SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ હા, આપણે જરૂર સ્વતંત્ર થયા છીએ; એક રીતે નહિ એ એ રીતે સ્વતંત્ર થયા છીએ: (૧) લજ્જા, મૈત્રી, ત્યાગ વગેરે પવિત્ર પર પરાઓને તાડી-ફોડી નાખવા માટે આપણે સ્વત ંત્ર થયા, અને (૨) સ્વચ્છંદતા, ઉલટતા, અપ્રામાણિકતા, નાસ્તિકતાને જ જન્મ દેતાં નવાં મૂલ્યાને સ્વીકારવામાં આપણે સ્વતંત્ર થયા ! * કેવા વિકરાળ આવ્યા છે; જમાને....કેટલી ભયંકર ઊઠી છે; આંધી ? વિલાસના વિનાશી આળા પાથરતી ! શી રીતે ઉગારી શકાશે; આર્યપ્રજાને! કોઈ દૈવી ખળા ઊતરે કે આધ્યાત્મિક અણુએ તૈયાર થાય અને તેના વિસ્ફોટ જાગે તા જુદી વાત. પણ ત્યાં સુધી શું કરવું ? એક જ રસ્તે દેખાય છે; ઘર બચાવી લેવું. દરેક કુટુંબના વડીલે। જો રાજ અડધા કલાક પણ પેાતાના ઘરમાં ધમ કથા કરે; ધૂન મચાવે, કીતન કરે; આખા કુટુંબને એ રસમાં તરાળ કરે તા જ એકેકું ઘર ઊગરવા લાગે. ઘર-ઘરના સરવાળા જ અંતે તે દેશ છે ને? * સ્વરાજ્યના અર્થ એ નથી કે માત્ર દેશના માણસા દ્વારા ચાલતું રાજ. સ્વરાજ એટલે તેા દેશના ખૂબ સારા માણસ દ્વારા; દેશની પ્રજાના હિત માટે; એ પ્રજાની સંસ્કૃતિના ઢાંચા પ્રમાણે ચાલતું રાજ. કહેા; આ સ્વરાજ આપણી પાસે છે ખરુ? રે! એ તે વર્ષો પહેલાં છીનવી લેવાયું છે ! -૫. શ્રી ચન્દ્રશેખરવિજયજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy