________________
છે. કોઈ વિધાનસભ્ય, લેકસભાના કોઈ સભ્ય કે રાજ્યસભાના કોઈ સત્યે પણ આ બાબત વિધાનસભા કે, લેકસભામાં ઉપસ્થિત ન કરી! કેવું આઘાતજનક આશ્ચર્ય!
એ કોન્ફરન્સ પછી દેશમાં પશુનાશ થઈ જાય તે રીતનાં પગલાં જે ઝડપથી લેવાય છે તે ઉપરથી એમ માનવાનું મન થાય કે જીનિવા પરિષદમાં આપણા સર્વનાશ માટેનાં ષડયંત્રો ઘડાઈ ચૂક્યાં હતાં, અને એના સંદર્ભમાં હિત ધરાવતાં બળ આપણી સરકારને ગેરમાર્ગે દેરવવામાં પૂરી સફળતા મેળવી ગયા હોય તેમ જણાય છે.
લાખ પશુઓને મોતને ઘાટ ઉતારી દેતી
યોજનાઓને ત્વરિત અમલ એ કાવતરાના અમલરૂપે જ કદાચ (૧) આપણા પશુઓના ઘાસચારાના પુરવઠાને કાપી નાખવા માટે ઈ. સ. ૧૯૬૭ પછી ઘઉંના વાવેતરમાં એક કરોડ એકર જમીનને અને શેરડીના વાવેતરમાં ૧૭ લાખ એકર જમીનને ક્યારે કરાયે. (ઈન્ડિયા ઈ. સ. ૧૯૭૪) (૨). ઘઉંના સાંઠા ગાયને ખાવાના કામમાં નથી આવતા. જે ઘઉંને બદલે જુવાર, બાજરાનું વાવેતર વધાર્યું હેત તે લેકેને અનાજ મળત અને પશુઓને ચાર પણ મળત અને ઘઉં-બાજરાના વપરાશમાં તેલની જરૂર ન હોવાથી તેલના ભાવ ભડકે બળત નહિવળી કપાસિયા પીલી નાખવાનું કાર્ય પૂરઝડપે વિસ્તારવામાં આવ્યું, જેથી પશુઓને કપાસિયા ન મળવાથી તેમને શ્રમશક્તિ અને દૂધ આપવાની શક્તિ ઓછી થઈ જાય. વળી તમામ પ્રકારને ખોળ પણ નિકાસ કરી નાખવા ઝડપી પગલાં લેવાયાં, જેથી ગાયને અને ભેંસને ખેળ ન મળવાથી તેઓ દૂધ આપતી બંધ થઈ જાય અને પછી (૩) દૂધને પુરવઠો વધારવાનું બહાનું આગળ કરીને અકુદરતી રીતે ગર્ભાધાન કરાવવાના અને Cross breeding એટલે કે દેશી ગાયનું વિદેશી સાંઢ દ્વારા સંકરીકરણ કરીને (૪) સમતલ ખેરાકના નામે હલકી જાતનાં પણ હોઈ શકે એવાં ઈજારાશાહી ઢબે પશુઓનાં ખાણનાં કારખાનાં શરૂ કરીને (૫) ગામડાંઓમાં પાણીની તીવ્ર અછત પ્રત્યે ઉપેક્ષા કરીને અને (૬) ટયુબવેલના પ્રેજેક્ટ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org