SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ અને શુદ્ધ ઘી, દૂધના પુરવઠાની કંઠી રક્તલે તે પ્રજાના શ્રીમંત, ગરીબ, ઉદ્યોગપતિ, મજૂર, વેપારી અને ખેડૂત એ તમામ વર્ગોમાં તેમ જ મોટામાં મેટાં શહેરથી માંડીને નાનામાં નાના ગામડા સુધી દરેક સ્થળે વિનાશ વેર્યો છે. ઓછું ઉત્પાદન, શક્તિની ક્ષીણતા, વધતી બીમારીઓ, કીમતી મૂડી અને ખાનપાનની ચીની ઘટતી જતી ગુણવત્તા, આ બધી આફતે દૂધના અને ઘીના પુરવઠાની ઠંડી કતલને આભારી નથી તે બીજું શું છે? આ વિનાશ વધતું જાય છે છતાં નજરે ન ચડે એ વિનાશ છે. કેણ અટકાવશે આ મહાવિનાશને? શું ગૌરવવંતી મહાન આર્ય પ્રજા આ રીતે જ નાશ પામી જશે? તે આ મહાવિનાશમાંથી બચવું હેય તે ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા રૂપી સુદર્શન ચક્રથી રક્ષા ખેલી ભારતીય અર્થવ્યવસ્થાનું શરણું લીધે જ છૂટકે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy