________________
સિવાય અમારા પશુધનને નાશ કેમ થાય તેના ઉપાયે આપણે અહીં શેલી કાઢવાના છે.” (ઈન્ડિયન એક્ષપ્રેસમાં તે સમયે પ્રગટ થયેલા - અહેવાલને આધારે) તેના અનુસંધાનમાં જ આ બધાં યંત્રો ગેહ • વાયાં હોવાં જોઈએ, એ વિષે શંકા રાખવાનું હવે કોઈ કારણ જણાતું જ નથી.
* એક દેશી અંગ્રેજે રજૂઆત કરી કે: અમારી એંસી
ટકા ગાય અમારા વિકાસમાં બજારૂપ છે. છે જે આ ગતિથી પશનાશ થશે તો ભારતની પ્રજાનું
આયુષ્ય ઝાઝું નહિ હોય. આ દેશભક્તો! સવેળા
જાગો.... દિ સર્વનાશનાં યંત્રો પુરપાટ વેગે ચાલુ થઈ ગયાં છે! - આઠનવ વર્ષ પહેલાં નિવામાં મળેલી બીજી વિશ્વડરી પરિ
માં, ભારતના પ્રતિનિધિએ એવી દરખાસ્ત રજ કરી કે, “અમારી - ૮૦ ટકા ગયે અનાર્થિક હોઈ તેમને સત્વરે મારી નાખવાની જરૂર
છે. આથી અમારા દેશ ઉપરને આર્થિક બને એ છ થાય. પણ દુઃખની વાત એ છે કે અમારી પ્રજાની ધાર્મિક ભાવના તેમ કરવામાં આડી આવે છે માટે આપણે આ પરિષદમાં જ એવા ઉપાય શોધી કાઢવા જોઈએ જેથી અમારી પ્રજાની ધાર્મિક ભાવનાને આઘાત પહોંચાડવા વિના અમારી ગાયને નાશ થઈ શકે !!! (ઇન્ડિયન એક્ષપ્રેસ)
૬૦ કરોડ ભારતવાસીઓના પ્રતિનિધિ તરીકે ત્યાં બેઠેલા એ માનવીને, જે દેશમાં તે જ હતું, જે દેશના પૈસે તેણે કેળવણી લીધી હતી અને જે પ્રજાને પ્રતિનિધિ હેવાને તે દાવે કરતે હવે, તે દેશના ૪૫ કરોડ હિંદુઓની ધાર્મિક લાગણી સામે કાવતરું કરવામાં તેને જરા પણ આંચકે ન લાગે. અરે! આપણા કઈ પત્રકારે પણ તેની ધ ન લીધી! કદાચ તેમના સેક્યુલેરિઝમને તેથી વધે - આવી જ હશે! હાય! સેક્યુલરિઝમ!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org