________________
" ૧૭૬ એાછું દૂધ દેવું એ કાંઈ બધી ગાયોને અપરાધ નથી. આ ઉપરથી સમજાશે કે “પુઅર મિલક' ગાયે વાછડા તેમ જ ખાતર અને બળતણ મેળવવા માટે જ ઉછેરાય છે; દૂધ માટે નહિ, હવે જે તે ગાયે ઓછું દૂધ આપે છે, એ એને અપરાધ ગણાય; તેથી તેને કાપી નાંખવામાં આવે, તે પચાસ ટકા ગયેને કાપી નાંખવી પડે! આમ થતાં ૫૦ ટકા ભાગની ખેતી, વાહનવ્યવહાર, બળતણ, ખાતરને પુરવઠો સંપૂર્ણ ભાંગી પડે. દા તે એ કરવામાં આવે છે કે ઓછું દૂધ દેનારી અનાર્થિક ગાયે જ કાપવામાં આવે છે, પણ ખરી વાત એ છે કે આવી “પુઅર મિકસ છું દૂધ દેનારી ગા. તે ઓછી જ કપાય છે, કેમકે તેને ડેરીમાં દાખલ કરવામાં આવતી. જ નથી. ડેરીમાં તે “હાઈ મિક” ગમે-કાંકરેજી, રાઠી, હરિયાણા, ગવલવ વગેરે જાતિની–જ લાવવામાં આવે છે. છ-આઠ માસમાં તે
અનાર્થિક” ગણાય છે અને તેને કતલખાને ધકેલી દેવાય છે. આમ, વધુ દૂધ દેતી ગાયે જ ડેરી દ્વારા કતલખાને રવાના થાય છે, જેની ખૂબ મોટી સંખ્યા હોય છે.'
આંકડાનાં જૂઠાં ગણિત? “ફેન રીટન નિષ્ણાત તરફથી જૂઠા આંકડા અને જૂઠી રજૂઆત થતી રહે છે. ભેળી પ્રજા એમાં ભેળવાતી રહે છે. આ
દસ વર્ષ પૂર્વે રાજસ્થાનમાં રાંઠી જાતની ઉત્તમ દૂધાળી બાર લાખ ગાયે હતી, જે હવે દેઢ લાખ રહી છે.
શી ખબર એ ય કેટલે સમય ટકશે?
8 પ્રજાની ઉન્નતિ હાથવેંતમાં ! પણ... સત્તા અને
સંપત્તિના ભૂખ્યા વરુ જેવા દેશી-અંગ્રેજો એ થવા
કેમ દેશે? 88 ભૂતાન જેવા કેટલાં વિઘાતક તૂતે જાગી પડ્યાં હશે
આ દેશમાં?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org