________________
આર્યાવતની સંસ્કૃતિનાં વૃક્ષ લીલાછમ રહેતાં, ખારે માસ.
કેમકે એનાં મૂળ ઊંડે ઊંડે જઈને ત્રણ ઝરણાંને સ્પર્માં' હતાં. ત્યાંથી એ જીવન મેળવી લેતાં.
'
માનવતા, મર્યાદા અને અસ્મિતાનાં એ ઝરણાં હતાં. આજે મરી છે માનવતા; તૂટી છે મર્યાદા અને ઘાયલ થઈ છે અસ્મિતા.
અને..... ત્યારથી જ આપણા માથે પનેતી બેઠી છે. કયારે ' એ પનાતી ઊતરશે ? તે સમજાતું નથી. કેમકે આ રીતે અનાય બનતા ચાન્યો છે !
જ ઋષી
સાવધાન ! ષાપણી સંસ્કૃતિના નાશ ખૂબ જ ભય’કર ચાલમાજી સાથે અને અતિ વ્યવસ્થિત આયેાજનપૂર્વક કરાઈ રહ્યો છે. સંસ્કૃતિને જિવાડતાં તત્ત્વોને એવી રીતે નષ્ટ ભ્રષ્ટ કરતા જવાય છે કે તે સાવ મરણુતાલ હાલતમાં પટકાય છે. એમનામાં પુનઃ ચૈતન્ય પૂરવાનું કામ અતિ વિકટ બન્યું છે.
આગળ વધતાં જતાં એ આક્રમકા પાછળ ફરવાના તમામ માર્ગો બંધ કરતા જ આગળ વધી રહ્યા છે.
*
*
રાજકારણી માણસામાં ક્રૂરતા ન હોવી જોઈએ; તેમ ભેળપણુ પણ ન હેાવું જોઇએ. બીજાઓના ભેટ્ટી ન્યૂડાને સમજવાની અને આગળથી પામી જવાની ઊંડી સૂઝ તે એમની બાપીકી મૂડી હાવી જોઈએ. આજના કાળની અપેક્ષાએ આ વિચારણા છે. આજના રાજકારણીઓને કાંઈ પૂર્વજોના વંશપરપરાગત કરવાના – સંસ્કારી મળ્યા નથી. ખેતીખાતાના પ્રધાન ખેતી જ ન જાણતા હોય અને ગૃહપ્રધાન દેશનાં રાજ્યાની સંખ્યા પણ જાણુતા ન હાય! આટલી બધી નાજુક સ્થિતિમાં જે ભેાળપણ ભળે તે પ્રજાનું શું થાય? એ કલ્પના બહારની ખાખત છે.
રાજ
૫. ચન્દ્રશેખરસિજયજી
Jain Education International
For Personal & Private Use Only
-
www.jainelibrary.org