________________
જમીન છે, એટલે કે પિણ બે એકર જમીન ઉપર માત્ર એક પશુ છે, પણ જમીન ઉપર ગાય અને મનુષ્યની વચ્ચે અનાજને છોડ પણ છે, અને રાકની બાબતમાં ગાય અને મનુષ્ય વચ્ચે કોઈ ઝઘડો નથી. અનાજને છેડ, ગાય, મનુષ્ય અને ધરતીના જીવન એકબીજાના આધારે ટકે છે. અનાજના છેડના દાણુ મનુષ્ય ખાય છે. સાંઠા ગાય ખાય છે. ગાયના છાણ-મૂતરથી જમીન પિવાય છે અને જમીન અનાજને છેડ ઉગાડે છે.
રાકની બાબતમાં ગાય અને મનુષ્ય વચ્ચે ઝઘડો નથી. બનેએ સંપીને વહેંચણી કરી છે. પણ ગાયને મારી નાખે એટલે અનાજને છોડ સુકાઈ જશે અને મનુષ્ય પણ ભૂખે મરી જશે. ગાય મનુષ્ય કરતાં વધુ પરોપકારી જીવ છે. તે જે કાંઈ ખાય તે ૨૪ કલાકમાં જ ફૂપ, છાણ અને મૂતર રૂપે મનુષ્યને અને ધરતીને પાછું આપે છે. એટલે જે ગાયને નાશ કરી નાખવામાં આવે તે અનાજને છે. અને મનુષ્ય બને નાશ પામે અને ધરતી પણ ઉજજડ બની જાય. એટલે મનુષ્ય, ખેતી તેમ જ જમીન અને ખેતીને આધારે જીવતાં કરડે જીવ-જંતુઓ અને પશુપક્ષીઓનાં હિતની દષ્ટિએ પણ ગાયનું રક્ષણ કરવા સંપૂર્ણ ગોવધબંધી કરવી અનિવાર્ય છે. જે માનવજીવન નાશ પામે તે ઉદ્યોગ કેણ ચલાવશે? અને કેના માટે ચાલશે? માનવઆત સાથે આ અર્થશાસ્ત્રીઓ અને પશુશાસ્ત્રીએ પણ નાશ પામશે એ નિશંક હકીકત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org