SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ સંપૂર્ણ જીવહિંસા પ્રતિબંધ એ ઉન્નતિની પ્રથમ શરત આદિવાસીને બે વીઘાં જમીન અને એક ગાય” એ જેવું એક તૂત હતું, એવું જ આ બીજું તૂત છે, વિનેબાજીનું ભૂમિહીને ભૂદાનનું. રે! તમામ ભૂમિહીનેને આપી શકાય એટલી જમીન જ કયાં છે? તમામ બેકારને કામ જરૂર આપી શકાય પણ કાંઈ ભૂમિ ન આપી શકાય. એક ઉચ્ચ કક્ષાના ભૂદાન કાર્યકરને મેં પૂછ્યું કે, “આ સૂત શા માટે ચલાવ્યું છે? તમારી પાસે એટલી જમીન જ ક્યાં છે?” ' તેમણે કહ્યું કે, અમારી એવી ગણતરી છે કે દરેક ભૂમિહીનને એક ગુંઠે જમીન આપી શકાશે.” આ બિચારાને ખબર પણ નથી કે ગુંઠે જમીન કેટલી થાય? મેં પૂછયું, “૧૧૧૧ વાર જમીનમાં શું થાય? બળદને હળમાં જોડયા પછી ચાલવાની પણ જગ્યા નહિ રહે !” - વિનોબાજીએ ભૂરક્ષા ઉપર ભાર દેવાને બદલે ભૂદાન ઉપર ભાર - આપે, તેથી ૩૦ વર્ષની સંનિષ્ઠ કાર્યકરોની મહેનત અને તેની પાછળ ખર્ચાયેલા પૈસા હવામાં ગાયબ થઈ ગયા. સંપૂર્ણ જીવહિંસા બંધ કર્યા વિના, ન તે બેકારી ઘટશે, ન તે સમૃદ્ધિ આવશે કે ન તે દેશમાં ભાવાત્મક એકતા સ્થપાશે. હિંસા એટલે જ વિનાશ. શું વિનાશમાંથી સમૃદ્ધિનું સર્જન કરવા માંગે છે, આપણા રાજક્તએ ' અઘાર હિંસાનું અપતમ ફળ લાખ લાખ ગા મારીને પ૦૦-૭૦૦ કસાઈઓને રોજી મળશે. દેડ ક્રેડ ડુક્કર મારીને ડાક હજાર ગ્રામવાસીઓને ત્રણ-ચાર વર્ષ તે માટે રેજી મળશે. સેંકડો અબજ માછલીઓ મારીને બે-પાંચ હજાર ૧૨. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy