________________
જે વસતિને ઘટાડે ખરેખર શિષ્ટજનેને અનિવાર્ય લાગતું હોય તે ભલે, પણ તેના ઉપાય તરીકે ગર્ભપાત, નસબંધી કે નિરોધનાં સાધનોને ઉપગ શા માટે અજમાવાય છે? આ તે પ્રજામાં વ્યાપક સ્તરે દુરાચાર ફેલાવતાં કાતિલ “રી-એકશન” લાવનારી દવાની ગોળી છે!
આના કરતાં તે શાસ્ત્રનીતિનું શુદ્ધ બ્રહ્મચર્ય પાલન જ શા માટે ન કરવું? જેથી વસતિને ઘટાડો ન થાય; ભવાડાનું રી-એકશન તે આવે જ નહીં પણ વસતિ તનથી અને મનથી બળવાન બનવા લાગે !
ધ્યાનમાં લઈ લે કે તમારે “ઉપરવાળે” કોણ છે?
ધારે ત્યારે વરસાદ મોકલી દે, ધારે તે વરસાદી વાદળને વિખેરી પણ નાખે, ધારે તે એકાએક સાવ અસહાય સ્થિતિમાં મૂકી દે. આ જ “ઉપરવાળે” કહેવાય છે ને?
એહતે તે “ઉપરવાળે” સાબિત થાય છે, પરદેશી ગોરે આજે ય આ દેશની ખાનાખરાબી કરી નાખવાની એક પણ પળ કે એક પણ તક તે જતી કરતું નથી ! જે આજે જ મિતને એ સદાગર થોડાંક જ શસ્ત્રો અહી ફેકી દે એટલે આઝાદીને ખેલ ખલાસ થઈ જાય તેમ છે! પણ હજી તે દયા છે તેની !
' ધર્મ અને સંસ્કૃતિને જે ભયંકર વેગથી વિનાશ બોલાવાઈ [ રહ્યો છે, એ જ વેગ જે આ જ રીતે ચાલુ રહેશે [જે કે તે
વેગ ચાલુ રહેવાને જ નથી, દૈવી બળે આક્રમકોને જ ધરતી ઉપરથી વહેલામાં વહેલી વિદાય આપી દેશે.] તે ઈ. સ. ૨૦૧૦માં હિંદુસ્તાન કબ્રસ્તાન બની જાય તે સુસંભવિત છે. | પાણી વિના માછલી કેટલું છે?
પં. ચન્દ્રશેખરવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org