________________
હા, આપણે જરૂર સ્વતંત્ર થયા છીએ; એક રીતે નહિ એ એ રીતે સ્વતંત્ર થયા છીએ:
(૧) લજ્જા, મૈત્રી, ત્યાગ વગેરે પવિત્ર પર પરાઓને તાડી-ફોડી નાખવા માટે આપણે સ્વત ંત્ર થયા, અને (૨) સ્વચ્છંદતા, ઉલટતા, અપ્રામાણિકતા, નાસ્તિકતાને જ જન્મ દેતાં નવાં મૂલ્યાને સ્વીકારવામાં આપણે સ્વતંત્ર થયા !
* કેવા વિકરાળ આવ્યા છે; જમાને....કેટલી ભયંકર ઊઠી છે; આંધી ? વિલાસના વિનાશી આળા પાથરતી !
શી રીતે ઉગારી શકાશે; આર્યપ્રજાને! કોઈ દૈવી ખળા ઊતરે કે આધ્યાત્મિક અણુએ તૈયાર થાય અને તેના વિસ્ફોટ
જાગે તા જુદી વાત.
પણ ત્યાં સુધી શું કરવું ? એક જ રસ્તે દેખાય છે; ઘર બચાવી લેવું.
દરેક કુટુંબના વડીલે। જો રાજ અડધા કલાક પણ પેાતાના ઘરમાં ધમ કથા કરે; ધૂન મચાવે, કીતન કરે; આખા કુટુંબને એ રસમાં તરાળ કરે તા જ એકેકું ઘર ઊગરવા લાગે. ઘર-ઘરના સરવાળા જ અંતે તે દેશ છે ને?
*
સ્વરાજ્યના અર્થ એ નથી કે માત્ર દેશના માણસા દ્વારા ચાલતું રાજ. સ્વરાજ એટલે તેા દેશના ખૂબ સારા માણસ દ્વારા; દેશની પ્રજાના હિત માટે; એ પ્રજાની સંસ્કૃતિના ઢાંચા પ્રમાણે ચાલતું રાજ. કહેા; આ સ્વરાજ આપણી પાસે છે ખરુ? રે! એ તે વર્ષો પહેલાં છીનવી લેવાયું છે !
-૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org