________________
વડે જમીન નીચેનું તળ પૂબ નીચે ઉતારી દઈને, પાણીની અછત વધારીને પશુઓને મોતના મુખમાં ધકેલાઈ જવાના અનેક રસ્તાઓ ખુલ્લા કરી નાખ્યા.
- આ બધી એવી જનાઓ છે કે ઘાસચારે, પાણી અને કપાસિયા, ખેળ તથા ચૂની વગેરેની અછતથી તેમ જ સંપરીકરણ દ્વારા થતા રગેથી ગાયે કતલખાને મોકલ્યા વિના જ ભૂખ, તરસે અને "ગેથી નાશ પામી જાય. અને બંધારણની કલમ ૪૮ નીચે બનાવાચેલે કાયદે અર્થહીન બની જાય. છે જ્યારથી ગાય : - - (૧) ડેરી એનિમલ બની, (૨) એનું દૂધ વેપારની વસ્તુ બની,
ત્યારથી એની સત્યાનાશી શરૂ થઈ # જેવી કરુણ દશા નારીની કૂટણખાનામાં તેવી દશા.
ગાયની ડેરીમાં જ શેષણખોરો જવાબ દે:
જે કારણેસર ગેહત્યા; તે જ કારણસર શું નારી-- હત્યા પણ થશે કે?
જે ઘડીએ તમે ગાયને માત્ર જીવદયાની દૃષ્ટિથી પાળવાનું વિચારે છે, અથવા રાક્ષસી શેષણની દષ્ટિ મુજબ તેને માત્ર. દૂધ અને માંસ આપનાર Dairy animal તરીકે અથવા વેપારવિનિમયની ચીજ તરીકે સ્વીકારે છે તે જ ઘડીએ તમે તેને મોતના વિકરાળ, જડબામાં હડસેલવા લાગો છો.
ભારતમાં ગાય કદી પણ ન તે Dairy animal હતી, ને તે વિપારની ચીજ. એ વેપારની ચીજ ન બને અને Dairy animal પણ. ન બને તે માટે હિંદુ ધર્મે ગાય કે ગાયનું દૂધ વેચવાની મનાઈફરમાવી. તેને વેપારી દષ્ટિબિંદુથી જોવાની મનાઈ કરી; એટલું જ નહિ તેને અન્ય (ન હણી શકાય તેવી) કરાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org