SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સિવાય અમારા પશુધનને નાશ કેમ થાય તેના ઉપાયે આપણે અહીં શેલી કાઢવાના છે.” (ઈન્ડિયન એક્ષપ્રેસમાં તે સમયે પ્રગટ થયેલા - અહેવાલને આધારે) તેના અનુસંધાનમાં જ આ બધાં યંત્રો ગેહ • વાયાં હોવાં જોઈએ, એ વિષે શંકા રાખવાનું હવે કોઈ કારણ જણાતું જ નથી. * એક દેશી અંગ્રેજે રજૂઆત કરી કે: અમારી એંસી ટકા ગાય અમારા વિકાસમાં બજારૂપ છે. છે જે આ ગતિથી પશનાશ થશે તો ભારતની પ્રજાનું આયુષ્ય ઝાઝું નહિ હોય. આ દેશભક્તો! સવેળા જાગો.... દિ સર્વનાશનાં યંત્રો પુરપાટ વેગે ચાલુ થઈ ગયાં છે! - આઠનવ વર્ષ પહેલાં નિવામાં મળેલી બીજી વિશ્વડરી પરિ માં, ભારતના પ્રતિનિધિએ એવી દરખાસ્ત રજ કરી કે, “અમારી - ૮૦ ટકા ગયે અનાર્થિક હોઈ તેમને સત્વરે મારી નાખવાની જરૂર છે. આથી અમારા દેશ ઉપરને આર્થિક બને એ છ થાય. પણ દુઃખની વાત એ છે કે અમારી પ્રજાની ધાર્મિક ભાવના તેમ કરવામાં આડી આવે છે માટે આપણે આ પરિષદમાં જ એવા ઉપાય શોધી કાઢવા જોઈએ જેથી અમારી પ્રજાની ધાર્મિક ભાવનાને આઘાત પહોંચાડવા વિના અમારી ગાયને નાશ થઈ શકે !!! (ઇન્ડિયન એક્ષપ્રેસ) ૬૦ કરોડ ભારતવાસીઓના પ્રતિનિધિ તરીકે ત્યાં બેઠેલા એ માનવીને, જે દેશમાં તે જ હતું, જે દેશના પૈસે તેણે કેળવણી લીધી હતી અને જે પ્રજાને પ્રતિનિધિ હેવાને તે દાવે કરતે હવે, તે દેશના ૪૫ કરોડ હિંદુઓની ધાર્મિક લાગણી સામે કાવતરું કરવામાં તેને જરા પણ આંચકે ન લાગે. અરે! આપણા કઈ પત્રકારે પણ તેની ધ ન લીધી! કદાચ તેમના સેક્યુલેરિઝમને તેથી વધે - આવી જ હશે! હાય! સેક્યુલરિઝમ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy