________________
૨૮૧
ઉપર અને ખુદ કુદરત અને ઈશ્વર સામે પણ પડકાર ફેંકવામાં આવ્યું છે, દષ્ટિએ જ એને વિચાર અને સામનાની તૈયારી થવી જોઈએ.
આપણે આશા રાખીએ કે રાજઘાટ ઉપર ગાંધીજીની સમાધિ પાસે ગાંધીજીનાં કાર્યો પૂરાં કરવાની પ્રતિજ્ઞા લેનારાઓ અને નાનામાં નાની જીવહિંસાને, પણ મનુષ્યના ખૂન જેવી જ ગણતા હોવાનું કહેનારાઓ આ પડકારને પાછો ખેંચી લઈને, ભારતીય અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા તરફ પગલાં ભરવાનું શરૂ કરશે.
આપણે આશા રાખીએ કે આ મહાન આર્ય પ્રજા સામે અને મહાન ધર્મો સામે મુકાબલે કરવાની મનોદશાને તેઓ ત્યાગ કરવાનું -ડહાપણું બતાવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org