SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ માછીમારોને રોજી મળશે; પણ તેથી શું દેશમાં બેકારી ઘટશે અને ? સમૃદ્ધિ વધશે ? પશુRsિ'સા સપૂર્ણ બંધ કરો અને પછી જુઓ દર દશ ગાયે એક કુટુખને કાયમી રાજી મળશે. દર એ ખળદે એક કુટુંબને કાયમી રાજી મળશે. દેશી વહાણાના દરિયાઈ વહેવાર શરૂ કરીને; બંધ કરા માછીમારના ધ'ધા. પછી લાખા દરિયાખેડુઓને રજી મળશે, અને દાણચારી ઘટશે તે નફામાં, કાણુ રાકશે, હિ'સાના આ મહાપૂરને ? કોણ ખાળશે બેકારીના, ગરીબીના અને ભ્રષ્ટાચારના આ મહાવટાળને? એ તે આપણે જ રોકવા પડશે, જે આર્યાવત'ને આર્યાવર્ત રૂપ જ સાચવવું હાય તે. 28 કોમવાદના નાશની વાત કરનારાએ જ પક્કા કોમવાદી છે ! # આળખી લા; અંગ્રેજ-ભક્ત : દેશદ્રોહીઓને ! છે આ સ્વાલંપટ ભારતીયા ! તમે જ પ્રજાની ભાવાત્મક એકતાના ટુકડા કર્યા છે. આ દેશમાં મવાદ, જ્ઞાતિવાદ, પ્રાંતવાદ હતા જ નહિ. એ તે એમણે જ પેદા કર્યાં છે, જે રાજ “ જ્ઞાતિવાદ, કોમવાદને નાશ કરી ”ના નારા પૈાકારે છે. તેમને નેતાગીરી કે તેમનાં પ્રધાનપદ્માં કાંઈ તેમના જ્ઞાન અને વહીવટી કુશળતાને કારણે તેમને નથી મળ્યાં, પણ તે માત્ર અમુક કામના, જ્ઞાતિના કે પ્રાંતના હેાવાને કારણે જ મળ્યા છે, અને એટલે જ તેએ લેકમાં એ જ્ઞાતિવાદ, પ્રાન્તવાદ અને કોમવાદની ભાવના જલતી રાખવા માટે એના નાશના પ્રચાર કરતા હાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy