________________
હતા એટલે એ પ્રશ્ન કેમ ઉકેલવે તેની તેમને સમજ ન હતી. એથી ઊલટું તેઓ ગોવધને જમાનાની જરૂરિયાત તરીકે પણ લેખવા લાગ્યા હતા.
આ પ્રશ્નને શેરીઓમાં ઉકેલ થઈ શકે નહિ તે અંગ્રેજો જાણતા હતા. એટલે તેને શેરીઓમાં ધકેલી દઈને હિંદુ-મુસ્લિમેની એકબીજા દ્વારા કાપાકાપી કરાવતા મરાવતા હતા. જેમાં અંગ્રેજોને કાંઈ જ ખાવાનું ન હતું. આ રમખાણએ ગોવધબંધી તે ન થઈ શકી પણ શ્રી ઝીણાની જીદથી દેશના ભાગલા ચક્કસ પડી ગયા. ઇંગ્લેંડના તે સમયના સરસેનાપતિ ફિલ્ડ માર્શલ મેન્ટગેમરીને આ ભાગલા મંજૂરી ન હતા. તેઓ ભારત આવ્યા અને મુસ્લિમ લીગના સરનશીન શ્રી ઝીણાને દેશના ભાગલા ન પાડવા સમજાવ્યું. ભાગલા માટે કેમી રમખાણે (જે ગોવધનું જ પરિણામ હતું) દ્વારા પ્રગટી ઊઠેલા ઠેષભાવ સિવાય કઈ જ આર્થિક કે રાજદ્વારી કારણ ન હતું.
એટલે ઝીણાએ કહ્યું કે, “અમે સાથે રહી શકીએ જ નહિ”.
શ્રી મોન્ટગેમરીએ કહ્યું, “પણ શા માટે? શું તમે હજાર વર્ષ સુધી સાથે રહ્યા નથી?” - શ્રી ઝીણા પાસે બીજે જવાબ ન હતું. તેણે કહ્યું કે, “હિંદુઓ ગાયને પૂજે છે. હું તેને મારીને ખાઉં છું.” | મેન્ટગેમરીએ તે દિવસે પિતાની ડાયરીમાં લખ્યું કે, “જે દેશના ભાગલા પડશે તે બીજા વિશ્વયુદ્ધમાં થયે છે તેનાથી પણ વધુ રક્તપાત ભારતમાં થશે.” (લાઈફ ઓફ મોન્ટગેમરી) - શ્રી ઝીણાને જવાબ કેટલે નિર્બળ હતે? શું તેઓ જ ગમાંસ ખાતા હતા? કદાચ શ્રી જવાહરલાલ નેહરુ તેમના કરતાં વધુ
માંસ ખાતા હશે. તેમનાં બહેન શ્રીમતી કુણા હઠીસીંગ તેમના “We Nehrus' નામના પુસ્તકમાં લખે છે કે, “અમારું લંચ (બરનું ઉખાણું) હંમેશ અંગ્રેજી ઢબનું રહેતું અને તેથી અમે હંમેશ હોટલમાં ખાણું લેતાં, કારણ કે બ્રિટિશ ઢબના લંચમાં “બીફ” અને “પિક” . એટલે ગાય અને ડુક્કરનું માંસ હોય છે. જે માંસ ઘરમાં આવે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org