SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ [] છાણુ, રહેઠાણુ, વાહનવ્યવહાર અને તેલ v જ્યારથી બળતણ માટે જંગલનાં લાકડાં કપાવા લાગ્યાં ત્યારથી દેશની પનાતી બેઠી છે! શુ આના બદલે બળતણ માટે છાણની પેદાશ—વૃદ્ધિ વિચારાઈ હોત તા? કરાડા પશુઓનાં જીવન ઊગરી જાત અને જંગલ બચી જાત! છૂટ અંગ્રેજો તા ગયા! હવે એ સ`નાશી યાજનાની સુરંગાને કેમ ઉઠાવી લેવાતી નથી? ૧૮૫૯થી અંગ્રેજોએ ભારતમાં પશુઓની સામુદાયિક હત્યા શરૂ કરી. થોડા જ વખતમાં એના પ્રત્યાઘાત ખેતી ઉપર પડયા. અંગ્રેજોને તેમના દેશ માટે અનાજ અને ઉદ્યોગ માટેની ખેતપેદાશની ચીજોના પુરવઠો ખારવાઈ જવાની ખીક લાગી. એટલે તેમણે સરકાર સમક્ષ રજૂઆત કરી કે, “ખેડૂત છાણુના બળતણ તરીકે ઉપયોગ ન કરતાં ખાતર તરીકે જ તે વાપરે તે માટે ખેડૂતને મફત બળતણુ પૂરું પાડવું.” પણ આવું ખળતણ શું હાઈ શકે અને તે કયાંથી મેળવવું એ પ્રશ્નના ઉકેલ તે શૈષી શકયા નહિ. આખરે ડૉ. વોકરે ખેડૂતને છાણાંને બદલે લાકડાં બાળવાની સલાહ આપી અને લાકોને ખૂબ સસ્તાં લાકડાં મળી શકે તે માટે વિશાળ જગલે કાપવાના કોન્ટ્રેક્ટ આપીને અગ્રેજોની ભારતવિાષી નીતિને ટેકો આપનારી એક નવા શ્રીમંત વગ ઊભા કર્યાં. (ત્યાં સુધી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy