________________
૫૫
છતાં ગાયના દૂધનું પણ વિશાળ બજાર છે. ભેંસના દૂધ કરતાં ગાયના દૂધની મીઠાઈઓ વધુ સ્વાદિષ્ટ અને વધુ દિવસ સુધી રાખી શકાય તેવી હોય છે માટે તેનું બજાર છે. આવા દૂધની મીઠાઈનાં બજારે બંધ થાય, અને ગાયના દૂધની ખપત બંધ થાય તે જ માલધારીએ પિતાની ગાયે વેચી નાખે, જે કસાઈએ જ ખરીદે.
ઢોરે વેચવાની ફરજ પાડતાં આડકતરાં દબાણે કદાચ માલધારીઓને પિતાની ગાયે વેચી નાખવાની આડકતરી ફરજ પાડવા માટે જ ૧૯૬૫ની આસપાસના એક વરસમાં માર્ચ માસમાં મીઠાઈના વેપારીઓને આપવાને ખાંડને જ છેક ઓગસ્ટ મહિનામાં આવે. જો કે ખાંડને માટે જ ત્યાં પડેલે જ હતું, પરિણામે જે માલધારીઓને તેમણે બનાવેલા ગાયના દૂધના માવાના કિલોના ચારથી પાંચ રૂપિયા ઉપજતા તેને બદલે તેમને કિલેના આઠ આના આપવા પણ કોઈ તૈયાર ન થયું. કારણ કે ખાંડ ન મળે તે મા લઈને શું કરે? આવાં આડકતાં દબાણે પાસે મૂકી જઈને માલધારીઓ પોતાની ગાયે વેચી નાખે અને ભરણપોષણને પ્રામાણિક ધ ગુમાવી દેવાથી ગુજારા માટે અસામાજિક પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે તેમાં દેષ કોને? આમ, જ્યારે નવાં નવાં પગલાંથી બેકારી વધારવામાં આવે તે દાણચેરી અને દારૂની પ્રવૃત્તિને કેમ વિકાસ ન થાય? આવાં પરિણામ માટે દોષિત કોણ? પ્રજા કે સરકાર?
* સરકારે ગા માટે શું કર્યું? આ લેકેને ગાયનું જ દૂધ પીવાની સલાહ આપનારાઓને કંઈ પૂછે તે ખરા કે ગાયની દૂધ આપવાની ક્ષમતા વધે, એના દૂધની ગુણવત્તામાં સુધારો થાય તે માટે તમે કોઈ પગલાં લીધાં છે ખરાં? લાગવગવાળા અતિ શ્રીમંત અને બળવાન હિતેવાળાઓ સામે ગાને કોઈ રક્ષણ તમે આપ્યું છે ખરું? ગાયને ઘાસચારે અને દાણે મળવા સામે તમે જ પહાડ જેવડા અવધે નથી મૂક્યા? તમે કપાસિયા પીલવા ઉપર, ગુવારને ઔદ્યોગિક ઉપયોગ કરવા ઉપર, ખળ અને ભૂસાની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવા તૈયાર છે ખરા?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org