________________
૫૦ જ ઘી, દૂધ, તેલ પરદેશથી વેપારી ઘેરણે મંગાવવાના કરારોથી વધુ શરમજનક શું હોઈ શકે?
પ્રજા આજે અનેકવિધ મુશ્કેલીઓથી પીડાઈ રહી છે. મુખ્ય. મુશ્કેલીઓ પીવાનું પાણી, અનાજ, બળતણ, તાજું ચેખું દુધ, શુદ્ધ ઘી, તેલ, ખાંડ, કપડાં, રહેઠાણે, કેળવણી, બેકારી, ગરીબી, રજેરજ વહતી મેઘવારી, કાળાં બજાર, અમાનુષી કરભાણું અને ભ્રષ્ટાચાર છે.
આ તમામ મુશકેલીઓને ઝડપી, વહેવાર અને વિના ખરચે સફળ . સામને કર હેય તે ગાય અને ગવંશની હત્યા સંપૂર્ણ રીતે બંધ કરી ભારતીય રીત મુજબ ગયેનું સંવર્ધન કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
- પાશ્ચાત્ય અને તેમના ભારતીય મિત્રોની સલાહથી પશ્ચિમની, નીતિ મુજબ અને તેમની સર્વ મદદથી આપણી મુશ્કેલીઓને ઉકેલ કરવા જતાં આપણે દરેક ક્ષેત્રમાં પછડાટ ખાધી છે, અને પરદેશી. કરજના બેજ તેમ જ ભ્રષ્ટાચારની ભીંસમાં ચગદાઈ ગયા છીએ. " ૩૦ વર્ષ પછી અનાજમાં સ્વાવલંબી થવાને જે દાવે કરવામાં શાવે છે તે પિોકળ છે. અનાજની તંગી નિવારવાના અણસમજ ભરેલાં પગલાં લેવા જતાં અનાજને બદલે હવે તેલ, દૂધ અને ઘીના દુકાળ . કઈ ચૂકયા છે. આપણે દુનિયાને ગૌરવથી કહીએ છીએ કે ભારત, ખેતીપ્રધાન દેશ છે. ખેતીપ્રધાન દેશ કહેવડાવવામાં ગૌરવ લેનારી સરકર જે ઘી, દૂધ, તેલ પરદેશથી વેપારી ધોરણે આયાત કરવાના કરારે ફર. તે એનાથી વધુ શરમજનક બીજુ શું હેઈ શકે? '
ખેતીપ્રધાન દેશ, ઘી, દૂધ અને તેલ પરદેશથી મંગાવે એનાથી. એ દેશનું ગૌરવ હણાય છે અને દેશનું ગૌરવ હણાય એવી નીતિ. અખત્યાર કરનારને સત્તા ઉપર ચીટકી બેસવાને કોઈ અધિકાર નથી.. પછી ભલે તે સરકાર પોતે લેકશાહી હવાને દાવ કરતી હેય.
સરકારની ગેરક્ષાની નીતિ એટલે? માતાને ભૂખે. મારો અને પિતાને છૂરી હુલાવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org