુંબને ગામાંસ માતું કર્યું. હાય; અને ગોવધની નીતિ જ દેશને વિભાજન પ્રતિ દેરી ગઈ હોય.
સહુથી દુઃખદ બીના તા એ છે કે દેશનું વિભાજન કરવા માટે શ્રી ઝીણાએ ગામાસનું કારણ આપ્યું હતું. પણુ વિભાજન થયા પછી ગે વધ અને ગેમાંસ ભક્ષણના પ્રચાર વધુ ધારદાર બન્યા. હિંદુ પ્રષાનાની અનેલી સરકારીએ એને પેાતાની પ્રતિષ્ઠાની અને જીદ્મની બાબત. ખનાવી દીધી !
જે દૂષણને લીધે દેશના ભાગલા પડયા એ જ દૂષણને આજે પણ સરકાર પૂરી તાકાતથી વળગી રહી છે !
” હોસ્પિટલેા અને સ્કૂલ-કૉલેજો તરફના દાનપ્રવાહ ગોશાળાઓ તથા દૂધ-વિતરણ તરફ વાળી દેવામાં આવે તા?
# ૐ દૂધની અછત આગળ કરીને જ પાષણના એઠા નીચે ઇંડાં-માછલીના આહારના જોરદાર પ્રચાર હવે દૂર નથી !
# રોગ થયા બાદ ઔષધ ! કે રોગ જ ન થાય તે માટે વ્યાપક વ્યવસ્થા?
વગર વિચાર્યું કામ અને અપાત્રને દાન એ એય નુકસાન કરનારાં છે.
દાનવીર હાસ્પિટલને દાન આપે છે, તેમાં સાયની અણી જેટલું પુણ્ય મળે છે; પણ, પાપને મેટો પાટલા બંધાય છે. કારણ કે એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org